SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ માહુનીયનાં અધાદ્રિ સ્થાને ૨૦૯ વિવેચન:-હવે મેહનીચનાં ઉદ્દયસ્થાનક કહે છે-૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ એ ૯ ઉદયસ્થાનક છે, એ સૂક્ષ્મસ પરાયથી માંડીને પધ્ધાતુપૂથ્વીએ કહે છે, સજ્વલન ચાર કષાય માંહેથી એકને ઉદયે એકનુ ઉદ્દયસ્થાનક ૧, તે સાથે એક વૈદને ઉચે એનુ’ ઉદ્દયસ્થાનક ૨, તે માંહે હાસ્ય રતિ ભયે ચારનું ઉદયસ્થાનક ૩, ભય ભયે પાંચનુ ૪, ગુપ્સા ભળ્યે તુ પ્રત્યાખ્યાનીય એક કષાય ભળ્યે સાતનું ૬, અપ્રત્યાખ્યા મ એક ભયે આનું ૭, અનંતાનુબધી એક ભયે નવવું ૮. તેમાં વળી મિથ્યાત્વને ઉદયે દશ પ્રકૃતિનું ઉદ્દયસ્થાનક ૯, એ નવ ઉદયસ્થાનક સામાન્યપણે કહ્યાં, વિશેષ ચકી । આગ કહેશે, એ માહીયનાં ઉદ્દયસ્થાનક જાણવાં, । ૧૩ ।। મેાહનીય કુનાં સત્તાસ્થાન, ૨૮ ૨૭ ૨૬ ૨૪ ૨૩ ૨૨ ૨૧ अट्टय सत्तय छच्चउ, तिग दुग एगाहिआ भवे वीसा ! ૧૧ ૧૧ ૧૩ ૫ ૪ 3 ૨ ૧ તેરસ વારિસ, ફ્રીો વંચારૂ જૂના ૫ ૬૪ || संतस्त पयडिठाणाणि, ताणि मोहस्स हुंति पन्नरस । बंधोदयसंते पुण, भंगविगप्पे बहू जाण Pun अट्ठय सत्तय छच्च उतिगदुગજ્ઞાહિયાીતા-આર્ટ, સાત, છ, ચાર, ત્રણ, એ અને એક અધિક વીશ {૨૮–૨૭–૨૬-૨૪-૨૩૨૨ ૨૧] પ્રકૃતિનાં મળે=હાય સેલ-તેર પ્રકૃતિનું, ૧૪ Jain Education International વા=બાર પ્રકૃતિનું. રસ=અગ્યાર પ્રકૃતિનુ રૂત્તો એ પછી આગળ પંચા=પાંચ પ્રકૃતિથી માંડીને પશુપા=એક પછી એક આછી પ્રકૃતિનુ સંતપ્ત=સત્તાનાં પઢિયાળાનિ=પ્રકૃતિસ્થાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy