SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શતકનામા પંચમ કેમગ્રંથ સાડાબાર, રક્ત વર્ણ તથા કષાય સની પન્નર, નીલવર્ણ તથા કટુકસની સાડાસત્તર અને કૃષ્ણવર્ણ તથા તિક્તની વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય. ૫ ૨૯૫ २ ૬ ૧ ૧ दस सुहविहगइउच्चे, सुरदुग थिरछक्क परिसरइहा से | ર मिच्छे शत्तरि मणुदुग, इत्थीसाएसु पन्नरस ||३०|| મિછે મિઆવે સત્ત સિત્તેર્ કેડાકોડી સાગ રોપમ =ઢા કેહાકડી સાગરોપમ સુવિદ્યા=શુવિહાયાગિત રોઉચ્ચગેાત્રને વિષે સુરતુ દેવતક સ્થિર છા=સ્થિષક જુનિ=પુરૂષવેદ રાત્રે=તિને હનીયને અને હાસ્યમાહનીય વિષે મનુરુપ થીસાસુ=મનુષ્યદ્ગિક, સ્ત્રીવેદ અને સાતા વેદનીચને વિષે પન્નાલ=૫દર કાડાકોડી સાગરોપમ અર્થ:--શુવિહાયાતિ અને ઉચ્ચગેાત્રને વિષે તથા સુરદ્ધિક, સ્થિષક, પુરૂષવેદ, રતિમાહનીય અને હાસ્યમેહનીયને વિષે દશ કેડાકોડી સાગરોપમ હોય; મિથ્યાત્વને વિષે સિત્તેર કોડાકોડી સાગરોપમ હાય અને મનુષ્યદ્ગિક, સ્ત્રીવેદ અને સાતાવેદનીયને વિષે દર્ કાકોડી સાગરોપમ હાય !! ૩૦ ૫ વિવેચન:શુભવિહાયાગતિ ૧, ઉÅર્ગાત્ર૨, દેવગતિ ૭. દેવાનુપૂથ્વી ૪, સ્થિનામ ૧, શુભનામ ૨, સુલગનામ ૩, સુસ્વરનામ ૪, આદેયનામ ૫ અને ચક્ષુ નામ ૬, એ સ્થિર * જો કે વ, ગંધ, રસ અને સ્પર્શે એ વચતુષ્કને તેના ભેદ વિનાજ બંધમાં ગ્રહણ કરેલ છે અંતે કમ પ્રકૃતિ વગેરેમાં તેની વીશ કાડાકાડી સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તોપણ વીંદે ચતુષ્કના વીશ ભેદની જૂદી જૂદી સ્થિતિ પ`ચસંગ્રહમાં કહેલી છે તે અનુસારે અહીં પણ કહેવામાં આવી છે. બંધને આશ્રયીને તે વચતુષ્કજ લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy