SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રકૃતિઓના સ્થિતિષ્કન્ધ ૩૯ અકષાયીને તે વેચની સ્થિતિ એ સમયની જ હોય તે માટે તે વિના ] સકયાયીને વેદનીયની સ્થિતિ જઘન્યથી માર્ મુહૂર્તનો હોય, નામક અને ગાત્રકની આડ આઠ મુહૂત્તની જવન્ય સ્થિતિ હોય, અને શેષ પાંચ કર્મોની જવસ્થિતિ અંતર્મુહૂની હોય. ૨૭. × પહેલે સમયે બધાય, બીજે સમયે વૈદાય સમે ત્રીજે સમયે નાશ પામે. ૧ અન્ય સ્થળે [ ઉત્તરાધ્યયનમાં ] અન્તમુદૂની પણ કહી છે. ૨ અી કને બાધાકાળ [ અનુધ્યકાળ ] ઉત્તર પ્રકૃતિતને આાચીને જ આગળ કહેવામાં આાવશે; તેથી તેતે અનુસારે મૂળ કૃતિના અબાધાડાળ પશુ લેવે.—એટલે–જ્ઞાનાવરણ, દનાવરણ, વેદનીય અને અંતરાય કમ ના ત્રણુ તુજાર વ, મે'દુનીયને! સાત હજાર વર્ષ, નામ તથા ગોત્ર કર્મને: એ હમ્બર વ અને આયુષ્ય કર્મના અંતર્મુદ્દત તથા પૂર્વટાડીને ત્રીો ભાગ. સ્થિતિમાંથી આવાકાળ બાદ કરતાં શેષ રહે તે નિષેકકળ [ભેગ્નકાળ ] જાણો. ખાધાકાળ એટલે દલિકની રચના વિનાશ કાળે . જે સમયે જેટલી સ્થિતિવાળું જે ક આત્મા બાંધે છે અને તેના ભાગમાં જેટલી કવાએ! આવે છે તે વણાએ તેટલે કાળ નિયત ફળ આપી શકે તેટલા માટે તેની રચના કરે છે. શરૂઆતના કેટલાક સ્થાનકમાં તે રચના કરતા નથી, તેને જ ખાવાકાળ કહેવામાં આવે છે. અબાધાકાળ પછીના પ્રથમ સ્થાનકમાં વધારે, બીજામાં એછા, ત્રીજામાં સ્કાળ એમ સ્થિતિ ધના ચરમ સમય પંત દલિક ગોઠવે છે, તેને નિપેક્ષ કહે છે. ક્રમશઃ ભાગવવા માટે કરેલી દિલચના તે નિષેક અબાધાકાળને એવા નિયમ છે કે—જત્રન્ય સ્થિતિબંધે અંતને અબાધાકાળ. સમયાધિક જવન્ય સ્થિતિબંધથી માંડી યાવત્ પાપમના અસંખ્યાત ભાગ બંધ સુધી એક સભાવિક અંતર્મુદ્દત બાધાકાળ પાપમત અસખ્ય ભાગાધિક બંધથી આરંભી ખીજો પચેપમના અસંખ્યાતમે ભાગ પુરૂં થાય ત્યાં સુધી એ સમયાધિક અંતર્મુદૂત્ત'ના અબાધા કાળ પડે. એમ પછ્યાપમના અસખ્યાતમા ભાગાધિક સમયસમયના અબાધા કાળ વધારતાં પૂર્ણ કાડાાડી સાગરાપમના મધે સે। વરસના અબાધા કાળ હેાય એટલે તેટલા વખતના જેટલા સમયેા થાય તેટલા સ્થાનકમાં દલિક રચના ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy