SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સાસતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ ગોત્રકર્મના ૭ ભાંગા છે, તે માટે મિથ્યાત્વ ગુણઠાણે ધુરિલા પાંચ ભાંગા હોય. સાસ્વાદને પહેલે વર્જીને શેષ ૪ ભાંગા હોય. પહેલો ભાંગે તે તેઉ વાયુ માંહે હોય. તથા તેઉ વાયુ માંહેથી નીકળ્યાને કિયકાળ લગેજ હોય; ત્યાં સાસ્વાદન ગુણ ઠાણું ન હોય, તથા મિશ્ર અવિરત, દેશવિરત એ ત્રણ ગુણઠાણે ચા પાંચમો એ બે ભાંગ હોય. મિશ્રાદિક નીચેગેત્ર ન બાંધે, કેટલાએક આચાર્ય કહે છે દેશવિરતને પાંચમો ભાંગો એકજ હોય, નીચ ઉદયે પણ ન હોય, પ્રમત્તાદિક પાંચ ગુણઠાણે પ્ર યેકે એકેક ભાગો હોય, ત્યાં પ્રમત્તાદિક પાંચ ગુણઠાણે પાંચમો ભાંગો હોય, તેને ઉચ્ચગેત્રજ બંધ ઉદય હોય તે માટે, અને ૧૧, ૧૨, ૧૩, ગુણઠાણે છ ભાંગા હોય. બંધના અભાવથકી એક અયોગી કેવળીને વિષે બે ભાંગ હોય. ઉને ઉદય. બેની સત્તા એ દ્વિચરમ સમય લાગે અને ઉચ્ચનો ઉદય, ઉચની સત્તા એ ભાંગો ચરમ સમયે હોય, તે ૪૬ ગુણસ્થાને આયુકર્મના ભાંગા अट्रच्छाहिगवीसा, सोलस वीसं च बार दो चउसु तीसु इक्कं, मिच्छाइसु आउए भंगा॥४७॥ મરછાદિષા =અદાવીશ, | જsg=(અપૂર્વકરણાદિ ચાર છવ્વીસ, ગુણઠાણે, # વીર્વસેળ, વીશ. તિરૂ-ત્રણ (૧૨-૧૩-૧૪) ગુણવલ બાર, ઠાણે, છે છે. -એક સુ=પ્રમત્ત અપ્રમત્ત fમછાસુમિથ્યાવાદિષ્ણુણઠાણે. - બે ગુણઠાણે આg=આયુષ્ય કર્મને વિશે, -બે, મંગા=ભાંગા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy