SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ પરાવ નું સ્વરૂપ પુદ્દગલ પરાવર્ત્તનું સ્વરૂપ ૨ 3 ४ दव्वे खित्ते काले, भावे चउह दुह बायरो सुहुमो । દોરૂ અનંતુÆર્વાિન-પરિમાળો પુષ્ણરુપટ્ટો દ્દા ન્દ્રે દ્રવ્ય વષયક, વિત્ત ક્ષેત્ર વિષયક, જાહે=કાળ વિષયક, માવે=ભાવ વિષયક, ચઙદુ-ચાર પ્રકારે, T=બે પ્રકારે. વાયરો માદર ૧૨૭ ડુમો સૂક્ષ્મ દોદ-હોય. અક્ષવિનિપરિમાણે અનત ઉત્સર્પિણી અવાણી પ્રમાણ પુન્નરુપટ્ટો=પુદ્ગલપરાવત્ત કા:દ્રવ્ય વિષયક, ક્ષેત્રવિષયક, કાળવિષયક અને ભાવ વિષય±, એમ ચાર પ્રકારે પુદ્ગલપરાવ િમાદર અને સૂક્ષ્મ એ એ બે બેટ્ટે હાય, તે દરેક અનંત ઉત્સાણી અવસાણી પ્રમાણ હેાય છે. u ૮૬ h Jain Education International વિવેચન:-દ્રવ્યથકી પુદ્ગલપરાવત ૧૬ ક્ષેત્ર થકી પુદ્ગલ ધરાવત્ત ર, કાળ થકી પુદ્ગલપરાવત ૩ અને ભાવ થકી પુદ્ગલ પરાવ` ૪, એમ ચાર ભેદે પુદ્ગલપરાય છે. તે વળી દરેક બાદર અને સૂક્ષ્મ એમ એ એ ભેદે હોય એટલે આઠ ભે પુદ્ગલ પરાવત્ત હોય, એ આઠ માંહેનુ એકેક પુદ્ગલપરાવત્ત અનતી ઉત્સર્પિણી ૧ અવસર્પિણી પ્રમાણ હોય ૫૮૬ા ૧ જેમાં સમયે સમયે પ્રાણીઓના શરીર તથા આયુષ્યનાં પ્રમાણાદિકની અપેક્ષાએ વૃદ્ધિ અનુભવાય તે ઉત્સર્પિણી. ૨ જેમાં સમયે સમયે પ્રાણીઓનાં શરીર તથા આયુષ્યનાં પ્રમાણાદિકની અપેક્ષાએ હાનિ અનુભવાય તે અવર્સાપણી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy