SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ સપ્તતિકાનામાં પણ કર્મગ્રંથ ગતિ માગણએ નામકર્મને બોદયસત્તાસ્થાન दो छक्कट्र बउक्कं, पण नव इकार छकगं उदया। नेरइआइसु सत्ता, ति पंच इकारस चउक्कं ॥६|| છક8 વર્ષાબે, છ, આઠ (નારકી, તિર્યચ, મનુષ્ય અને ચાર બંધસ્થાન અને દેવતા) ને વિષે, vs નવ {છ -પાંચ,નવ, સત્તા સત્તાસ્થાને અગ્યાર અને છે ત્તિ પંચ રૂ ૪૩ ત્રણ r-ઉદયસ્થાનો પાંચ અગ્યાર અને ચાર, ને રૂડારૂ-નારકી આદિ અર્થ:-નારકી આદિ (નાર, તિર્યચ, મનુષ્ય અને દેવતા) ને વિષે અનુક્રમે બે, છ, આઠ અને ચાર બંધસ્થાન, પાંચ નવ. અગ્યાર અને છ ઉદયસ્થાન અને ત્રણ, પાંચ, અગ્યાર અને ચાર સત્તાસ્થાન જાણવાંતે ૬૪ . ત્રિના—હવે ગયાદિક ૬૨ માગણા દ્વારે નામકર્મનાં બંધદયસત્તા સ્થાનક કહે છે; ત્યાં પ્રથમ નરકાદિ ચાર ગતિને વિષે અનુક્રમે બદયસત્તાનાં સ્થાનક કહે છે. નારકીને બે બંધસ્થાનક હોય ૨૯-૩૦. તિર્યંચને છ બંધસ્થાનક હાય-ર૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, મનુષ્યને ૮ બંધસ્થાનક હોય તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, દેવતાને ૨૫, ૨૬, ૨૯, ૩૦ એ ચાર બધસ્થાન હોય, નારકીને ઉદયસ્થાનક પાંચ હાય-૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯. તિર્યંચને ઉદયસ્થાન નવ હોય ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૯, ૩૦, ૩૧. મનુષ્યને ઉદયસ્થાન અગ્યાર હેય-ર૦, ૨૧, ૨૫, ૨૬, ર૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧,૯, ૮. દેવતાને છ ઉદયસ્થાન હેય-૨૧, ૨૫ ૨૭, ૨૮, ૨૯, ૩૦, નારકીને ત્રણ સત્તાસ્થાનક હેય-ર, ૮૯, ૮૮, તિય અને સત્તાસ્થાનક પાંચ હેય-૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ મનુષ્યને સત્તાસ્થાન અગ્યાર હોય તે આ પ્રમાણે ૯૩, ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy