SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ સપ્તતિકાનામા પઠકમથ . જs=ચાર ભાંગા | बत्तीसुत्तर छायालसयाજાવીસ-પચ્ચીશ. ૪૬૩૨, પોસ્ટરળ, મછરસ મિથ્યાત્વ ગુણ નવ-નવ, સ્થાનના, રાત્રિાસથાય વાજા-૯ર૪૦ | વંઘવી બંધના ભાંગા અર્થ:–મિથ્યાત્વ ગુણસ્થાને ર૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ ના અંધસ્થાનકને વિષે અનુક્રમે ચાર, પચીશ, સોળ, નવ, બાણશે ચાળીશ અને તાળીશ બત્રીશ બંધના ભાંગ હોય છે ૬૦ | વિવેત્તર –હવે મિથ્યાત્વ ગુણઠાણાના જે વીશ આદિ દઇને બંધસ્થાનક છે તેને વિષે કેટલા કેટલા બંધના ભાંગા ઉપજે તે પ્રરૂપવાને આ ભાષ્યની ગાથાને ભાવાર્થ કહે છે ‘વીશને બંધસ્થાનકે ૪ ભાંગ હોય, પચ્ચીશને બંધ. સ્થાનકે રપ ભાંગા ઉપજે, વીશને બંધ સ્થાનકે ૧૬ ભાંગા. ઉપજે, અઠ્ઠાવીશને બંધસ્થાનકે ૯ ભાંગા ઉપજે, ગણત્રીશને બધસ્થાનકે બાણશે ચાલીશ (૯૨૪૦) ભાંગા ઉપજે, ત્રીશને. બંધસ્થાનકે બેંતાલીશશે અને બત્રીશ (૪૬૩૨) ભાંગ હોય, એમ મિથ્યાત્વ ગુણઠાણે છ બધસ્થાનકે થઇને તેર હજાર નવશે. છવીશ (૧૩૯ર૬) ભાંગા હોય, એની ભાવના પૂર્વે કહી છે તે. પ્રમાણે જાણવી છે ૬o | ૨૪ સાસ્વાદને બંધ ભગા. अg सया चउसट्ठी बत्तीससयाई सासणे भेआ । अट्ठावीसाईसुं, सव्वाणऽहिगछन्नउई ॥ ६१ ॥ ૬૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy