SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાને દર્શનાવરણીય સંવેધ. - ૨૮૫" मिस्साइ नियट्टीओ, छबउ पग नव व संतकम्मंसा। चउबंध तिगे च उपग, नवंस दुसु जुअल छस्संता॥४४॥ મિg=મિશ્ર ગુણસ્થાનથી | નિઃઅપૂર્વકરણાદિ ત્રણ ગુણ માંડીને | સ્થાને નિફ્ટી અપૂર્વકરણના - | srv=ચાર અથવા પાંચને હેલા સંખ્યામાં ભાગ પર્યત | ઉદય, છ-છના બંધ. | નવંશ=નવની સત્તા. v=ચાર અથવા પાંચનો | દુહુ=અનિવૃત્તિ બાદર અને ઉદય. સૂક્ષ્મપરાય ગુણઠાણે. નવ જંતરમંા નવ સત્તા પ્રકૃતિ જ બંધ અને ઉદય ચારનો રાધ-ચાર પ્રકૃતિને બંધ. | જીવતા-છની સત્તા ઈ–મિથ ગુણસ્થાનથી માંડીને અપૂર્વકરણ (ના પહેલા સંખ્યામાં ભાગ) પર્યત છને બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવ સત્તા પ્રકૃતિ હેય, અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનને વિષે ચારો બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવની સત્તા હોય, બે (ક્ષયક આશ્રયી ૯-૧૦) ગુણસ્થાને ચાર બંધ તથા ઉદય અને છની સત્તા હાય, ને ૪૪૫ વિર:-તે પછી મિશ્ર ગુણઠાણથી માંડીને અપ્રમત્ત ગુણઠાગા લગે અને નિવૃત્તિ તે અપૂર્વકરણ તેના પહેલા સંખ્યામાં ભાગ લગે થીણદ્વિત્રિકનો બંધ તે માટે છને બંધ, ચારનો ઉદય, નવની સત્તા, અને છને બંધ, પાંચને ઉદય નવની સત્તા, એ બે ભાંગા હેય, તે પછી અપૂર્વકરણ, અનિવૃત્તિ અને સૂક્ષ્મપરાય એ ત્રણ ગુણઠાણે બે નિદ્રા પણ બંધ થકી ટળી તે માટે ચારને બંધ, ચારને ઉદય,નવની સત્તા ૧; ચારનો બંધ પાંચને ઉદય, નવની સત્તા ૨, બે ભાંગા હોય અસર શબ્દ સત્તા જાણવી, એ બે ભાગા ઉપશમણિ - પ્રયી જાણવા. તથા ક્ષપકશ્રેણિ આશ્રયીને અનિવૃત્તિ બાદરને. સંખ્યામાં ભાગ થાકત અને સૂક્ષ્મપરા એમ બે ગુગુઠાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy