SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મનો સંવેધ, ૨પ૭ ત્યારે તીર્થંકર નામકર્મ બાંધવાનો અભાવ હોવાથી નરક પ્રાયોગ્ય ૨૮ બાંધતા ૮૯ ની સત્તાવંત હોય, ૮૬ આ પ્રમાણે તીર્થકર નામ ૧, આહારક ચતુષ્ક ૫, દેવદ્વિક ૭, નરકદ્વિક ૯, વૈકિય ચતુષ્ટય ૧૩, એ તેની સત્તા ટયે ૮૦ ની સત્તા હાય, તે ૮૦ ની સત્તાવાળે પંચંદ્રિય તિર્યંચ અથવા મનુષ્ય થયે થક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જે વિશુદ્ધ પરિણામવંત હોય તો દેવગતિ પ્રાયોગ્ય ર૮ બાંધે ત્યારે દેવદ્ધિક અને વૈકિયચતુષ્ક સત્તાએ થાય માટે ૮૬ ની સત્તા, તથા જે સંકિલષ્ટ પરિણામ સવંત હોય તો તે નરકગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે ત્યારે નરકદ્વિક વૈકિયચતુષ્ક સત્તાએ થાય, ત્યારે પણ ૮૬ ની સત્તા, ૩૧ ને ઉદયે ત્રણ સત્તાસ્થાનક ૯૨, ૮૮, ૮૬, એ તિર્યંચને જ હોય, ત્યાં તીર્થંકરનામની સત્તા ન હોય, તે માટે ૮૯ નહી. ભાવના પૂર્વવત તથા ર૯, ૩૦ પ્રકૃતિના બંધકને નવ ઉદયસ્થાનક હય, તે કયા? ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, અને સાત સત્તાસ્થાનક હોય, તે કયાં ? ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮. વિકલેઢિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતા પર્યાપ્ત અપર્યાપા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પચંદ્રિય તિર્યંચને ૨૧ ને ઉદયે પાંચ સત્તાસ્થાનક હોય; ક૨, ૮૮, ૮૬, ૮, ૭૮, એ પ્રમાણે ૨૪, ૨૫, ૨૬ ને ઉદયે પણ કહેવું અને ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ઉદયને વિષે ૭૮ વર્જીને ૪ સત્તાસ્થાનક હેય. એની ભાવના જેમ પૂવે ૨૩ ને બંધકને કહી તેમ જાણવી, મનુષ્યગતિપ્રાયોગ્ય ૨૯ બાંધતાં એકેદ્રિય, વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિય તિય"ચને તથા તિર્યગતિ મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતા મનુષ્યને પોતપોતાના ઉદસ્થાનને વિષે યથાયોગ્યપણે વર્તતાને ૭૮ વઈને તેજ ૪ સત્તાસ્થાનક જાણવા. દેવતા નારકીને પંચંદ્રિય તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સ્વોદયે વત્તતાને ૯૨, ૮૮, એ છેસત્તાસ્થાનક હોય, તીર્થકરની સત્તાવંત મિથ્યાત્વી નારકીને મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતા પાંચે ઉદયે યથાયોગ્ય વર્તાતાને - ની સત્તા હેય, દેવ ગતિ પ્રાયોગ્ય તીર્થંકર નામ સહિત ર૯ બાંધતા અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્યને ૨૧ને ઉદયે વર્તતાને ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy