________________
સપ્તતિકાનામા પઠ કર્મગ્રંથ. ગોવાળોન્ટેસાણufસ્ટંગ, | ના પુરાળ જે ગુણસ્થાનકે ઉપયોગ અને વેશ્યાદિકે
તે તેટલા મુળગાવવા ગુણેલા કરવા | તથ તે ગુણસ્થાનકે ગુણવા
ગુજર-ગુણાકાર-ગુણનારા ધતિ-થાય
જાણવા અર્થાત તેટલાએ જે જે યોગાદિ
ગુણવા,
અર્થ:–ોગ, ઉપગ અને લેશ્યાદિકે (એ પૂર્વોક્ત ઉદય ભાંગા વિગેરેને) ગુણા. જે ગુણસ્થાને જેટલા યોગાદિ હોય તેટલા તે ગુણસ્થાને ગુણકાર જાણવા, તે પપ
-હવે એ ઉદયભાંગ તથા પદગ્રંદ તે યોગ, ઉપયોગ અને લેશ્યિો સાથે ગુણવા તે કહે છે –ગ, ઉપયોગ અને લેણ્યાદિકે કરીને ઉદયભાંગ તથા પદગ્રંદ તે ગુણા કરવા એટલે મિથ્યાવાદિક ગુણઠાણે ક્યાં ગ, ઉપયોગ અને વેશ્યા વગેરે જેટલા હોય, તેટલા ત્યાં ગુણાકાર-ગુણક જાણવા-કેટલા ગુણ કરવા
ત્યાં પ્રથમ યોગના ગુણાકારની ભાવના લખીએ છીએચાર મનોગ, ચાર વચનયોગ અને દારિક કાય, એ નવ લેગ મિથ્યાત્વથી માંડીને દશ ગુણઠાણે હોય. મિથ્યાત્વે એ નવ યોગ અને વૈકિય કાયયોગ મળી ૧૦ હેય. મિથ્યાત્વે ઉદયની આઠ ચોવીશી છે તે દશ વેગ ગુણ કરીએ ત્યારે ૮૦ થાય, અને વૈક્રિયમિશ્ર ૧, દારિક મિશ્ર ૨ અને કામણ ૩ એ ત્રણ યોગે પ્રત્યેકે ચાર ચાર ચોવીશી હોય; અનંતાનુબંધિના ઉદય સહિત જે ૪ ચોવીશી તે બહાં જાણવી, પણ અનંતાનુબંધિ રહિત ૪ ચોવીશી ઇહાં ન પામીએ. જે માટે જે વેદક સમ્યકત્વવંતે પૂર્વે અનંતાનુબંધિની વિસંયોજના કરી છે તેને પરિણામની પરાવૃત્તિએ મિથ્યાત્વ પામતાં ફરી અનંતાનુબંધિ બાંધવા માંડે ત્યારે બંધાવલિકાલગે જ અનંતાનુબંધિને ઉદય ન પામીએ. તે અનંતાનુબંધિ રહિત મિથ્યાત્વી કાળ ન કરે અને એ ૩ યોગ તે અપાંતરાલ ગતિએ તથા ઉપજતી વેળાએ હોય તિર્યંચ મનુષ્યને વૈક્રિય કરતાં વૈક્રિયમિશ્ર વેગ હોય તે બહાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org