SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાને મધ પ્રકૃતિ, તુર્દિ-ઓગણસાઠ પ્રકૃતિને અજ્ઞમત્તો-અપ્રમત્ત સંયંત સંધ-મધે, તૈવાયરન=દેવાયુને અધક થોવિઅપ્રમત્ત પણ, ક્રાયનં=અઠ્ઠાવનને, અવુલ્વો અપૂર્વકરણ વાળા. જીવન વિ=અથવા છપ્પન પણ છવ્વીસ-છવ્વીશ. અર્થ:-અપ્રમત્તસ ચત ઓગણસાઠ પ્રકૃતિ માંધે, અપ્રમત્ત પણ દેવાચુ બંધક છે. અપૂર્વકરણ ગુણસ્થાનવાળો અઠ્ઠાવન, છપ્પન અથવા છવીસ પ્રકૃતિ માંધે. ૫ ૭૧ ॥ ચાલીસા=ભાવીશ. શુળ-એક એક આછી, Jain Education International ૩૬૭ વિવેચન:-શાક ૧, અતિ ૨, અસ્થિર ૩, અશુભ ૪, અયશ ૫, અને અસાતા હૈં, એ છ પ્રકૃતિ ત્રેસઠ માંહેથી કાઢીએ અને અહારકક્રિક મેળવીએ એટલે (૫૯) એગણસાઠ પ્રકૃતિ અપ્રમત્ત ગુણઠાણી સાધુ બાંધે, દેવાયુ પ્રમત્તે બાંધવા માંડે અને તે આંધતો થકા જ અપ્રમત્તે આવે તે ત્યાં તે મધ પૂરો કરે પણ અપ્રમત્ત થકા દેવાચુ બાંધવા ન માંડે તેથી દેવાસુવિના ૫૮ અઠ્ઠાવન પણ મધે, અપૂર્વક ગુણઠાણાના સાત ભાગ પીએ ત્યાં પહેલે ભાગે એ જ પૂર્વોક્ત ૫૮ પ્રકૃતિ માંધે, જે ત્રીજે, ચાથે, પાંચમે અને છઠ્ઠે એ પાંચ ભાગે એ નિદ્રા ન માલે, તે માટે છપન્ન ખાંધે છેલ્લે ભાગે દેવક્રિક ૨, પચે દ્રિય તિ ૩, શુભખગતિ ૪, ત્રસાદિ નવ ૧૩, ઔદારિક વિના ૪ શરીર ૧૭, એ ઉપાંગ ૧૯, સમચતુસ્ર સંસ્થાન ૨૦ નિર્માણ નામ -૨૧, તીર્થંકર નામ ૨૨, વર્ણાદિક ચાર ૨૬ અને અગુરૂલધુ ચતુષ્ક, ૩૦, એ ત્રીશ પણ ન માંધે તેથી ત્યાં ર૬ ના અંધ હાયા ૭૧ ॥ बावीसा एगूणं, बंधइ अट्ठारसंतमनिअट्टि । सतरस सुहुमसरागो, सायममोहो सजोगुत्ति ॥७२॥ ૧૭ અદાÉતં-અઢાર પત અનિયર્દી અનિવૃત્તિમાદરવાળે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy