SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ સતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. અને વિભગ જ્ઞાન એ માંહેલા અને કોઈ પણ સાકારોપયોગ ઉપયુક્ત થયો. અનેરે ગે વત્તતા, જઘન્ય પરિણામે તેજેયાએ, મધ્યમ પરિણમે પદ્મલેશ્યાએ અને ઉત્કૃષ્ટ પરિણામે શુકલલેશ્યાએ વર્તાતો મિથ્યાદ્રષ્ટિ ચારે ગતિને જીવ કડાકોડિ સાગરોપમ માંહેલી સ્થિતિનાં કર્મવંત, ઈત્યાદિક રાત્રે પૂત રીતે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ પરિપૂર્ણ થાય ત્યાં લગે કહેવું, એટલું વિશેષ જે અહીં અપૂર્વકરણ ગુણરસંક્રમ ન કહેવે પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અન્ય સ્થિતિબંધ એ ચાર જ કહેવા, ગુણશ્રેણિ-દલિક રચના પણ ઉદય સમયથી જાણવી. ત્યારપછી અનિવૃત્તિ કરણે પણ એમજ કહેવું. અનિવૃત્તિકરણ કાળના ઘણા સંખ્યાતા ભાગ ગમે છે અને એક સંખ્યાત ભાગ થાકતે છતે અંતમુહૂર્તમાન હેઠલુ મુકીને મિક્ષરનું અંતરકરણ અંતમુહૂર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિ થકી કાંઇક અધિક અભિનવ સ્થિતિબંધના કાળ સરખા અંતમુહૂત્ત કાળે કરે, અને • અતરકરણનું દલિઉં ઉકેરીને પ્રથમ તથા દ્વિતીય સ્થિતિ માંહે નાંખે, અને પ્રથમ સ્થિતિએ વત ઉદીરણા પ્રયોગ કરીને જે પ્રથમસ્થિતિગત દલિક આકલને ઉદય માંહે નાંખે તે ઉદીરણા, અને જે વળી બીજી સ્થિતિના સમીપ થકી ઉદીરણા પ્રયોગ જ કરીને દલિઉં આકલને ઉદય માંહેનાંખે તે આગાલ કહીએ. ઉદીરણાનું જ વિશેષ પ્રતિપત્તિને અર્થે આગાલ એવું બીજું નામ કહિએ. ઉદય ઉદીરણાએ કરીને પ્રથમ સ્થિતિ અનુભવતો બે આવલિકા શેષ રહે ત્યાં લગે જાય છે આવલિકા થાકતે આગાલ વિછેર પામે ત્યારપછી ઉદીરણ જ કેવળ પ્રવર્તે તે પણ આવલિકા શેષ રહે ત્યાં લગે હય, તે પછી એક આવલિકા માત્ર કેવળ ઉદયે કરીને જ અનુભવે. તે આવલિકા માત્રને ચરમ સમયે દ્વિતીય સ્થિતિગત દલિકના અનુભાગ ભેદે કરીને ત્રિધા પુંજ કરે, તે આ પ્રમાણે-સમ્યકત્વ ૧, મિશ્ર ૨. અને મિથ્યાત્વ ૩; તે પછી અનંતર સમયે મિથ્યાવલિકના ઉદયના અભાવ થકી શgrfમા પ્રજા પામે. એ મિથ્યાવની સર્વ પ્રકારે ઉપશમના થકી પ્રથમ વાર સમ્યકત્વનો લાભ હેય. એ રામ્યકત્વ પામતે કઈક દેશવિરતિ સહિત અને કોઈક સર્વવિરતિ સહિત પણ પડિવજે તે માટે દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy