SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શતકેનામાં પંચમ કમ ગ્રંથ.. કુચ્છા ૧૧, મિચ્છાવમાહનીય ૧૬, સાળ કષાય ૨૮, પાંચ જ્ઞાનાવર્ણ ૩૩, નવ દ નાવ ૪ર અને પાંચ અંતરાય ૪૭; એ સુડતાલીશ ધ્રુવયંધી પ્રવૃતિ જાણવી. એમાં જે ગુણઠાણા લગે જેને અધ કહ્યો છે, ત્યાં લગે તે અવશ્ય અંધાય છે તે માટે એ ધ્રુવબધી કહેવાય છે. પહેલે ગુણઠાણે મિથ્યાત્વના અંધ, થીદ્ધીત્રિક અને અનંતાનુબંધી ૪ કષાય, એ સાતને બીજા ગુણઠાણા સુધી ધ્રુવઅધ, અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને! ચોથા ગુણઠાણા સુધી ધ્રુવઅધ, પ્રત્યાખ્યાનીય ૪ કષાયને પાંચમા ગુણઠાણા લગે ધ્રુષ્ણ ધ બે નિદ્રાના આઠમાના પહેલા ભાગ લગે ધ્રુષ્ણવ, વર્ણાદ્રિ ૪, તેજસ્ ૧, કા`ણુ ૧, અગુરુલઘુ ૧, નિર્માણ ૧ અને ઉપઘાત ૧, એ નવ પ્રકૃતિ આઠમાના છઠ્ઠા ભાગ લગે ધ્રુવમ ધી, ભ્ચ, કુચ્છા એ એ આઠમાના અંત લગે ધ્રુવ ધી, સ ંજવલન ક્રોધને નવમાના બીજા ભાગ લગે ધ્રુવમધ, સવાન માનને ત્રીજા ભાગ લગે, સજ્જની માચાના ચોથા ભાગ લગે અને સંજવલન લેાભના પાંચમા ભાગ લગે ધ્રુવ ધ, જ્ઞાનાવરણીય પ, દનાવણીય ૪, અંતરાય ૫, એ ૧૪ ને દશમા ગુણઠણ! લગે ધ્રુવબંધ છે. ! રા અશ્રુવબધી ૭૩ પ્રકૃતિ. तणुवंगागिइसंघयण, जाइगरखइपुव्विजिणुसा सं; ૩ખોલાય વરઘા, તસવીતા ગોવાળઅં ॥ ૩ ॥ તજીત્રણ શરી -ઔદારિક, વૈક્રિય, આહારક. હવ=ત્રણ અંગોપાંગ. જ્ઞાન=આકૃતિ-સસ્થાન છે. રથયા=૭ સુણ ના=પાંચ જાતિ ગર્-ચાર ગતિ સત્ત્વ=વિહાયાગતિ એ પુત્રિસાર આનુપૂર્વી Jain Education International ઝળ=જિન નામકમ સાણં=ધાસાીસ નામક ૩નો ઉદ્યોત નામમ બચ=આપ નામકેમ પથ-પરાઘાત નામકમ તસવીસા-સવીશક શૌય=એ ગાત્ર ક વળિયં=એ વેદનીય ક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy