SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપસંહાર ૪૦૫ રહિત-ગ તો શરીરને હેય તે શરીર જ ત્યાં નથી તે માટે, તેના સરખુ સંસાર માં કાંઈ નથી કે જેની ઉપમા દઇએ તે માટે નિરૂપમ, તે પણ સ્વભાવ જ-સહજનું છે, પણ સાંસારિક સુખની પરે કૃત્રિમ નહીં એવું, અનિધન છે જેનો છેડો નથી - એવું, રાગદ્વેષાદિક જે સુખના બાધક છે તેનો સર્વથા હ્ય થવા થકી અવ્યાબાધ અને પ્રખ્ય રત્ન જે જ્ઞાન દર્શન ચારિત્ર તેના આરાધનનું સાર-ફળભૂત એવું સિદ્ધિસુખ તે પ્રત્યે તે સિદ્ધ ભગવંત અનુભવે છે. મા ૮૮ છે ઉપસંહાર સુદ્દિામ-નિકા-માથ-ફરવામંા દિવાવાળો સરથા મજુરકિરવા, વંધોસંતવમi ૮૧ દુમિ -દુ:ખે જ શાકાય ! છે જેને વિષે એવા એવા, દ્રષ્ટિવાદ સૂત્રથકી નિરાકર્મબુદ્ધિને માન્ય છે સ્થા=વિશેષ અર્થે. પ્રમચયથાસ્થિત અર્થવાળા અશુદિg=જાણવા. -આનંદકારી. | વસંતરામi=બંધ, ઉદય ર૬મંદિરા હુ ભાંગા અને સત્તા કર્મના. અર્થ:-દુ:ખે જાણી શકાય એવા, સૂમબુદ્ધિને ગમ્ય, યથાસ્થિત અર્થવાળા. આનંદકારી અને બહુ ભાગ છે જેને વિષે - એવા દ્રષ્ટિવાદ સૂત્ર થકી બંધ, ઉદય અને સત્તાકર્મના વિશેષ અર્થો જાણવા | ૮૯ ti વિવેચન વિશે જાણવા વાંછતાને આચાર્ય ભગવાન કહે છે-દુરધિગમ તે ગંભીરાઈ, નિપુણ-સૂમબુદ્ધિને ગમ્ય, ઉત્કૃષ્ટ યથાસ્થિત અર્થ છે જ્યાં ચિર-સૂક્ષ્મ સૂતરાર્થ જાણવામાં - કુશળ પંડિતજનેને આહલાદકારી, બહુ-ઘણા ભાંગા-વિકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy