SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલપરાવત્ત. ૧૩૧ ત્યારે હાથ ગુમ છુટાવ થાય ૪. રાણી અને અવસણિી એ બે મળીને વીશ કે ડાકોડ સાગરોપમ અક કાળચક્ર કહેવાય, તેના સર્વે સમય જીવ મણે કરીને ફરસે એટલે જે સમયે પૂર્વે માર્યો હોય તે જ સમયે ફરી મરે તે લેખાય નહીં અનેરે સમયે મરે તે લેખાય, એમ કાળચકના સર્વ સમય મરણ [3] ફરસી રહે ત્યારે વાત્ર થwો વાર પુરાઢcઘ થાય છે, તે કાળચકને પહેલે સમયે મારે ત્યાર પછી વળી કયારેક કાળચને બીજે સમયે અને તે લેખાય ત્યાર પછી વળી કયારેક કાળ ચકને ત્રીજે ભવે મરે તે લેખાય, વચ્ચે વચ્ચે આ પા છે સમયે અને તે લેવામાં નહીં; એમ અનુકએ મારા કાનેરાનાં સવ સમય ફરી રહે ત્યારે જ થા જૂpn9gTIઘ થાય ૬. અક સમયનાદ ઉપજલ્લા સૂક્ષ્મ તેઉકાય છે અને ખ્યાતા લાકાકા પ્રદેશ પ્રમાણ છે. તે થકી સર્વતે કરી જીવ બાંયાવગુણ છે, તે થકી તે તેઉકાય જીવની કાયસ્થતિ અસંખ્યાનગુણી છે, તે થકી સંયમનાં સ્થાનક અસંખ્યાતગુણ છે, તે થકી રસબંધના અધ્યવસાયસ્થાનક તીવ્રઅંદાદિ ભેદે અસંખ્યાતગુણ છે. તે રસબંધને પાનકે મરતા જીવ ક્યારેક મંદાયિવસાયે મરે, કોઈ વારે તીવ્ર અને કઈવારે અતિ તીવ્ર મરે, એમ મરતો સર્વ રસબંધનાં અધ્યવસાયસ્થાનક ફરસી રહે ત્યારે માઉથી વાર પુજસ્ટર્ન થાય ૭, અને જ્યારે પ્રથમ અતિ મંદ સ્થાનકે વન મરે, પછી કોઈક કાળાંતરે તેથી ચઢતે બીજે અયવસાય સ્થાનકે વત્ત તે મરે, તે પછી વળી કોઈક કાળાંતરે તેથી તે ત્રીજે અધ્યવસાયસ્થાનકે વસ્તૃત મરે, વચમાં આઘે પાછે સ્થાનકે મરે તે લેખામાં નહી, એમ અનુક્રમે રસબંધના અથવસાયસ્થાનકે મરતે સર્વ સ્થાનક ફરસી રહે ત્યારે માવથી સૂક્ષ્મ જીવાદgવ થાય ૮ તથા પ્રકાર તરે વણુ પ, ગંધ ૨, રસ પ, સ્પી ૮, અનુલઘુ ૧ અને ગુલધુ ૧, એ બાવીશ ભેદે કરીને સર્વ લોકના પરમાણુ ફરસીને મૂકે ત્યારે બાદર ભાવ પુદગલપરાવર્ત થાય, એ ૨૨ માંહેથી એકેકાપણે સર્વ પુગલ ફરસી રહે ત્યારે સૂક્ષ્મ ભાવ પુગલપરાવત્ત થાય, એમ ૨૨ ભેદ પણ સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત થાય છે ઇતિ પુદગલપરવત્ત સ્વરૂપ ોય ૮૮ છે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy