SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શતકનામા પંચમ કર્મગ્રંથ સેમિ આકીના ત્રણ પ્રકા- | ધંધા ઔધો. રના રસબંધને વિષે. કોરિયાનrt=ઔદાદુઃબે પ્રકારે સાદિ, અબ્રુવ | રિકને લાયક વગણું દુર દુધાળા એકાણુક, દ્વય [થાય છે. ] યુકથી માંડીને તાકતથા કાયાવત અદાંતરિત્રગ્રહણયોગ્ય આમવાતશુખિયાળુ અભવ્યથી વગણની વચ્ચે અગ્રહણ અનંતગુણ પરમાણુવાળા | યોગ્ય વર્ગોણુ. ચર્થ ––બાકીની પ્રકૃતિ અને બાકીના ત્રણ પ્રકારના રસબંધોને વિષે બે પ્રકારે [સાદિ-અધુવ] બંધ હોય, એકાક દ્વયહુકથી માંડીને યાવત અભવ્ય જીવો કરતાં અનંતગુણા પરમાસુવાળા ઔધોની દારિકને ગ્રહણ યોગ્ય વર્ગણ થાય છે, તેમજ એકેક પરમાણુની વૃદ્ધિએ ગ્રહણ યોગ્ય વર્ગણાના અંતરે અગ્રહણ યોગ્ય વર્ગણ હેય. ૭૪ વિવેચન –-શેષ અનુક્ત સર્વ પ્રકારનો રસબંધ તે સાદિ ૧, અધ્રુવ ૨, એ બે ભેદે હેય. હવે એ સર્વ ભાંગે જાણવાને ભાવાર્થ લખીએ છીએ, પ્રથમ તૈજસ ૧, કામણ ૨; અગુલધુ ૩, નિર્માણ અને પ્રશસ્ત વર્ણાદિક ચતુષ્ક ૮; એ આઠ પ્રકૃતિને અનુત્કૃષ્ટ સબંધ ચારે ભેદે હોય; તે આ પ્રમાણે-એ ૮ને ઉત્કૃષ્ટ રસબંધ તે ક્ષેપક અપૂર્વકરણવાળે દેવગતિ ગ્ય ૩૦ પ્રકૃતિના બંધને ઉછેદ સમયે કરે; શુભ પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ તે અતિ વિશુદ્ધજ કરે; તદ્યોગ્ય અતિ વિશુદ્ધતા ત્યાં જ હોય તે માટે. તે ૮ પ્રકૃતિનો ઉપશમ શ્રેણીએ અનુત્કૃષ્ટ રસબંધ પામીએ ક્ષપક થકી ઉપશામક શુભ પ્રકૃતિનો રસબંધ ઓછો કરે તે માટે, તે ઉપશાંતામહે સર્વથા અબંધક થઈને પડતે વળી અનુકૃષ્ટ રસ બાંધે ત્યારે તે સાદિ ૧. તે ઉપશાંતપણું પૂ નથી પામ્યા તેને અનાદિ ૨, અભવ્યને ધ્રુવ ૩;ભવ્યને અધુવ ૪, રેવંમિ દુહા એ પદ સઘળે જોડવું, તે માટે એ ૮ પ્રકૃતિના શેષ ઉત્કૃષ્ટ ૧, - જઘન્ય ૨ અને અજઘન્ય ૩, એ ત્રણ રસબંધને વિષે સાદિ ૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy