________________
| શ્રી રાધેશ્વર પાર્શ્વનાથાય નમઃ | સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ
મંગળ અને અભિધેય. सिद्धपएहि महत्थं, बंधोदयसंतपयडिठाणाणं । वुच्छं सुण संखेवं, नीसंदं दिट्ठिवायस्स ॥१॥
સિદ્ધપરિસિદ્ધ થયેલાં છે પદ ગુર્જી-કહીશ.
જેને વિષે એવા ગ્રંથ થકી મુજ સાંભળ. મળ્યું હેટા અર્થવાળા. fણવં=સંક્ષેપને, ધંધોdgવરિયાળા બંધ, નીરં-ઝરણુરૂપ ઉદય અને સત્તા પ્રકૃતિનાં વિદિવાયરલ દષ્ટિવાદ સૂત્ર[બાસ્થાનોના
રમા અંગ] ના
અઈ-સિદ્ધ થયેલાં છે પદો જેને વિષે એવા ગ્રંથો થકી બંધ ઉદય અને સત્તા પ્રકૃતિનાં સ્થાનોના મહેટા અર્થવાળા અને દૃષ્ટિવાદ સૂત્રના ઝરણરૂપ [બિંદુ તુલ્ય] સંક્ષેપને હું [ચંદ્રમહત્તરાચાર્ય કહીશ, [હે શિષ્ય! તું] સાંભળ, ૧
વિવેચન–હવે ચંદ્રમહત્તરાચાર્યકૃત સતતિકા નામે છઠ્ઠા કર્મગ્રંથની વ્યાખ્યા કરીએ છીએ –
- કવિ સ્વસમયમાં પ્રસિદ્ધ gg ચૌદ છવસ્થાન ચૌદ ગુણસ્થાન વગેરે પદને આશ્રયીને, એમ અર્થ પણ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org