SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ રસબંધના સ્વામી, तसवन्नतेअचउमणु-खगइदुगपणिदिसासपरघुच्चं। संघयणागिइनपुथी,सुभगिअरतिमिच्छचउगइआ।७३। તસત્રય =વસ ચતુષ્ક, વ- | ચિત્રિછ સંઘયણ, છ ચતુષ્ક અને તૈજસ ચતુષ્ક, | અણુવાદ દુરામનુષ્યદ્ધિક, ખગ- નgી=નપુંસક વેદ, સ્ત્રીવેદ, તિદ્રિક, સુમનિમતિ=સુભગત્રિક, દુર્ભforવિ રણ પુષ્ય પરચું- | ગત્રિકને દ્રિય જાતિ, ઉસનામ, પરા- | નિઝ મિથ્યાદષ્ટિ ઘાત નામ અને ઉચ્ચગોત્રને | જાત્રા ચારે ગતિવાળા, અર્થ -ત્ર ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, તેજસ ચતુષ્ક, મનુષ્યદ્વિક, ખગતિદ્ધિક, પચંદ્રિય જાતિ, ઉચ્છવાસ નામ, પરાઘાત નામ, ઉચ્ચગેત્ર, છ સંઘયણ, છ સંસ્થાન, નપુંસક વેદ, સ્ત્રીવેદ, સુભગત્રિક દુર્ભગત્રિક [૪૦ પ્રકૃતિ] ને ચારે ગતિવાળા મિથ્યાદૃષ્ટિ છે જઘન્ય રસે બાંધે છે ૭૩ વિવેચન –વસ ૧, બાદર ૨, પર્યાપ્ત ૩, પ્રત્યેક ૪, એ ત્ર ચતુષ્ક 8, વર્ણચતુષ્ક ૮, તિજસ ૧, કાર્માણ ૨, અગુરુલધુ સુધીના સ્થિતિબંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અયશ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્ત મંદ રસે બાંધે. તે પછી વીશ કેડાછેડી સુધી સ્થિતિબંધના અધ્યવસાયે કેવળ અસ્થિર, અશુભ અને અયશજ બાંધે પણ તે મંદ રસે ન બાંધે, આ છ પ્રકૃતિમાં ત્રણ શુભ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ છેડાછેડીની અને ત્રણ અશુભ પ્રકૃતિની વિશ કોડાકડી સાગરોપમની છે. પ્રમત્તથી આગળ એ છ માંહેલી ત્રણ શુભ પ્રકૃતિ જ બંધાય, એ બાબત સાતાના બંધની પેઠે પૂર્વોક્ત રીતે વિચારી લેવી. [આને અર્થ એ થાય છે કે કેટલીક પ્રતિપક્ષ પ્રવૃતિઓને પરાવર્તમાન મધ્યમ પરિણામે જ મંદ રસ -બંધાય છે, પણ અવસ્થિત પરિણામે નહિ ]-જુઓ આ ગાથાની ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy