________________
મૂળ પ્રકૃતિ સંવેધ.
૧૮૭ વિવેચન –આ પ્રમાણે આચાર્યે કહ્યું કે શિષ્ય પ્રશ્ન કરે છે.—કેટલી પ્રકૃતિ બાંધતો થકો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? અથવા કેટલી પ્રકૃતિ બાંધતાં તથા કેરી પ્રકૃતિ વિદતાં કેટલી પ્રકૃતિ સત્તામાં હાથ ? શિગે એવો પ્રશ્ન કર્યો કે આચાર્ય કહે છેમૂળ પ્રકૃતિને વિખે અને ઉત્તરપ્રકૃતિને વિષે પ્રત્યેકે બંધાયસત્તાના સંવેદને આવીને ઘણા ભાંગા થાય, તે અનેક પ્રકારની ભંગાળ સર્વ પ્રકારે વચને કરી કહેવાય નહીં, તો પણ એટલા ભાંગાના વિક૯ જાણવા તે કહીએ છીએ, જે ૨
મૂળ પ્રકૃતિનો બદયસત્તા સધ. अविवसत्तछब्बंधएसु, अ व उदयसंतंसा । एगविहे तिविगायो, एगविगप्पो अबंधमि ॥३॥ અવિરઝરવંધા અષ્ટવિધ વિષે. સવિધ અને વડવિધ બંધકને એકવિધ બંધને વિષે. વિપે.
ત્તિનો ત્રણ વિક૯પ. -આઠે કર્મ.
prવિપcmએક વિક૯૫. ૩
ઉદય અને સત્તાને વંદ્યમિ-બંધના અભાવે.
–અષ્ટવિધ, સપ્રવિધ અને વડવિધ બંધકને વિષે ઉદય અને સત્તાએ આઠે કર્મ હોય, એકવિધ બંધકને વિષે ત્રણ વિકપ અને બંધને અભાવે એક વિકલ્પ હય, તે ૩
વિરેચન:-હવે પ્રથમ મૂળ પ્રકૃતિને વિષે બધોદયસત્તાનો સંઘ કહે છે, અષ્ટવિધ બંધકને વિષે સંવિધ બંધકને વિષે અને પવિધ બંધકને વિષે પ્રત્યેકે ઉદયે અને સત્તાએ આઠે કર્મ પ્રકૃતિ પામીએ. એ ત્રણ ભાંગા દેખાડ્યા, તે આ પ્રમાણેપ્રથમ આઠનો બંધ આઠનો ઉદય અને આઠની સત્તા; એ ભાંગે આયુર્ભધકાળે અંતર્મુહૂર્ત પ્રમાણ હોય, તે મિથ્યાત્વથકી માંડીને ત્રીજા સિવાય અપ્રમત્ત ગુણઠાણ લગે જાણ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org