SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાને મોહનીય કર્મના ભાંગ, ર૧ ગુણસ્થાને મેહનીય કર્મનાં બંધસ્થાન. गुणठाणएसु अट्रसु, इविक्कं मोहबंधठाणं तु। પંર નિરિકાળ, વંધોવરમો પર તત્તો છટા SUટાઇrgeગુણસ્થાનને વિષે , તંત્ર પાંચ બંધ સ્થાન અરy-આઠ, નિટ્ટિકાઅનિવૃત્તિગુણઠાણે રૂ =એક એક, વંયમો બંધનો અભાવ મોદચંધાઇi=મોહનીય કર્મનું g=આગળ બંધસ્થાન, | તો તે [અનિવૃત્તિ બાદર) થી અર્થ-મિથ્યાત્વાદિ આઠ ગુણસ્થાનને વિષે મોહનીય કર્મનું બંધસ્થાન એક એક હય, અનિવૃત્તિબાદ ગુણસ્થાને પાંચ બંધસ્થાન હોય, તે અનિવૃત્તિ બાદર) થી આગળ બંધને અભાવ હેાય. ૮૮ વિવ-હવે ૧૪ ગુણઠાણાને વિષે મોહનીય કર્મનાં બંધસ્થાનક કહે છે;-મિથ્યાવાદિક ૮ ગુણઠાણાને વિષે મોહનીય કર્મનું અકે બંધસ્થાનક હોય, તે આ પ્રમાણે-મિથ્યાદ્રષ્ટિને ૨૨ નું બંધસ્થાનક હોય, સાસ્વાદને ૨૧ નું મિશ્રગુણઠાણે ૧૭ નું, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ૧૭ નું, દેશવિરત ગુo ૧૩ નું, પ્રમત્તે ૯ નું અપ્રરે ૯ નું અને અપૂર્વકરણે નું બંધસ્થાનક હાય ભાંગા મિથ્યાત્વે ૬, સાસ્વા. ૪, મિ. ૨, અવિ૦૨ દેશ૦૨,પ્રમત્તે ૨, અપ્રમત્તે ૧, અપૂર્વક ૧, તથા અનિવૃત્તિ બાદરે પાંચ બંધસ્થાનક હય, તે આ પ્રમાણે–પ, ૪, ૩, ૨, ૧, ઇહાં ભાંગો એકેકે હેય, તે પછી સૂક્ષ્મસંપાયાદિ ગુણઠાણે બંધન ઉપરમ હેય એટલે મેહનીય કર્મને બંધ નથી, ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy