SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ વસ્થાન-ગુણસ્થાને મૂળ પ્રકૃતિ સંવેધ વાસુ-જીવસ્થાનને વિષે. | =બે મિત્રએક [પર્યાપ્તા સંશિ | હોય છે. પંચંદ્રિય જીવસ્થાનને વિષે. વઢિળો કેવળીને. પંચ મંજા પાંચ ભાંગા, ઉર્થ –(પ્રથમના) તેર જીવસ્થાનોને વિષે સાત બંધ, આઠનો ઉદય. આઠની સત્તા અને આઠનો બંધ, આઠનો ઉદય. આઠની સત્તા હોય. એક (પર્યાપ્તા સંશિપચંદ્રિય) જીવસ્થાનને વિષે પાંચ ભાંગ હોય અને કેવળીને બે ભાગ હેય. ૪ વિવર:–હવે એ ૭ ભાગ ચદ કવરથાનને વિષે કહે છે સંગીપર્યા તો વજીને શેષ તેર જીવસ્થાનકને વિષે બે બે ભાંગા હોય, તે આ પ્રમાણે વિધબંધ, આઠનો ઉદય અને આઠની સત્તાઃ એ ભાંગો આયુર્બધ કાળી વિના સદાય હોય અને આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા; એ ભાંગો આયુબંધકાળે અંતર્મહત્ત લગે હેાય, એક સંશી પર્યાપ્તાને વિષે પહેલા પાંચ ભાંગ હોય, ત્યાં આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા, એ ભાંગો આયુબંધકાળે હેય ૧ સાતનો બંધ આઠનો ઉદય અને આઠની સત્તા; એ ભાંગો આયુબંધકાળ વિના શ્રેષકાળ હોય ૨, છનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા; એ સૂમસંપાયે હેય ૩. એકનો બંધ સાતનો ઉદય અને આઠની સત્તા, એ ઉપશાતમોહે હોય ૪, એકનો બંધ સાતનો ઉદય અને સાતની સત્તા; એ ભાંગો ક્ષીણમોહે હોય પ, તથા છેલ્લા બે ભાંગા કેવળીને હેય; તે આ પ્રમાણે-એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા; એ ભાંગો સોગિ કેવળીને હેય ૧, તથા બંધને અભાવે ચારનો ઉદય અને ચારની સત્તા; એ ભાંગો અગિ કેવળીને હોય ૨, ઈહાં સંજ્ઞાથકી કેવળ જૂદો કહ્યો તે કેવળી મન રહિત માટે સંજ્ઞી નહિ તેમ અસંજ્ઞી પણ નહિ એટલે નોસંસી–અસંગી કહીએ તે માટે : કેવળીને દ્રવ્યમાન હોય પણ ભાવમન ન હોય, તે ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy