SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સતિકાનામા પઠ કર્મગ્રંથ, થીણદ્વિત્રિકની સત્તા ટળે અને ક્ષેપકને અતિ વિશુદ્ધ માટે નિદ્રા એકેનો ઉદય ન હોય, ત્યારે ચારે બંધ, ચારનો ઉદય. છની સત્તા ૧; એ એકજ ભાંગે હોય, યુગલ તે બંધદયે ચઉ રાદની અનુવૃત્તિ જાણવી, ૪૪ . ૨ ૩ उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता। वेअणिआउ अगोए, विभज मोहं परं वुच्छं ।४५।। તે ઉપશાંતમહે વીક્ષીણમોહે. qTT=ચાર અથવા પાંચને | ચકચારને ઉદય છa s=ઈ અને ચારની નવ-નવની સત્તા ( સંતા સત્તા - કર્થ-ઉપશાંતમાહે ચાર અથવા પાંચ ઉદય અને નવની સત્તા હેય, ક્ષીણમાહે ચારનો ઉદય અને છ અથવા ચારની સત્તા હોય, વેદનીય, આયુષ્ય અને ગોત્રકને વિષે ભાંગા વહેચીને પછી મોહનીય કર્મને કહીશું ૪પ વિવેવન-ઉપશાન્તાહે ૧૧ મે ગુણઠાણે બંધનો અભાવ હોય, ત્યાં ચારનો ઉદય, નવની સત્તા ૧, અને પાંચના ઉદય, નવની સત્તા ૨, એ બે ભાગ હેય, ઉપશમને અતિવિશુદ્ધપણું નથી તે માટે નિદ્રાદ્વિકનો ઉદય હેય તેથી બે ભાંગા ઉપજે ક્ષીણમોહ ગુણઠાણે ચારને ઉદય, છની સત્તા ૧, એ ભાગ દ્વિચરમ સમય લાગે હોય. ચરમ સમયે તે બે નિદ્રાની સત્તા પણ ટળે ત્યારે ચારને ઉદય, ચારની સત્તા ૨, એ ભાંગે હોય, તે પછી તે સર્વ ટળે. હવે વેદનીય, આયુ:કર્મ અને ગોત્રકમના ભાંગ ગુણ- ઠાણે કહીને પછી મોહનીયમના ગુણઠાણે કહીશું. છે ૮૫ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy