SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર સપ્તતિકા નામા ષષ્ઠ કર્મ ગ્રંથ કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા पंचनवदुनिअट्ठा-वीसा चउरो तहेव बायाला। दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुवीए ॥६॥ i=પાંચ. વાગાઢા=હેતાળીશ. નવ-નવ, ટુક્તિ છે, ટુર બે, વંત્ર પાંચ. અઠ્ઠાવીસ અઠ્ઠાવીશ. અને a૩ો ચાર મળવા કહી છે. તદેવ તેમજ પચકીબો-પ્રકૃતિએ. ચાતુર્થી અનુક્રમે અર્થ–પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર તેમજ બહેતાલીશ છે અને પાંચ પ્રકૃતિએ અનુક્રમે આઠ કમની કહેલી છે. . ૬ વિવેચન –હવે સત્તા પ્રતિ આશ્રયીને બંધ ઉદય તથા સત્તાનો સંવેધ અને સ્વામીપણું કહે છે. ત્યાં પ્રથમ ૮ કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા કહે છે. જ્ઞાનાવરણીયની પાંચ, દર્શના વરણીયની નવ, વેદનીયની છે, અને મોહનીયની સત્તાદિકે અઠ્ઠાવીશ અને બધે ૨૬. આયુ:કર્મની ૪ અને નામકર્મની બેંતાવીશ પ્રકૃતિ હોય; તે બંધ અને ઉદયે ૬૭ હોય અને સત્તાએ ૯૩ અથવા ૧૦૩ હેય, ગોત્રકર્મની બે પ્રકૃતિ હેાય અને અંતરાય કમની પાંચ પ્રકૃતિ હોય, એ અનુક્રમે આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ કહી. હવે એના બંધ, ઉદય અને સત્તા સંવેધે ભાંગ કહે છે. તે ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy