SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ. ત્યારે ૮ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણીએ ત્યારે ૨૪ ભાંગા થાય-એક ચાવીશી ઉપજે તે સાતના ઉદયમાંહે ભ્રય ભેળવીએ અથવા જુગુ સા ભેળવીએ અથવા અનંતાનુબંધી ૪ માંહેલા એક કષાય ભેળવીએ ત્યારે ૮ નો ઉદય થાય. તેને પૂર્વોક્ત પ્રકારે ૪ કપાય, ૨ યુગલ અને ૩ વેદ સાથે પરસ્પર ગુણતાં ભાંગાની ચાવીરી ઉપજે, તેમાં એક ભય ભેળે અથવા એક ગુસા લેયે અથવા એક અનંતાનુબંધી ભેળે - આઠને ઉદયે ત્રણ ચાવીશી ઉપજે. તથા તે સાતમાંહે ભય અને જુગુપ્સા ભેળવીએ અથવા હજય અને અનંતાનુબંધી કરીએ અથવા જુગુસા અને અતાનુબંધી ભેળવીએ ત્યારે એ ત્રણ પ્રકારે નવો ઉદય થાય, ત્યાં પૂજ્ય પ્રકારે ત્રણ ચાવીર ભાંગા થાય, તથા તે જ સાત માંહે ભય, ગુસા અને અનંતાનુબંધી એ ત્રણ ભેળે દશને ઉદય થાય. ઈહાં એક ચોવીશી ઉપજે. એમ બાવીશને બંધે ચારે ઉદયસ્થાનકે થઈને આઠ ચોવીશી ભાંગા થાય, તથા એકવીશને બંધસ્થાનકે સાત આદિ દઈને નવ લગે [૭, ૮, ૯.] ત્રણ ઉદયસ્થાનક હોય, એકવીશનું બંધસ્થાનક તે સાસ્વાદને જ હેય, ત્યાં અનંતાનુબંધીને ઉદય નિશ્ચયે હોય તે માટે કોધાદિક એકના અનંતાનુબંધીયાદિક ૪, ત્રણ વેદ માંહેલે એક વેદ છે, અને એક ચુગલ ૭ એ સાત પ્રકૃતિનો અહમ ઘવ દય હાય ત્યાં પૂર્વોક્ત પ્રકારે ચોવીશ ભાંગા ઉપજે, તે સાત માંહે ભય. ભે અથવા જગસા ભેજયે આઠનો ઉદય હાય, ત્યાં બે ચોવીશી ઉપજે, તે સાત માંહે ભય અને જુગુ સા બે ભેળવ્યું નવનો ઉદય હેય, બહાં એક ચોવીશી ભાંગ ઉપજે. સર્વ મળી એકવીશને બંધે ત્રણ ઉદયસ્થાનકે થઇને ચાર ચોવીશી ઉદયભાંગા થાય, તથા સત્તરને બંધસ્થાનકે છે આદિ દઈને નવ લગે [૬, ૭, ૮, ૯ ચાર ઉદથસ્થાનક હોય, સત્તરના બંધક મિશ્રદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ એ બે હેય; ત્યાં મિશ્રદષ્ટિને ૭, ૮, ૯, એ ત્રણ ઉદયસ્થાનક હોય, ઇહાં અનંતાનુબંધીને ઉદય ન હોય, તે માટે કોધાદિક એકના અપ્રત્યાખ્યાનીયાદિક ૩, એક વેદ ૪, એક યુગલ ૬ અને મિશ્રમોહનીય ૭, એ સાતનો ઉદય ધ્રુવ હોય, ત્યાં પૂર્વલી પરે એક ચોવીશી ઉપજે. તે સાતમાંહે ભય અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy