SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમ શ્રેણિ. ૩૬૯ દિક કહેવું. || ગા=જે પ્રકારે, TOજે માણાસ્થાને રૂમનો પ્રકૃતિનો અભાવ મર્થ-એ પૂર્વોક્ત ગુણસ્થાનનો બધભેદ–બંધસ્વામિત્વનો જણવા, ગતિ આદિ માગણાને વિષે પણ તેમજ-ઘ કહ્યો તે પ્રમાણે ( વીજ કર્મગ્રંથ મુજબ) જે માગણા સ્થાને જે પ્રકારે પ્રકૃતિનો અભાવ છે તે પ્રકારે કહેવું ૭૩ _વિવેચન –એ આપણે ચઉદે ગુણઠાણે બંધસ્વામિત્વા કહ્યું. બીજે ક સ્તવે કહ્યું છે તેમ આ પણ જાણવું. ગત્યાદિક માર્ગ ણાએ પણ તેમજ ઓઘ થકી પ્રકૃતિ કહેવી. ત્રીજે કર્મથે ૬૨ માગમાએ બંધ કહ્યો છે તેમ ઈહિાં જાણ, જયાં જેટલાં ગુણઠાણા હોય અને જેને જેટલી પ્રકૃતિ સભાવે હોય-જેને જેટલી પ્રકૃતિ બાંધવી ઘટે, ત્યાં તેટલી વિચારીને કહેવી છે ૭૩ तित्ययरदेवनित्या-उअं चतिसु तिसु गईसु बोधव्वं । ૧૧૭ अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गईसु ॥७॥ તિવારના તીર્થ | સ=બાકીની. કર નામ, દેવાયુ અને નરકાય | પરીયો પ્રકૃતિએ. નિકુત્રણ હૃતિ હેય છે. ગતિને વિષે. સવાસુ-સર્વ. વોલપં=જાણવું. પુનગતિને વિષે, બઈ – તીર્થકર નામ, દેવાયુ અને નરકા, ત્રણ ત્રણ ગતિને વિષે જાણવું. બાકીની પ્રકૃતિએ સર્વ ગતિને વિષે હેય છે.૭૪. જિન-હવે જે જે ગતિને વિષે જેટલી પ્રકૃતિ સત્તાએ . પામીએ તે કહે છે-તીર્થકર નામ ૧, દેવાયુ ૨, અને નરકાયુ: ૩, એ ત્રણ પ્રકૃતિ ત્રણ ત્રણ ગતિને વિશે હોય, ત્યાં તીર્થકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy