SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ આ ક્ષપક શ્રેણિક ૪૦૩ વિવેચન –હવે હાં વળી મતાન્તર છે તે કહે છે -ત્રીજી આનુપૂવી તે મનુષ્યાનુપૂવ તેણે સહિત પૂર્વોક્ત બાર પ્રકૃતિ એટલે એ સર્વ મળી ૧૩ પ્રકૃતિ ભવસિદ્ધિક-તભવભુતિગામી અયોગિને ચરમ સમયે ઉત્કૃષ્ટપણે સત્તા કેમ હોય અને જઘન્ય થકી તીર્થકર નામ વિના બાર હોય છે ૮૬ છે मणुअगइसहगयाओ, भवखित्तविवागजिअविवागाओ। 'वेअणिअन्नयरुच्चं चरम'समयंमि खीअति ॥ ८७॥ મgargarmો મનુષ્યગતિ વેચવાયનાથ =એક વેદનીય, સાથે ઉદય છે જેને એવી ૩ ઉચ્ચ નેત્ર છે, અવવિવિવા=ભવવિપાકી, જામસમર્થમિ છેલ્લા સમયે. ક્ષેત્રવિપાકી | ચિરમ વિશિ=ચરમ સમયે ભવ્ય સિદ્ધિકની જિગવિવો જીવવિપાકી. . * | વીવંતિ-ક્ષય પામે છે. અર્થ મનુષ્યગતિ સાથે ઉદય છે જેને એવી અગ્યાર પ્રકૃતિ તે-ભવવિપાકી (મનુષ્યાય) ક્ષેત્રવિપાકી (મનુષ્યાપૂવ્હી) - અને જીવવિપાકી (નામકર્મની નવ) પ્રકૃતિએ તથા એક વેદનીય અને ઉચ્ચગે ભવ્ય સિદ્ધિકને કેટલા સમયે ક્ષય પામે છે. વિજન:-તે એમ શા માટે કહે છે તેને હેતુ કહે છેમનુષ્યગતિ સાથે જ જેને ઉદય છે તે મનુષ્યગતિ સહગતા ૧૧ પ્રકૃતિ છે, તે આ પ્રમાણે–ભવવિપાકી તે મનુષ્યાયુ: ૧, ક્ષેત્ર વિપાકી તે મનુષ્યાનુપૂથ્વી ર અને જીવવિપાકી તે નામકર્મની નવ પૂર્વે કહી તે એવ" ૧૧, બે માંહેલુ અનેરૂ એક વેદનીય ૧૨ અને ઉચ્ચગેત્ર ૧૩, ઉત્કૃષ્ટ પદે એ ૧૩ પ્રકૃતિ અને જઘન્ય તીર્થકર નામ વિના ૧૨ પ્રકૃતિ ચરમ સમયે ક્ષય જાય, બહ + અકિચર ઈતિ પાઠાન્તરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy