SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરાઞ શ્રેણિ. ૩૮૩ આલિકા અને સમય ન્યુન એ આલિકાનું બાંધેલ ઉપરની સ્થિતિનું લેક વને બાકીનુ સર્વ ઉપરાંત હાય. તે પછી પ્રથમ સ્થિતિગત એક આવ. લિકાને સ્તિથ્યુકસ ક્રમવડે સજ્વલન માયામાં નાંખે અને સમયન્યૂન એ આવલિકાનું આવેલ લિક. પૃથ્વવેદ ઉપરામાવવા વખતે કડેલ પ્રકારે ઉપમાવે અને સંૐનાવે. તે પછી સમયન્યૂન એ આવલિકા પ્રમાણ કાળે સજ્વલન માન ઉપરાંત થાય. તે ઉપશાંત થયે તે ૨૨ પ્રકૃતિ ઉપશાંત હોય. જ્યારે સજ્વલન માનતાં બંધ, ઉદય અને ઉદીરણાને વ્યવચ્છેદ થાય તે પછી તરતના સમયથી માંડીને સનમાયાની બીજી સ્થિતિમાંથી દૃલિકને આકર્ષી તે પૂર્વક્તિ પ્રકારે પ્રશ્ન સ્થિતિ કરે અને વેદે. વળી તે સમયથી માંડીને ત્રણે માયાને સનકાળે ઉપશમાવવા માંડે, સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમયન્યૂન ત્રણ આવલિકા શેષ રહ્યુ છતે અપ્રત્યાખ્યાન અને પ્રત્યા ખ્યાન માયાનું દલિક સલકન માયામાં ન નાંખે પરંતુ સ ંજ્વલન લાભમાં નાંખે. એ આવલિકા શેષ રહું ત્યારે તો આગાલ ન હોય પરંતુ એકલી ઉદીરણા હાય. આલિકા રોય ઘે છતે સંજ્વલન માયાના બંધ, ઉદય અને ઉદીરણાને વ્યવદ થાય અને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન માયા ઉપશાંત હાય. તે ઉપશાંત થયે ૨૪ પ્રકૃતિ ઉપશાંત હાય. તે સમયે સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિગત એક આલિકા અને સમયન્યૂન એ આલિકાએ બાંધેલ દ્વિતીય સ્થિતિગત દલિક વર્લ્ડને ખાકાનુ સર્વ ઉપશાંત હાય. તે પછી તે પ્રથમ સ્થિતિગત એક આવલિકાને સ્તમુક સ’ક્રમણ વડે સંજવલન લાભમાં સક્રમાવે અને સમય ન્યૂન આવલિકાર્દિકે આવેલ દલિકને પુરૂષવેદ ઉપશમાવવા વખતે કહેલ પ્રકારે ઉપશમાવે અને સંક્રમાવે. તે પછી સમયન્યૂન એ આવલિકા પ્રમાણ કાળે સજ્વલન માયા ઉપશાંત થાય, તે ઉપશાંત થયે ૨૫ પ્રકૃતિ ઉપશાંત હાય, વળી ત્યારે સજ્વલન માયાના બંધ, ઉદ્દય અને ઉદીરણાને વ્યવસ્થેદ થાય તે પછી તરતના સમયથી માંડીને સંજવલન લેાભની ખીજી સ્થિતિમાંથી દલિક આકર્ષીને લાભવેદકાહા (લાભ વેદવાને કાળ). ના ૩ ભાગ પ્રમાણ પ્રથમ સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે કરે અને વેદે. તે પ્રથમ ત્રિભાગ (ૐ) તું નામ અશ્વકકરાહા અને બીજા વિભાગનું નામ કિટ્ટીકરણાહા.. અહીં અશ્વકણુ કરણાદા નામે પ્રથમ ત્રિભાગે વા જીવ પૂર્વ સ્પર્ધક થકી દલિક લઈને અપૂર્વ સ્પર્ધા કરે. હવે એ સ્પષ્ટક શું ? તે કહે છે—મહીં અનંતાનંત પરમાણુએ નિષ્પન્ન ધાને જીવ કપણે ગ્રહણ કરે છે, તેમાં એક એક કધમાં જે સર્વથી જઘન્ય રસ (પરમાણુને “પણુ રસ ) કેવળાની બુદ્ધિ વડે એદાતા સર્વ જીવ થકી અનંતગુણુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy