SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર શતકનામા પંચમ કર્મથે. સ્થિતિ બાંધે, મનુષ્યાયુ: ૧; દેવાયુ: ૨ અને તિર્યગાયુ: ૩. એ ત્રણ આયુ વછને શેષની જયેષ્ટ સ્થિતિ અશુભ જાણવી, પણ એ ત્રણની નહીં. એ ત્રણ તો વિશુદ્ધિની વૃદ્ધિ વધે, વળી એ ત્રણ આયુને સ્થિતિની વૃદ્ધિએ રસ પણ વધે અને તે પણ શુભ હોય, પરા ચોગનું અ૫બહુત્વ. ૧ ૨ દુનિમારૂવળ, વનોન વાપરવાજીનામના अपज्जलहु पढमदुगुरु, पजहस्लिअरो असंवगुणो॥५३॥ સમયે ગુરુના =લબ્ધિ અપર્યાપ્ત પદ્રિય અપર્યાપ્તાનો સૂક્ષ્મનિમેદને | =જઘન્ય યોગવા-ઉત્પત્તિના પહેલા દદુ પ્રથમદ્વિક [ અપર્યાપ્તા સૂબાદર નિગોદ ] નો પો=અલ્પગ, T-ઉત્કૃષ્ટ યુગ [અને] શાવર વિજaruf= પ્રદરિજ પર્યાપ્તાનો જઘન્ય બાદરનિગોદ, વિકસેંદ્રિય, અને ઉત્કૃષ્ટ ગ. અસશિપંચેન્દ્રિય અને સંજ્ઞિ અસંsrt=અસંખ્યાતગુણ –સૂમ નિગોદ લિધિ અપર્યાપ્તા] ના પહેલા સમયે અ૫ ગ હોય, તે થકી અપર્યાપ્તા એવા બાદર એકેદ્રિય, વિકલેંદ્રિય, અસજ્ઞિ અને સંપત્તિ પચંદ્રિયનો, પહેલા સમયે જઘન્ય યોગ [કમે] અસંખ્યાત ગુણ હય, તે થકી પહેલા દ્વિકને ઉત્કૃષ્ટ યોગ તે થકી પહેલા દ્વિકનો પર્યાપ્તાને જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાત ગુણ હોય, પરા વિધેયન–હવે વેગનું અપબહુવ કહે છે - યોગ તે * મ ગ વચનગ અને કાયયોગ એમ ગ ત્રણ પ્રકારે છે. આ યોગરૂપ વીર્ય તે પરિણામ આલંબન અને ગ્રહણનું સાધન છે, તે આ પ્રમાણે ગરૂ૫ વીર્ય વડે ઔદારિકાદિ શરીર પ્રાયોગ્ય પગલે જીવ પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy