SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નામકમનાં અધસ્થાન C વિવેચન: પ્રથમ નામકમનાં અધસ્થાનક કહે છે:-ત્રેવીશ પ્રકૃતિનું પહેલુ મધસ્થાનક ૧, પચીશ પ્રકૃતિનુ ર, છવ્વીશ પ્રકૃતિનું ૩, અઠ્ઠાવીશનુ ૪, આગણત્રીશનુ' પ, દીશનુ ૬, એકત્રીશનું ૭, અને એક પ્રકૃતિનુ અધસ્થાનક આર્ટનું ૮, આઠ નામકનાં અધસ્થાનક હોય, એ તિચ મનુષ્યાક્રિક ગતિપ્રાચેાગ્યપણે કરીને અનેક પ્રકારનાં છે, તે માટે તે રીતે દેખાડીએ છીએ.—ત્યાં તિય ચગતિપ્રાયેાગ્ય બાંધતાં સામાન્યપણે પાંચ અધસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, ૯, ૩૦; તેમાં પણ પદ્મપ્રિય પ્રાયોગ્ય બાંધતાં ત્રણ અધસ્થાનક હાય, તે આ પ્રમાણે-૨૩, ૨૫, ૨૬, તિતિ ૧, તિ ગાયનુપૂર્વી ૨, એકેન્દ્રિય જાતિ ૩, ઔદારિક શરીર ૪, હુડ સસ્થાન ધ, સ્થાવર નાખ ૬, અપર્યાપ્ત નામ ૭, અસ્થિર ૮, અશુભ ૯, દુર્ભગ ૧૦, અનાદેય ૧૧, અયશકીતિ ૧૨, સૂક્ષ્મબાદર માંહેથી એક ૧૩, સાધારણ પ્રત્યેક માંહેથી એક, એવ ૧૪ અને નવ નામ ની ધ્રુવખધી, તે કઇ ? વચતુષ્ક ૪, તેજસ ૫, કાણ ૬, અગુરુલલ્લુ ૭, ઉપઘાત૮ અને નિર્માણ ૯; એવં ૨૩ પ્રકૃતિના સચુદાય એ પહેલુ મધસ્થાન, તે અપર્યાસ એકે પ્રિય પ્રાયેાગ્ય માંત્રતા તિય ચ કે મનુષ્ય મિથ્યાદષ્ટિને જાણવું ઇહાં ભાંગા ૪ ઉપજે તે આ પ્રમાણે-સૂક્ષ્મપણુ સાધારણ સહિત ૧, સૂક્ષ્મપણું પ્રત્યેક સહિત ૨, માદપણું સાધારણ હિત ૩, આપણું પ્રત્યેક સહિત ૪, એ ત્રેવીશ માંહે પરાઘાત અને ઉચ્છ્વાસ ભેળવ્યે પચીશનુ અધસ્થાનક પર્યાપ્ત એકેદ્રિય પ્રાચેાગ્ય મિશ્ચાદષ્ટિ તિર્યંચ મનુષ્ય તથા દેવતા મધે ઇહાં અપર્યાપ્તને હામે પર્યાપ્ત નામ કહેવુ' અને સ્થિર અસ્થિર માંહેથી એક, શુભ અશુભ માંહેથી એક અને યશ અયશ માંહેથી એક માંધે, ઇહાં ભાંગા ૨૦ ઉપજે, તે આ પ્રમાણેમાદર પર્યાસ પ્રત્યેકપણું' માંધતાં સ્થિર અસ્થિરે એ ભાંગા, શુભ અશુભે ચાર, અને યશ અયશે આઠ ભાંગા થાય, એમ પર્યંત બાદર સાધારણપણું બાંધતાં સ્થિર અસ્થિરે ર, તે શુભ અશુભે ૪ ભાંગા થાય, ત્યાં સાધારણ સાથે યશકીત્તિ ન બંધાય અયરાજ હેાય તે માટે; એમ પર્યાપ્ત સૂક્ષ્મ પ્રત્યેકના ચાર ભાંગા, વળી પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ સાથે ચાર ભાંગા, એમ સર્વ સખ્યાએ પચીશને અધે ૨૦ ભાંગા ઉપજે, તેમાં દેવતા આંધે Jain Education International For Private & Personal Use Only ૨૦૩ www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy