SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશમધના સ્વામી ૧૩૭ અપ્રમત્ત યતિ પરાવત્તમાન અવિધમધક સ્વપ્રાયાગ્ય જઘન્ય વી વ ́તર નામની ૩૧ પ્રકૃતિ આંધતા આહારદ્દિકના જઘન્ય પ્રદેશબધ કરે, તથા અસંધી ધાલમાન ચે!ગત પર્યા ા નકિક અને ધ્રુવાયુ એ ૪ પ્રકૃતિના જઘન્ય પ્રદેશમધ કરે; તે જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૪ સમય લગે કરે, જઘન્ય અધનો કાળ *સઘળે એ પ્રમાણે જાણવા, તથા દેવદ્ધિક ર વૈક્રિક્રિક ર્ અને જિનનામ ૧, એ પાંચ પ્રકૃતિના જઘન્ય પ્રદેશઅધ સમ્યગ્દષ્ટિ પેાતાના ભવને પ્રથમ સમયે વત્તા માંધે, તે આ પ્રમાણે-કોઇ એક જીવ જિનનામ બાંધીને અનુત્તર વિમાને દેવતા ઉપન્યા; ત્યાં પ્રશ્ન સમયેજસ્વપ્રાયોગ્ય જઘન્યવી વત કે જિનનામના જઘન્ય પ્રદેશમધ નામની ૬૦ પ્રકૃતિ આંધતા થકા કરે, અને દેવદ્ધિક વૈક્રિદ્દિકને જિનનામ બાંધા થકા જ દેવતા નારકી ચવીને મનુષ્યપણે ઉપન્યા થકા પ્રથમ સમયે સ્વપ્રાયેાગ્ય જઘન્યવી વત જૈિનનામ યુક્ત દેવયેાગ્ય નામની ૨૯ પ્રકૃતિ ખાંધતા થકા જયન્ય પ્રદેશે આંધે, સૂક્ષ્મનિગેાદ જીવ અપર્યાપ્તે. પેાતાના ભવને પહેલે સમયે વત્તતા સવથી જઘન્ય વીવંત ચચાસ`ભવ ઘણી પ્રકૃતિ બાંધતા થકા શેષ ૧૦૯ પ્રકૃતિના જઘન્ય પ્રદેશમધ કરે, ૫ ૯૩ t ૧ નયનમધસ્તાદ્-નિશ્નો મળ: જઘન્ય એટલે નીચેને ભાગ તંત્ર મય નક્ષમ્યું ત્યાં ઉત્પન્ન થયેલ તે જઘન્ય; રામ માર્ગાદે ત્યાં નિશ્ચયે ચેડા થાય છે તેની જેમ, આ લક્ષવડે જઘન્ય એટલે સસ્તાક અ જાણવા. ૨ વિવિધપ્રસ્તાર: વિવિધ પ્રકારે ફ્રતિ પ્રેરે ચચ્ચŕળનં જે પ્રાણિને ચાલુ ક્રિયાએામાં સર્ ીર્થમ્ તે વી, ૩ એક યાગમાંથી બીન ચેાગમાં સંચાર કરતા. પરાવમન 'ને પણ એજ અર્થ છે. * ભગત્પત્તિના પ્રથમ સમય વિના સઘળે. Jain Education International For Private & Personal Use Only 6 www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy