________________
૨૮
૭૭૩
૩૩૨
સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ.
મિથ્યાત્વ ગુણસ્થાને ઉદયભાંગા. २१ २४ ૨૫ ૨૬ ૨૭
૨૮ इगचत्तिगार वत्तीस, छसय इगतीसिगारनवनउई। सतरिगति गुतीसचउद, इगारच उसट्टि मिच्छृदयग।।६२॥ ફુરત્ત એકતાલીશ.
તનિતિ=સત્તર કાશી રુ=અગ્યાર
ગુત્તરાર્-૨૦૧૪ વર-અવીશ,
| ફુલાક્ષદિ-૧૧૬૪ છતાં છશે
મિઠ્ઠામિથ્યાત્વ ગુણસ્થાફુલએકત્રીશ
નના ઉદયન ભાંગા દૂરનવનડ૬=૧૧૯
વાર્થ-મિથ્યાત્વગુણસ્થાને ર૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનોને વિષે અનુક્રમે ૪૧, ૧૧, ૩૨, ૬oo, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૦૧૪, અને ૧૧૬૪ ઉદયન ભાંગા હોય, તે દુર
fram:-હવે મિથ્યાવ ગુણઠાણાનાં એકવીશ આદિ દઈને નવ ઉદયસ્થાનકને વિષે ભાંગા પ્રરૂપવાની ગાથાને ભાવ કહે છે. એકવીશને ઉદયસ્થાનકે ૧ ભાંગે ઉપજે, વીશને ઉદયસ્થાનકે ૧૧ ભાંગા હોય, પચ્ચીશને ઉદયસ્થાનકે ૩ર ભાંગા હોય, છવીશને ઉદય સ્થાનકે (૬૦૦) છશે ભાંગ હોય, સત્તાવીશને ઉદય સ્થાનકે ૩૧ ભાંગ હોય, અઠ્ઠાવીશને ઉદયસ્થાનકે અગ્યારશે નવાણું (૧૧૦) ભાંગા ઉપજે, ગણદીશને ઉદયસ્થાનકે સત્તરો અને એકાદશી (૧૭૮૧) ભાંગ હેય, ત્રીશને ઉદયસ્થાનકે ઓગણત્રીશરો અને ચઉદ (૨૦૧૪) ભાંગા ઉપજે અને એકત્રીશને ઉદયસ્થાનકે અગ્યારશે ચોસઠ (૧૧૬૪) ભાંગા થાય. એ પ્રકારે મિથ્યાત્વ ગુણઠાણ એ નવ ઉદયસ્થાનકે થઈને સર્વ મળીને સત્યોતેરશે તોતેર (૭૭૭૩) ભાગ હોય છે ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org