SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ રસમધના સ્વામી. . વિધેવન:-પાંચ અંતરાય પ, પાંચ જ્ઞાનાવરણ ૧૦, ચાર દર્શન નાવરણ ૧૪, એ ચઉદ પ્રકૃતિના મંદ રસ સૂમ સંપાયને ચરિમ સમયે વર્તત બાંધે. સૂક્ષ્મત્રિક ૩; વિકલત્રિક ૬; ચાર આયુ ૧૦, અને દેવદ્ધિક નરકદ્ધિક વૈક્રિયદ્ધિક એ વૈક્રિયષર્ક ૧૬, એ સેળ પ્રકૃતિનો જઘન્ય રસ મનુષ્ય તિર્યંચ બાંધે. દેવ નારકી એ માંહેલી ૧૪ તો ભવપ્રત્યયેજ ન બાંધે, નરાયુ તિર્યંચાયુ જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસનું હોય તે તે દેવ અને નારકી જઘન્ય સ્થિતિવાળા માંહે ન ઉપજે માટે નજ બાંધે, ઉદ્યોતનામ ૧, દારિકદ્ધિક ૩, એ ત્રણ પ્રકૃતિ દેવતા નારકી ઉત્કૃષ્ટ સંકલેશવતી મંદ સે બાંધે, તે દેવતા સનતકુમારાદિથી સહસ્ત્રારાંત, જાણવા, તિર્યંચ મનુષ્ય તો એવા સકલેશપતી નરક યોગ્ય જ બાંધે, 1 ૭૧ तिरिदुगनिअंतमतमा, जिणमविरयनिरयविणिगथावरयं आसुहमायव सम्मो, व सायथिरसुभजसा सिअरा॥७२॥ સિરિતૃનિ તિર્યચદ્ધિક અને | સ્થાવર નામકર્મને, નીચ ગોત્રને આમલ્સૌધર્મ અને ઈશાન તમતમતમસ્તમપ્રભા દેવલેક સુધીના દેવતાઓ. નારકના જીવો સાચા આપ નામકર્મને, વિજિન નામકર્મને સો ર=સમ્યગ્દષ્ટિ અથવા મિવિશ્વ અવિરત સમ્યગદષ્ટિ ધ્યાષ્ટિ, મનુષ્ય, સચિવુમના=સાતા વેદની. • બ્રિવિ=નારકી વિના બાકી-| ય, સ્થિરનામ, શુભ નામ ના ત્રણ ગતિવાળા , અને યશ નામને, પુનરાવર્થ-એકેન્દ્રિય જાતિ અને હિમા–તેની પ્રતિપક્ષી સહિત ૧ માત્ર ઔદારિક અંગોપાંગ નામકર્મને જ સનકુમારાદિ દેવો ઉછ સંકલેશે વર્તતા જઘન્ય રસથી બાંધે છે. બીજી બે પ્રકૃતિને તે સામાન્યતઃ દેવો અને નારકા જઘન્ય રસથી બાંધે એ વિશેષ જાણવું. જુઓ : કર્મગ્રંથ ટીકા મા. ૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy