SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મના બંધસ્થાને ભાંગા, ૨૩૭ ૮ પૂર્વલી પેરે જાણવા, અપ્રમત્ત અપૂર્વકરણી પણ બાંધે ત્યાં ભાગ ૧, તદંતભૂત જાણ, તથા ૨૮ માંહે આહાકદ્ધિક ભેળવીએ ત્યારે ૩૦નું બંધસ્થાનક થાય તે દેવગતિપ્રાયોગ્ય અપ્રમત્ત અને અપૂર્વકરણવાળે મનુષ્યજ બાંધે, તે સ્થિર શુભ યશજ બાંધે અસ્થિર અશુભ અયશ ન બાંધે, તે માટે ત્યાં ભાંગો ૧ જ હોય, તથા એ ૩૦ માંહે વળી જિનનામ ભેળવીએ ત્યારે ૩૧નું બંધ સ્થાનક થાય તે દેવપ્રાયોગ્ય અપ્રમત્ત અને અપૂર્વકરણવાળે મનુષ્યજ બાંધે, છતાં પણ સર્વ શુભ પ્રકૃતિનો જ બંધ છે તે માટે એકજ ભાંગે હેય. સર્વ મળીને દેવગતિપ્રાયોગ્ય ચારે બંધસ્થાનકે થઈને ૧૮ ભાંગા થાય. હવે જાતિ પ્રાણ બાંધતાં એકજ ૨૮નું બંધસ્થાનક હેય. નરકહિક ૨, પચંદ્રિયજાતિ ૩, વયિદ્ધિક ૫, હું સ્થાન ૬, પરાઘાત ૭, ઉચ્છવાસ ૮, અશુભ વિહાયોગતિ ૯, રસ ૧૦, બાદર ૧૧, પર્યાપ્ત ૧૨, પ્રત્યેક ૧૩, અસ્થિર ૧૪, અશુભ ૧૫, દુભગ ૧૬, દુ:સ્વર ૧૭. અનાદેય ૧૮, યશ ૧૯, નવ નામકર્મની ઘવબંધી ૨૮, એ. અઠ્ઠાવીશનું બંધસ્થાનક પંચંદ્રિય તિર્યંચ મનુષ્ય મિથ્યાત્વી બાંધે, ઈહાં સર્વ અશુભ જ બાંધે તે માટે ભાંગો એકજ હોય. હવે દેવગતિ પ્રાયોગ્ય બંધાવ્યુ છેદ પામ્ય અપૂર્વકરણને સાતે ભાંગે અનિવૃત્તિબાદરે અને સૂક્ષ્મપરાયે મનુષ્ય એક યશકીતિ નામકર્મજ બાંધે, ત્યાં પણ એક ભાગ હોય છે ૨૬ ૨૮ બંધસ્થાને ભાંગા ૨૩ ૨૫ ૨૬ ૨૮ चउपणवीसा सोलस, नव बाणउईसया य अडयाला। ૩૦ ૩૫ - ૩ - રાજા एयालुत्तर छाया-लसया इक्किक्क बंधविही ॥२७॥ agu -ચાર, પચીશ, | અરવાહી=અડતાલીશ (૯૨૪૮) નવસોળ, નવ एयालुत्तर छायालसया-४६४१ સાફરૂ=બાણુશે. સિ=એક, એક. =અને સંવવિદ્ય બંધનાપ્રકાર, ભાંગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy