SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સંતતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ - વિવેચનઃ—નામકર્મના બંધસ્થાનક આઠ, ઉદયસ્થાનક આર અને સત્તાસ્થાનક બાર છે. પ્રકૃતિનાં સ્થાનક તે ઘ એટલે સામાન્યપણે અને આદેશ તે વિશેષપણે–અમુક બંધ સ્થાનક બાંધતાં એટલાં સત્તાસ્થાનક હોય, એમ પરસ્પર સંવેધ તે આદેશ કહીએ, તે આદેશ-વિશેષે કરીને જ્યાં જેટલાં સંભવે ત્યાં તે પ્લાં મિત્ કહેવાં, કર સામાન્યથી બંધ, ઉદય અને સત્તાને સંધિ, नवपणगोदयसंता, तेवीसे पन्नवीस छब्बीसे । अट्ट चउरटुवीसे, नव सगिगुणतीस तीसंनि ॥३३॥ TUT=નવ અને પાંચ. | ચાર સત્તાસ્થાન સંતાઉદય અને સત્તા | ગર્વ અરૂાવીશના બંધ સ્થાનક, સ્થાનકે. રથી વીશના બંધ સ્થાનકે નવલા નવ ઉદય અને સાત તન્નrs a-પચીસ અને | સત્તાસ્થાન, છવીશના બંધસ્થાનકે, | Todadવિઓગણત્રીસ Ess=આઠ ઉદય અને ! અને ત્રીસ પ્રકૃતિના બધે.. અર્થ:--વીશ, પચીશ અને કવીશના બંધે નવ નવ ઉદય સ્થાન અને પાંચ પાંચ સત્તાસ્થાન હાય, અઠ્ઠાવીશના બંધસ્થાનકે આઠ ઉદયસ્થાન અને ચાર સત્તાસ્થાન હય, ઓગણત્રીશ અને ત્રીશના બધે નવ ઉદયસ્થાન અને સાત સત્તાસ્થાન હોય, ૩૩ વિન:–ત્યાં પ્રથમ સામાન્યપણે બંધ, ઉદય અને સત્તાને સવેધ કહે છે–વીશના બંધસ્થાનકને વિષે, પચીશના બંધ સ્થાનકને વિષે અને ઇવીશના બંધ સ્થાનકને વિષે નવ ઉદયસ્થાનક - અને પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં વીશને બંધ તે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હેય તેના બંધક એકેદ્રિય, બેઇદ્રિય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy