SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ મેહનીયનાં બંધાદિ સ્થાને મેહનીય કર્મનાં ૧૦ બંધસ્થાન. बावीस इकबीसा, सत्तरसं तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं, बंधटाणागि मोहस्स ॥१२॥ ચાવીસ-બાવીસ પ્રકૃતિનું. ઘર તિજ ટુi-ચાર, ત્રણ, સ=એકવીશ પ્રકૃતિનું ! બે, [ અને] સત્તર-સત્તર પ્રકૃતિનું. એક પ્રકૃતિનું. તેરસે તેરે પ્રકૃતિનું નિશ્ચયે, વંધr=બંધસ્થાને નવ પંચ=નવ, પાંચ, મોક્ષ મેહનીય કર્મનાં. અર્થ:-બાવીશ, એકવીશ, સત્તર તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિનાં (એમ દશ) બંધસ્થાનકે મોહનીય કર્મનાં હોય છે ૧૨ u વિવેચન –હવે મોહનીય કર્મના બંધોદયસત્તા સંવે ભાંગ કહે છે. ત્યાં પ્રથમ મોહનીયનાં બંધસ્થાનક કહે છે. ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૪, ૫, ૪, ૩, ૨, ૧, એ દશ બંધ સ્થાનક છે. મેહનીથની સર્વ પ્રકૃતિ ૨૮ છે, તેમાં સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે બંધે આવે નહીં, ન જ રૂમના વં રૂતિ વરનાર તથા ત્રણ વેદ માંહેથી એક કાળે એકજ વેદને બંધ હોય, અને હાસ્ય રતિ ૧, અરતિ શેકે ૨; એ બે યુગલ માંહેથી ૬ એક કાળે એકજ યુગલ બંધાય, એટલે ૨૮ માંહેથી છ ઓછી કર્યો ઉત્કૃષ્ટપણે બાવીશનું બંધાસ્થાનક તે મિથ્યાત્વ ગુણઠાણે હેય ૧, તે પછી મિથ્યાત્વનો બંધ ટળે સાસ્વાદને એકવીશને બંધ હોય; અહી નપુસકેદન બંધ ન હોય, પણ તેને ઠેકાણે સ્ત્રીવિદ તથા પુરૂષદ ગણીએ ૨, આગળ મિશ્ર અને અવિરતે અને તાનુબંધી ૪ ને બંધ ટયે સત્તરનું બંધસ્થાનક ૩, તે પછી દેશવિરતિએ અપ્રત્યાખ્યાની ચારને બંધ ટળે તેરનું બંધસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy