SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ. સતત સતર. સાયં-સાતવેદનીયને કુટુમર=સૂક્ષ્મસંપાય મોગઉપશાંતમૂહ ક્ષીણમેહ વાળી, સંસ્કૃત્તિ=સોગિકેવળી એમ. અર્થ:–અનિવૃત્તિ બાદરવાળો બાવીશ અથવા એકેક ઓછી અઢાર પર્યત (૨૧-ર૦-૧૦-૧૮) પ્રકૃતિ બાંધે. સૂક્ષ્મપરાય. વાળો સત્તર પ્રકૃતિ બાંધે, મોહરહિત (ઉપશાંતમોહ, ક્ષીણુઓહ) અને સગી કેવળી સાતા વેદનીય બાંધે છે ૭૨ છે જિત્ર:–નવમા અનિવૃત્તિબાદ ગુણઠાણાના પાંચ ભાગ, કપીએ ત્યાં પહેલે ભાગે હાસ્ય ૧, રતિ રે, કુછ ૩ અને ભય ૪ ચાર પણ ન બાંધે ત્યારે ૨૨ નો બંધ હોય, બીજે ભાગે પુરૂષ વેદ ન બાંધે ત્યારે ૨૧ ને બંધ, ત્રીજો ભાગ સંજવલન ફોધ ટ ૨૦ ને બંધ, ચોથે ભાગે સંજવલન માન ટયે ૧૦ નો બંધ, અને પાંચમે ભાગે સંજવલની માયા ટયે ૧૮ ને બધ, સૂમસુંધરાચ ગુણઠાણે સંજવલન લાભ પણ ન બાંધે ત્યારે ૧૭ ને બંધ હોય, ત્યાર પછી જ્ઞાનાવરણીય પાંરા, દર્શનાવરણીય ૪ અંતરાય પ, ઉગેત્ર ૧ અને ચશનામ ૧ એવું (૧૬) સાળ પ્રકૃતિ પણ ન બાંધે ત્યારે ઉપશાત્મહ ક્ષીણમાહ અને સગી કેવળી એ ત્રણ ગુણઠાણે એક સતાવેદનીય પ્રકૃતિ બાંધે. અગી કેવલી તે અબંધક હોય, એકે પ્રકૃતિ ન બાંધે છે ૭ર एसो उ बंधसामित्त,-ओहो गइआइएसु वि तहेव । ओहाओ साहिजइ, जत्थ जहा पगइसब्भावो ॥७३॥ ઘણો એ પૂર્વોક્ત ગુણસ્થા. જાગાણુવિ ગત્યાદિ (બાસઠ નને બંધભેદ. માણા)ને વિષે પણ ચંધતામિત્તલોદ્દો બોધ સ્વામિ તદેવ તેમજ ત્વને એa (જાણવો). શોમો ઓઘ કહ્યો તે પ્રમાણે - ૧ સાદિક ઈતિ પાઠાન્તરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy