Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/020959/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ॥ योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥ ॥ कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ॥ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर Websiet : www.kobatirth.org Email: Kendra@kobatirth.org www.kobatirth.org पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. श्री जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक : १ महावीर श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर - श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स: 23276249 जैन ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ॥ चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। अमृतं आराधना तु केन्द्र कोबा विद्या Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 卐 शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shree Terbes Gujarati Sabha Series No. 15 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty) PART 2 Todited by charya Girjashiankar Wallabhaji B.A .B.A.S. antes Amoological Scie Prace of Wales Pendaya Pablished by The Forbes diularagi Sabha No. Ga Gärgruim Beek Rond Bombay 4 T.8.1993 Ba& TA: D: 1995 For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ફાર્બસ ગુજરાતી સભા-ગ્રન્થાવલિ ૧૫ * * * * * * * * * * * * * * * * * ગુજરાતના ઐતિહાસિક લેખો પ્રાચીન યુગથી વાધેલા વંશની સમાપ્તિ પર્યંતના ભાગ ૨ જે સાહ કરનાર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી બી. એ; એમ. આર. એ. એસ. કયુરેટર આકલકલ એકશન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ પ્રકાર : ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ નંબર ૩૬૫ ગિરગામ બેકરોડ, મુંબઈ ન જ વિ. સં. ૧૮૯૨ છે કિંમત રૂ.૪-૮-૦ [, સ. ૧૯૩૫ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા- પાઠશાળાઓને ઇનામ માટે તેમાં પુસ્તકાલયના સંગ્રહ માટે અરધી કિમતની બેઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજયનાં તેમ જ મ્યુનિસિપાલીટીઓ અને લેટલ બોર્ડનાં કે વણ ખાતાં એ અભ્યાસ તથા વાંચન-પ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈન માં દ્વારા, (મ જ તેમના હસ્તકની નિશાળાની તથા સાર્વજનિક લાઈન રીઓ અને પુસ્તકાલયમાં ગુજરા તી સાહિત્યને પ્રસાર બહાળા પ્રમાણમાં સહેલાઈથી એાછા ખર જઈ શકે તે માટે .ન ની માલીકન નેચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તકા ( રાસમાળા ભાગ ૧-૨ સિવાય ) કથા કિમત ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકળતા કરી આપવાની જ ના કરી છે. રાસમાળા ભાગ -સચિત્ર) ઉપરી રસ્થાઓને રા ટકા કમીશનથી વેચાતી મળશે. આ ચેજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સરથાઓ પ્રેરાય તે માટે પોતાની માલીકીનાં પુરતાના ચિય તયાર કરી પર કર લે , જેને તે જોઈતા હશે તેને મંગાવ્યથી મફત મેકલવામાં આવી. આ પુરત અરધી સ્મતે વેચાન લેવા છતી રસથાએ નીકોને શિરના પત્રવ્યવહાર કરવો. રા. ર, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંજી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. કગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લે મને રોડની બાતમાં કોંગ્રેસ સ્કીટ, મુંબઈ - ૪ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Shree Forbes Gujarati Sabha Series No. 15 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty) PART 2 Edited by: Acharya Girjashankar Vallabhaji B. A; M. R. A. 3. V. S. 1992] Curator: Archeological Section Prince of Wales Muscum, Bombay. Published by The Forbes Gujarati Sabha No. 365 Girgaum Back Road, Bombay, 4 Acharya Shri Kailassagarsuri Gyanmandir Rs. 4-8-0 For Private And Personal Use Only [ A. D. 1935 એ Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Can be had at Messrs N. M. Tripathi & Co. Booksellers and Publishers Princess Street, Bombay No. 2 પ્રકાશક-- શ ર અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી : શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર, ૩૬૫ ગીરગામ, મુંબઈ - ૪. મુદ્રક- ૨. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, બી. એ. ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ, એલ્ફીન્સટન સર્કલ, કોટ, મુંબઈ . ૧. મળવાનું ઠેકાણું— મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના છે ગુજરાતના ઐતિહાસિક લેખો ” ભાગ બીજામાં ગુર્જર વંશના લેખોથી શરૂ કરી ચાલુક્ય વંશના અંત સુધીના લેખે દાખલ કરવામાં આવેલ છે. સભાને વિચાર બે ભાગમાં બધા લેખેનો સમાવેશ કરવાનો હતો પણ તેમ કરવાથી બીજા ભાગનું કદ બહ વધી જશે એમ જણાયાથી બીજે ભાગ અહીજ બંધ કરી વાઘેલા વંશના તેમજ પ્રકીર્ણ લેખે ત્રીજા ભાગમાં આપવાને નિશ્ચય કરવો પડશે. ઉપરાંત મુસ્લિમ કાળના લેખો પણ સંગ્રહીત કરવાની ચેજના વિચારાય છે અને તે અમલમાં મુકવાની સગવડતા થશે તે આ લેખમાલા આગળ ચાલુ રહેશે. બધા લેખોને સંગ્રહ એકી વખતે તૈયાર કરી સેંપી દેવામાં આવેલ તેથી સંગ્રહ તેમ જ સંકલનાની પદ્ધતિ અગર નિયમે સંબંધી પ્રથમ વિભાગની કરતાવનામાં નોંધ કરી છે, તેથી વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. પહેલા ભાગ માટે અભિપ્રાયો તેમ જ અવલેકને જુદાં જુદાં છાપાં તેમ જ માસિકોમાં છપાયાં છે. તેમાં ઉત્તેજક તેમજ સત્યયાત્મક ઉદગારો તેમ જ સુધારા વધારા અને ઉણપ સંબંધી સહૃદય અને રચનાત્મક સુચનાઓ કરવામાં આવેલ છે. તેવી સૂચનામાંથી બની શકે તેવી અને તેટલી ગ્રહણ કરવી અને ન બની શકે તેવી સુચના માટે કાંઈક ખુલાસે કરવો આવશ્યક ગણાય - આ કાર્ય કોઈપણ ઉત્સાહ કે રસવિના સાવ યંત્રવત થએલું છે એ અસંતોષ જાહેર થયેલ છે. નવલકથામાં આગળ પાછળ સંબંધ જાળવવા માટે તેમ જ તેને રસિક બનાવવાના હેતુથી જે ક૯પનાના ઘોડા દોડાવવામાં આવે છે, તેવી ઘટના આવા સંગ્રહામક ગ્રંથમાં થઈ શકે નહીં. જુદા જુદાં સ્થળે અને જુદા જુદા પ્રસંગે લખાએલા અગર કોતરાવેલા લેખમાં રસપ્રવાહ ચાલુ રહે - રોત્તર સંબંધ શી રીતે સંભવે ? તેવા લેખોને કાળક્રમ અનુસાર ગોઠવીને જ સંતોષ નવા રહ્યા. આવી ઐતિહાસિક સામગ્રી ઉપરથી જે ઈતિહાસ લખવામાં આવે તે રસિક બનાવી શકાય પણ આવા સંગ્રહ તો તેમાં રસ લઈ શકે તેવી કોટિએ નહીં પહોંચેલી વ્યક્તિઓને શુષ્ક જ રહેવાના. રવ. ભાઈ રણજીતરામે આ કાર્ય આરંભેલું ત્યારે એમની મુરાદ હતી તે પાર નથી પડી એમ પણ ફરીયાદ રજુ થઈ છે અને સ્વ. ભાઈ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલું નવું કેટલું છે તે જાણવાની જીજ્ઞાસા બતાવવામાં આવેલ છે. આ બંને બાબતો માટે ગ્રંથ ૧લાની પ્રરતા.વનાના પહેલા ત્રણ પારીગ્રાફમાં બધા ખુલાસા મળી શકે તેમ છે તેથી આંહી ફરી તે વિષય ચર્ચવાની જરૂર તે નથી. વિશેષ બારીક સરખામણી માટે બન્ને સંગ્રહો સુભાના પુસ્તકાલયમાં મેજુદ છે તે જોવાની ભળામણુ કરી શકાય. આ ગ્રંથના સંબંધમાં એક સર્વસામાન્ય અભિલાષા દર્શાવવામાં આવી છે કે લેખના સંગ્રહ માટેનું ક્ષેત્ર વધુ વિશાળ થવું જોઇએ, એટલે કે કુમારપાલ અને સિદ્ધરાજ જેવા રાજાઓ જેની For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ગુજરાત બહાર માળવા મેવાડ ઉપર આણ ફરતી તેવાઓએ પિતે કે તેના સામંતોએ ત્યાં લખા વેલા લેખે પણ આમાં સંગ્રહિત થવા જોઈએ. તેમજ દક્ષિણના રાષ્ટ્ર અને કેનેજના પ્રતિહારોની અમુક વખત ગુજરાત ઉપર સત્તા હતી તેઓના લેખન અને ગુજરાત બહારના પણ પ્રસંગોપાત ગુજરાતને લગતા લેખોને પણ આમાં સમાવેશ કરે જોઈએ. આ સંબંધમાં મારે જણાવવું જોઈ એ કે કુમારપાળ અને સિદ્ધરાજ વિગેરેના ગુજરાત બહારના ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી લાગ્યાતેવા લેખેને પ્રથમથી જ આ બીજા ગ્રન્થમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમ જ દક્ષિણના રાષ્ટ્રકટ એ ગુજરાતમાં આપેલાં દાનસંબધી લેખે તેમ જ ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટોને બધા લેખે આમાં સંગ્રહિત કરેલાજ છે. ગુજરાત બહારના પણ ગુજરાતના ઇતિહાસને ઉપયોગી થાય તેવા લેખોનું પત્રક તૈયાર કરી ત્રીજા ગ્રંથની અંતમાં છાપવાને પણ સભાએ હમણાં ઠરાવ કર્યો છે. વલભીનાં બધાં તામ્રપત્રો ન છાપવાની ભલામણું માટે મેં મારો અભિપ્રાય ગ્રંથ ૧ લાની પ્રસ્તાવનાના પારીગ્રાફ પાંચમામાં રજુ કરેલ છે તેથી વિશેષ કહેવાનું રહેતું નથી. આમાં બધા લેખો આખા છાપવાથી અગવડતા થવાને બદલે સગવડતા વધે છે તેથી ખાસ બચાવ કરવાની પણ જરૂરીયાત લાગતી નથી. પૂ. મહામહોપાધ્યાય ૫. ગૌરીશંકર ઓઝા, શાસ્ત્રી દુર્ગાશંકરજી તેમ જ પ્રોફેસર એમ. એસ. કેમીસેરીએટ ઈત્યાદિ શુભેચ્છકોએ ગ્રંથ ૧ લા માટે જે સંતોષ પ્રદર્શિત કરતા અભિપ્રાયે મોકલ્યા છે તે ટાંકવામાં આડઅર તથા આત્મ સ્તુતિને આભાસ આવે તેથી આંહી રજુ કરેલ નથી. છે. કેમીસરીએટે તે આની અંગ્રેજી આવૃત્તિ થાય તે ઇષ્ટ છે, એમ પણ ઈચ્છા પ્રદર્શિત કરી છે. તે બધાઓને આભાર માનવાની આ તક લઉં છઉં. આ. શિ. વ. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રહીત લેખેની અનુક્રમણિકા. હાલ કયાં છે ક્યાં પ્રસિદ્ધ એ. ઈ. વ. ૨ પા. ૧૮ ઇ. એ. વ. ૧૩ પા. ૮૮૧ ઈ. એ. વ. ૧૩ એ. ઈ. વિ. ૨ ૫. ૨૦ એ. . . ૫ ૫. ૭ ઈ. એ. વ. ૭ ગુર્જર વંશી અ. ન. લેખની વિગત સાલ ૧૦૮ દ૬ ૧ લાનું ખેડામાંથી ચેદી સ. ૩૪૬ મળેલું પતરૂ બીજું ઈ. સ. ૧૯૫-૯૬ ૧૯ દ૬ ૨ જાનાં કાવીનાં ૨. સં. ૩૮૦ તામ્રપત્રો. કા. સુ. ૧૫ ૧૧૦ દ૬ ૨ જા કાવીને ચે. સં. ૩૮૫ તામ્રપત્રો. કા, સુ. ૧૫ ૧૧૧ સંખેડામાંથી મળેલું ચે. સં. ૩૯૧ રણગ્રહનું પતરું બીજું ૧. વ. ૧૫ ૧૧૨ી દ૬ ૨ જે અથવા પ્રશાન્ત- ચે. સં, ૩૯૨ ૧૧૩ રાગની બે દાનપત્ર વૈ. સુ. ૧૫ સંખેડામાંથી મળેલાં ૧૧૪ દ૬ ૨ જાના ઉમેટાનાં શક સં ૪૦૦ તામ્રપત્રો(બનાવટી) વિ. સુ. ૧૫ ૧૧૫ ૬૬ ૨ જાનાં બગુમરામાંથી શ. સં. ૧૫ મળેલાં તામ્રપત્ર(બનાવટી) . વ. ૧૫ હિંદુ ૨ જાનાં ઇલાવમાંથી શિ. સં. ૪૧૭ મળેલાં તામ્રપત્રો બનાવટી) . વ. ૧૫ ઈ. સ. ૪૯પ-૬ ૧૧૭ જયભટ ૨ જાનાં તામ્રપત્રો ચે. સં. ૪૫૬ નવસારીમાંથી મળેલાં માઘ. સુ. ૧૫ ઈ. સ. ૭૦૬ ૧૧૮ જયભટ ૩ જાનાં કાવીમાંથી ચે. સં. ૪૮૬ મળેલાં તામ્રપત્રો આષા. સુ. ૧૦ ઈ. સ. ૭૩૬ ૧૧૯ જયભટ ૩ જાનાં તામ્રપત્રો ચે. સં. ૪૮૬ આશ્વિન, વ. ૧૫ . સ. ૭૩૬ ઈ. એ. વ. ૧૭ ૫. ૧૮૩ ઈ. એ. જે. ૧૩ - પા. ૧૧૫ ૪ પ્રિ. ઓ. વે. મ્યુ. છે. ઈ. એ. વ. ૧૩ પ. ૭૦ ઈ. એ. જે. ૫ પા. ૧૦૮ અપ્રસિદ્ધ પ્રિ. ઓ.વે. મ્યુ. મું. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં જતિહાસિ સેલ રાષ્ટ્રકૂટ વંશી લેખની વિગત સાલ કયાં પ્રસિદ્ધ હાલ કયાં છે પૃષ્ઠ ૧૨૦ કક્ક ૨ જાનાં અત્રિલી શ. સં. ૬ ૭૮ જ, બ. છે. રે. એ. કારેલી ii તામ્રપત્ર, આશ્વિ . સં૭ સે. . ૧૬ ૫. ૧૦૫ ગાવિંદ ૩ જાનાં વણીનાં શ. સં. ૭૩૦ છે. એ.વ. ૧૧ પ્રિ. એ. ૯ તામ્રપત્ર વૈ. સુ. ૧૫ ૫. ૧૫૬ . યુ. બે. ૧૨૨ ગોવિંદ ૩ જાનાં રાધ- રા. સં. ૭૩૦ એ. ઈ. વ. ૬ નપુરનાં પતરાં શ્રા, વ. ૧૫ પા. ૨૩૮ ૧૨૩ ક ર જાનું દાનપત્ર શ, સં. 19૩૪ ઈ. એ. વ. ૧૨ | . મ્યુ. ૨૦ છે. સુ. ૧૫ ૫. ૧૫૬ ૬. સ. Y૧૨-૧૩ ૧૨૪ ગવંદનાં તરખેડનાં શ. સં. ૭૩૫ એ. ઈ. વે. ૩ તામ્રપત્રો પા. ૫૩ ઈ. સ. ૮૧૨ ૧૨૫ કક ૨ જાનાં નવસારીના શ. સં. ૭૩૮ જ. એ. છે. રો. તામ્રપત્ર માસુ. ૧૫ એ. સે. વો. ૨૦ પ્રિ. એ. પા, ૧૩૧ ૧. યુ.બે. ૧૨ ૬ ગોવિંદ રાજનું કાવીને શ. સં. ૯૮૯ ઇ. એ. વ. ૫ દાનપત્ર વૈ. સ. ૧૫ ૫. ૧૪૪ ૧૨ ધવ ૨ જાનાં વડોદરાનાં શ. સં, ઉપ 9 છે. એ. વ. ૧૪ તામ્રપત્રો કા, સુ. ૧૫ પા, ૧૯ ૬ દક્તિવર્માનાં શ. સં. ૭૮૯ એ. ૪. વ. ૬ તામ્રપત્ર પ. વ. ૯ ૫. ૨૮૫ ૧૨૯ ધાર ૭ જાનું ભરૂચનું શ. સં. ૭૮૮ ઈ. એ. વ. ૧૨ દાનપત્ર પે. વે, ૧૫ ૫. ૧૭૮ અમોઘવર્ષ ૧ લાનાં શ. સં. ૭૬૩ એ. ઈ. વો. સંજાનનાં તામ્રપત્રો પ. ૧૮ પા. ૨૩૫ B ૨ જાનું શ. સં. ૮૧૦ ઇ. એ. વ. ૧૭ વિ. ઓ. અંકલેશ્વરનું દાનપત્ર રો. વ. ૧૫ ૫. ૬૫ ઈ. સ. ૮૮૮ ૧૩૨ કૃષ્ણ ૨ જાનું કપડ શ. સં. ૮૩૨ એ. ઈ. વો. ૧ પ્રિ. એ.વે.૧૧૪ વંજનું દાન . . ૧૫ પ. ૫ર ટુ છે. ઈ. સ. ૯૧૦-૧૧ ૧૩૭ી ઇન્દ્રરાજ જતાં શસં. ૮૩૬ એ. . . ૯ ૧૩૪ બે દાનપત્રો ૫, ૨૪ ૧૩૫ ગેવિંદ ૪ થાન શ. સં. ૮૫૨ એ. ઈ. વ. ૭ ૧૩૭ ખભાતનાં તામ્રપત્ર જ. સુ. ૧૦ પા. ૨૬ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra . . i ૩ ૧૩, ૧૩: ૧૩: ૧૪. ૧૪૩ ૧૪૬ ૧૪૫ ૧૪૫ | કર્ણદેવતા સમયનાં નવસારી ૧૯૬માંથી મળેલાં બે દાનપત્ર ૧૪ ૧૪૭ લેખની વિગત ગાવિંદ પ માનાં સગીનાં તામ્રપત્રો ૧૪૮ મૂલરાજનું દાનપત્ર કડીમાંથી મળેલું મારાજનાં બાવેરાનાં પાં બાયનું દાનપત્ર રાધનપુરમાંથી મળેલું ભીમદેવનાં તામ્રપત્ર કર્યું શાનું સેવકનું માનપત્ર સિહોર પસિંહના ગાળાના શિલાલેખ માંગરામાંના સાડી વાવમાંના શિલાલેખ કુમારપાળના ચિતોડગઢનો શિલાલેખ કુમારપાળના રાજ્યની વડનગર પ્રશસ્તિ કુમારપાળના સમયને મારવાડમાં કેરાડુ ગામના રિલાલેખ ર www. kobatirth.org સાલ શ. સ. ૮૫૫ ત્રા. ૩, ૬ પ ઇ. સ. ૯૩૩-૩૪ संग्रहीत लेखोनी अनुक्रमणिका. ચૌલુક્ય વંશા વિ. સં. ૧૦૪૩ માત્ર. વ. ૧૫ વિ. સ. ૧૦૬ માઘ. સ. ૧૫ વિ. સં. ૧૬૮, ફા. ૩. ૧૫ વિ. સં. ૧૮૬ વે. સુ. ૧૫ શ. સ. ૯૯૬ માર્ગ. સુ, ૧૬ વિ. સ. ૧૧૪૮ વૈ, સુ. ૧૫ વિ. સ. ૧૯૩ વૈ. ૬. ૧૪ વિ. સં. ૧૨૦૨ અધિ. બ. ૧૩ વિ. સ. ૧૨૦૭ વિ. સ. ૧૨૦૮ . સ. પ વિ. સ. ૧૨૯૯ માય. ૩. ૧૪ કર્યાં પ્રસિદ્ધ ઇ. એ. વા. ૧૨ ૫ા. ૨૪૭ ૬. એ. વા. ૬ પા. ૮૦ એ. ઇ. વા. ૧૦ પા. ૭૬ જી. એ. વા. ૬ ૫, ૧૯૩ ૪. એ. એ. રા. એ. સા. વધારાને અંક “ મુંબઇની ઉત્પત્તિ ” વેા. ૨૦ પા. ૪૯ *. એ. છે. રા.— એ.સા. ના.ર૬ પા,૨૫૦ ગે. . ધો. ૧ પા. ૩૧ જ. માં. છે. રા. એ. સા. વેા. ૨૫ પા, ૩૨૪ For Private And Personal Use Only ભા, પ્રા. સ. . પા. ૧૫૮ એ. ઇ. વે. ર પા. ૪૨૧ એ. ઇ, વેા. ૧ મા. ૨૯૩ ભા. પ્રા. સ. ઇ, પા, ૧૭૨ હાલ કર્યાં છે કડી ( વર્તવા સ્ટેર)ની કચેરી : બાલેરાન બ્રાહ્મણ દેવરામ પાસે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વે. મ્યુ. મું. મંદિરમાંજ તેજ વાવની દિવાલમાં મંદિરમાં અર્જુન બારીના પત્થરમાં પ્રશ્ન ગામ પાસેન’ એક ખંડે ૧૪ ૧૨ 74 સિવપુરાણુના ૨૫ ટા મી. નારાયણ ભારતી પાસે. 14 16 ૨૮ 35 ૩૪ ૩૮ ' Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख અ. નં. ૧૪૯ લેખની વિગત ગિરનારના લેખો નં.૧૬ સાલ વિ. સં. ૧૨૧૫ ૫૧ કયાં પ્રસિદ્ધ રી. લી. એ. રી. બો. પ્ર. પા. ૩૫૬ હાલ કયાં છે નેમિનાથ અને ઘડિટુકાના મંદિર વચ્ચેના દરવાજાની ભીંત ઉપર. મોટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશ દ્વાર અંદર , દક્ષિણ બાજુએ ૧પ૦ વાલીયરના ઉદેપુરમાંથી મળેલા ત્રણ લેખો એ. વિ. સં. ૧૨૨૦ ઇ. એ. વો. ૧૮ પા. ૩૪૧ પર ૧૫૧ ,, બી. વિ. સં. ૧૨૨૨ ૫૫ ઈ. એ. . ૧૮ ૫. ૩૪૩ ૧૫ર ગિરનારના લેખે ને. ૨૭ વિ. સં. ૧૨૨૨ રી. લી. એ. પી. છે. પ્ર. પા. ૩૫૯ વિ. સં. ૧૨૨૩ વલભી. સં. ૮૫૦ વિ. સ. ૧૨૨૫ ઈ. સ. ૧૧૬૯ રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર ખબુત્રીખાણમાં , ગામમાં ભૂતનાથનું પ૭ મંદિર છે ભા. પ્રા. સં. ઈ. પ. ૧૮૪ તેમાં ૧૫૩ , , . ૩૦ ૧૫૪ જુનાગઢના ભૂતનાથના મંદિરમાં કુમારપાલના સમયને શિલાલેખ ૧૫૫ પ્રભાસ પાટણમાં ભદ્રકાળીના મંદિરમાં કુમારપાલના સમયને શિલાલેખ ૧૫૬ ગ્વાલીયરના ઉદેપુરમાંથી મળેલા ત્રણ લખે– ‘સી’ અજયપાલદેવને ૧૫૭ અત્યપાલનાં તામ્રપત્રો વલભી સં.૮પ૦ વિ. સં. ૧૨૨૫ ભા. પ્રા. સં. છે. પ. ૧૮૬ મંદિરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ. મંદિરમાં જ વિ. સં. ૧૨૨૯ ઈ. એ. કે. ૧૮ પા. ૩૪૪ ઈ. એ. વ. ૧૮ પા. ૮૦ ઇ. એ. , ૧૧ પા. ૭૧ ૧૫૮ વિ. સં. ૧૨૩ કા. સુ. ૧૧ વિ. સં. ૧૨૫૬ - ભા. ૧, ૧૫ . સ. ૧૧૯૮ સિંહ સં. ૯૩ નામદેવ ૨ જાનું દાનપત્ર પાટણમાંથી મળેલું. ૧૫૮ મિ. એ.. ૨. યુ. મું. ભીમદેવ ૨ જાનું દાનપત્ર ભીમદેવનું દાનપત્ર ચૌલુક્યોનાં અગીયાર દાનપત્રો પૈકી નં. ૩ કડીમાંથી મળેલું ભીમદેવ ૨ જાના થને આબુને લેખ ઈ. એ. વ. ૧૮ પા. ૧૦૮ ઈ. એ.વો. ૬ ૫. ૧૯૪ ૧૬૦ વિ. સં.૧૨૬૩ શ્રી. રુ. ૨ છે. સં. ૧૨૯૬ વિ. સં.૧૨ ૬૫ ઇ. એ. વો. ૧૧ પા, ૨૨૦ તેજ સ્થળે છે. સં. ૧૨ ૦૯ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संग्रहीत लेखोनी अनुक्रमणिका અ. નં. સાલ શેખની વિગત ભીમદેવ ર જાનું દાનપત્ર કયાં પ્રસિદ્ધ ઈ. એ. વ. ૧૮ પા. ૧૧૦ હાલ માં છે રે.એ. . ૧૬૨ ૮૪ વિ. સં. ૧૨ ૬૬ સિંહ. સં. ૯૬ ઈ. સ. ૧૨૦૯ વિ. સં. ૧૨૭૩ 4. સુ. ૪ ઈ. સ. ૧૨૧૬ ૧૦૧ ૧૬૩ શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ એ. ઇ . ૨ પ. ૪૩૭ મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દિવાલમાં તેજ સ્થળે ૧૧૦ ૧ ૬૪ ભિમદેવ ૨ જાને ભરાણાને શિલાલેખ ભા. ૫. સં. છે પા. ૨૪ વિ. સં. ૧૨૭૫ ભા. સુ. ઈ. સ. ૧૨૧૮ વિ. સં. ૧૨૮૦ પી. સુ. ૩ ઇ. સં. ૧૨૨૩ ૧૧૨ ૧૬૫ શ્રીમયંત સિંહનું દાનપત્ર કડીમાંથી ઈ. એ. વ. ૬ ૫, ૧૯૬ મળેલું ૧૬૭ ઇ. એ. વ. ૬ પા. ૧૯ ૬૬ ભીમદેવ ૨ જાનું દાનપત્ર કડીમાંથી મળતું ૧૬૭ અબુગિરિના જૈન લેખ લેખ નં. ૧ વિ. સ. ૧૨૮૩ [ કા. સુ. ૧૫ ઈ. સ. ૧૨૨૬ વિ. સં. ૧૨૮૭ એ. ઈ.વ. ૮ ૧ ૨ ૦ ઈ. સ. ૧૨૩૦ વિ. સં. ૧૨૮૭ ૧૬૮ ૧૩૪ આખુગિરિના જૈન લેખો લેખ નં. ૨ એ. છે. વ. ૮ પા. ૨૦૪ ૧૬૯ એ. ઈ. વ. ૮ આબુગિરિના જૈન લેખો લેખ નં. ૩ પા. ૨૩૩. ઇ. સ. ૧૨૩૦ વિ. સં. ૧૨૮૭ ફો. સુ. ૩ ઈ. સ. ૧૨૦૦ વિ. સં. ૧૨૮૭ આષા. સુ. ૮ વિ. સં. ૧૨૮૮ ૧૭૦ ૧૪૨ ભીમદેવ ૨ જાનું દાનપત્ર કડીમાંથી મળેલું. આબુગિરિના જૈન લેખે લેખ નં. ૪ થી ૧૮ ઇ. એ. . ૬ પા. ૨૦૧ એ. ઈ.વ. ૮ પાં. ર૨૩ ૧૭ ૧૮૫ ૧૮૬ ભીમદેવ ૨ જાનું દાનપત્ર કડીમાંથી મળેલું વિ. સં. ૧૨૮૮ ભા. સુ. ૧ ઇ. એ. . . ૫. ૨૩ ૧૮૭ ગિરનારના લેખે નં. ૩૪ ૧૫૪ વિ. સં. ૧૨૮૯ આ4િ . ૬. ૧૫ ઇ. સ. ૧૨૩૩ રી. લી. એ. પી. બૉ. એ. પ. ૩૬૧ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુજાતના તાલિ અ. નં. ૧૮૮ થી ૧૯૨ લેખની વિગત આબુગિરિના જૈન લેખે લેખ . ૧૯ થી ૨૩ સાલ વિ. સં. ૧૨૯૦ કયાં પ્રસિદ્ધ એ. ઇ. વ. ૮ પા. ૨૨ હાલ કયાં છે તેજ સ્થળે પૃa ૧૫૫ તેજ સ્થળે ૧૫૬ આબુગિરિના જૈન લેખો લેખ નં. ૨૪ થી ૩૧ વિ. સં. ૧૨૯૩ ચૈ, વ.૭ તથા ૮ એ. ઈ. વ. ૮ પા. ૨૨૭ જ થી ૨૦૦ ૨૧ ૧૫ ભીમદેવ ર જાનું દાનપત્ર કડીમાંથી મળેલું વિ. સં. ૧૨૯૫ માર્ગ. સ. 1, ઈ. એ. . ૬ પા. ૨૦૫ ૨૦૨ ભીમદેવ ૨ જાનું દાનપત્ર કડીમાંથી મળેલું વિ. સં. ૧૨૯૬ માર્ગ. વ. ૧૪ ઈ. સ. ૧૨૩૮ ઇ. એ. વ. ૬ પા. ૨૦૬ ૨૦૩ આબુગિરિના જૈન લેખો લેખ ન. ૩૨ તેજ સ્થળે વિ. સં. ૧૨૯૭ ઉં. વ. ૧૪ ૧૬૫ એ. , વો. ૮ ૫. ૨૨૯ ( ૨૦૪ ભા. પ્રા. સં. ઈ. વેરાવળમાં ભીમદેવે ૨ જાને શિલાલેખ ફોજદારને મકાનમાં ૧૬૬ --- ૧૭૧ ૨૦૬ ત્રિભુવનપાલનું દાનપત્ર કડીમાંથી મળેલું, વિ. સં. ૧૨૯૯ - સુ.૬ * એ, વોઃ ૬ ૫. ૨૦૮ - For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ગુર્જર વંશના લેખો For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુર્જર વંશના લેખો મા આવે છે તાપ કયો છે કરવા માટે છે તેવી આખી વશ કવિકિ જ સમજાવી નં. ૧૦૮ દ૬ ૧ લાનું સંખેડામાંથી મળેલું પતરું બીજુ* ચે. સં. ૪૪ ૬ (ઈ. સ. ૧૯૫-૯૬) ' આ લેખનું બીજું જ પતરું મળ્યું છે. તેનું માપ ૮” x ૩” છે અને તે સુરક્ષિત છે. આમાંની દશ લીટીમાં રાજાનું કે દાતાનું કે દેય પદાર્થનું વર્ણનાદિ નથી, પણ માત્ર દાનશાસન અવિચ્છિન્ન કાયમ રાખવા માટેના સ્મૃતિઓમાંના સાધારણ રીતે આપવામાં આવતા આદેશો આપેલ છે. પરંતુ દાતાને ઓળખવા માટે પૂરતાં સાધને આપણી પાસે છે. લેખક તરીકે સાધિવિગ્રહિક આદિત્યજોગિકનું નામ આપેલ છે. ડે. બુલર જણાવે છે કે ભગિક એક નાને માણસ અગર એક અગર ડાં ગામડાંને ઠાકોર હવે જોઈએ. કારણ વખતે વખત હુકમ કરવામાં આવે છે એવાં માણસની સાથે તે શબ્દ લગાડેલ લેવામાં આવે છે. જેમ કે જયભદને કાવિમાંથી મળેલું તામ્રપત્ર (ઇ. એ. વ. ૫ પા. ૧૧૦) દેશી કોષમાં તે શબ્દના પ્રાકૃત રૂપ ભેઈએનો અર્થ ગ્રામપ્રધાન એ કર્યો છે અને તે માણસ માટે રાજા હોઈ શકે નહીં. આ પતરાને ગુર્જર વંશ સાથે સંબંધ પૂરવાર કરવા માટે બીજું કાંઈ ન હોય તે પણ એક જોગિક શબ્દ કે જે સાધિવિગ્રહિક આદિત્યને લગાડવામાં આવ્યા છે તે બસ છે. કારણ કે બીજ કઈ પણ વંશનાં દાનશાસનમાં તે શબ્દ વપરાયે જોવામાં આવતો નથી. વળી આ લેખની લિપિ પણ રગ્રહના સંવત ૩૯૧ ના તામ્રપત્ર તેમ જ તે જ વંશનાં પ્રસિદ્ધ થએલાં બીજાં તામ્રપત્રોની લિપિ સાથે એટલી બધી મળતી આવે છે કે તેમાં શંકાને લેશ પણ અવકાશ નથી, દાનની સાલ શબ્દમાં તેમ જ આંકડામાં આપવામાં આવી છે અને તે ૩૪ ૬ ની છે. સાધારણુ રિવાજ મુજબ આંકડામાં ૩૦૦, ૪૦ અને ૬ નાં ચિહ્ન નથી, પણ અર્વાચીન ઢબ પ્રમાણે ૩, ૪ અને ૬ એમ આંકડા લખેલા છે. છેવટના ગુર્જર રાજાઓ ચેદી સંવતને ઉપયોગ કરતા, તેથી ૩૪૬ તે ઈ. સ. ૧૯૫-૯૬ લગભગ આવે છે. આ સાલ દ ત્રીજની ડે. બુલરે આપેલી* સાલની સાથે બરાબર બંધબેસતી આવે છે. આ રાજને બીજો લેખ અગર તાપ્રપત્ર હજુ સુધી પ્રાપ્ત નથી, તેથી આ તામ્રપત્ર ઉપયોગી ગણી શકાય. अक्षरान्तर १ आचन्द्रार्कार्णवक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यमुदळातिसम्र्गेण २ प्रतिपादितं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये अतोस्य ब्रह्मदेयस्थित्या क्रिषतxकरि ३ षापर्यंतो वा न कैश्चिद्व्याषेधे वर्तितव्यमागामिराजभिरस्मद्वशैर्वा सामान्यं भूमि४ दानफलमवेत्यायमस्मदायोनमन्तव्यः पालयितव्यश्चेत्युक्तं च भगवता व्या५ सेन ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सागरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य ६ तदा फलं ॥षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्ये७ व नरके वेसे ॥ विन्ध्याहवीष्वतोयास शुष्ककोटरवासिनः कृष्णसपाभिजायन्ते .८ ब्रह्मदेयापहारका[ : ] यानीह दत्तानि पुरा नरेन्द्रनानि धार्थयशस्कराणि.९ निर्माल्यवान्प्रतिमानि तानि को नाम साधुxपुनराददीतलिखितं चात्र सन्धिविग्रहिकेना १० दित्यभोगिकेन संवत्सरशतत्रयं षट्चत्वारिङशोत्तरके ॥ ३४६ * એ. ઈ. વિ. ૨ પ. ૧૯ એચ. એચ. ઘવ બી. એ. એલએલ બી. * ઈ. એ. વો. 19 પા, ૧૯૧ ૧ વાંચો ક્ષન: વાંચે ઈથતો : વાંચો પૂરવાં જ નાં યાજિમિ; ૫ વાગે રમે ૬ વાંચે દ્િ ગાવસે છ વાગે 2થે ૮ વાંચો રિંતુ ' પણ ના બાર For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૦૯ દ૬ ૨ જાનાં કાવીનાં તામ્રપત્ર* ૨. સ. ૩૮૦ કાર્તિક સુ. ૧૫ ગુર્જર વંશના ત્રણ લેખે આ માસિકમાં પ્રકાશિત થયા છે - ડોકટર બુલર દ્વારા (1) શકે ૪૦૦ ના વૈશાખ સુદ ૧૫ નું દર્દ બીજાનું ઉમેટાનું દાનપત્ર, (૨) અવ્યક્ત સંવત ૪૮૬ ના આષાઢ સુદ ૧૦ રવિવારનું જયભટ ત્રીજાનું કાવીનું દાનપત્ર, અને (૩) પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી દ્વારા અવ્યક્ત સંવત ૪૫૬ ના માઘ માસની પૂર્ણિમા મંગળવારે ચન્દ્રગ્રહણસમયે અપાએલું જયભટ : જાનું નવસારીનું દાનપત્ર. અને તે જ વંશના બીજા ત્રણ લેખ અન્યત્ર પ્રસિદ્ધ થયા છે, તે પૈકી દર બીજાનાં બે દાનપત્ર જે અનુક્રમે અવ્યક્ત સંવત ૩૮૦ ના કાર્તિક શુકલ પૂર્ણિમા અને તેવા જ સંવત ૩૮૫ ની કાર્તિક શુકલ પૂર્ણિમાનાં છે. તે પ્રોફેસર જે. હૈ અને પ્રકાશિત કર્યા. ત્રીજો લેખ પ્રોફેસર આર. જી. ભંડારકરે પ્રકાશિત કર્યો. તે શકે ૪૧૭ ના વૈશાખની અમાવાસ્યા સહ પ્રતિપદાના સૂર્યગ્રહણુસમયનાં તે જ વ્યક્તિનાં આપેલાં ઈલાઓનાં દાનપત્ર વિષે છે. ચાલુક્યવંશના વિજયરાજ અથવા વિજયવર્માના દાનપત્ર તથા એક બીજા દાનપત્ર સાથે (જેની વિગત આપી નથી ) હદ બીજાનાં ખેડાનાં બે દાનપત્રે લગભગ ઈ. સ. ૧૮૨૭ માં મળી આવ્યાં હતાં. ખેડાના કેટની વાયવ્ય બાજુમાં નજીક જ વલૂઆ નદી વહે છે. ત્યાંની ભંતિ તથા જમીન ધોવાઈ જવાથી આ શોધ થઈ શકી હતી. અસલ પતરાં બધાં ડૉ. એ. બન્ને રોયલ એશિયાટિક સોસાયટીને ભેટ તરીકે આપ્યાં હોય એમ જણાય છે. પરંતુ તે પૈકી કેવળ વિજયરાજનું દાનપત્ર હાલ ઉપલબ્ધ છે. તેથી ગુર્જરનાં આ બે દાનપત્રો પ્રોફેસર ડૉસનના લેખ સાથે પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓ ઉપરથી ફરીથી હું પ્રકાશિત કરૂં છું. આ પ્રતિકૃતિઓમાંની પહેલીમાં બે પતરાં બતાવ્યાં છે. તે દરેક ૧૧” લાંબું અને પહેલ્થ છે. લખાણના રક્ષણ માટે આ પતરાંના કાંઠા જાડા અથવા વાળેલા હતા કે નહીં તે જાણી શકાd નથી. પહેલા પતરાની નીચેની જમણી બાજુના ખૂણુને મોટો ભાગ ભાગી ગયો છે અને બીજા પતરાને ઉપર ડાબી બાજુના ખૂણુનો એક હાને કટકો ભાગી ગયા છે, તે સિવાય પતરાં સુરક્ષિત છે અને લેખ બહ સહેલાઈથી વાંચી શકાય તેવો છે. પ્રતિકૃતિ સારી છે, પણ તેમાં ઘણું લેપ અને પુષ્કળ ભૂલો છે. આ ભૂલે અસલની કે લીગ્રાફની અપૂર્ણતાની પણ હાઈ શકે, પણ તેનાં કારણે વિષે શંકા હોવાથી તે અસલની જ ભૂલે મેં માની છે. સાધારણ રીતે, • ઈ. એ. જે. ૧૨ પા. ૮૧-૮૭ જે. એક ફલીટ. ૧ જ, કનીગહામની ગણત્રી પ્રમાણે આ તારીખ ૩ જી એપ્રીલ ઈ. સ. ૪૭૮ ને સોમવારને મળતી આવે છે. (ઈ. એ. વ. ૭ પા. ૬૧) ૨ (ઈ. એ- તો૫ ૫. ૧૦૯)-ઈ. એ. જે. ૧૨, પા. ૨૯ર-૯ માં પ્રસિદ્ધ કરેલા મારા રિમ” સંબંધી, પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ પોતાની નતની પતરાની પરીક્ષા ઉપરથી મને ખાત્રી આપી છે કે બીજું એ ખ્યાવાચક ચિક્ર ચકકસપણે ૮૦ છે અને ૯૦ નથી. ૩ જુએ. ઈ. એ . ૧૩ ૫. ૭૦ ૪ જ, કે. એ સે. ન્યુ સી. જે. ૧ પા. ૨૪૭- આ બને દાનપત્રનું ભેળસેળ અક્ષરાન્તર આ પહેલાં. જ, એ. એસ સે. છે. ૭ પા. ૯૦૮ માં. મી. જેમ્સ પ્રિન્સપે પ્રસિદ્ધ કર્યું હતું. પંક્તિ ૨૪ સુધીનું અક્ષર સ્તર ૩૮૦ ના દાનપત્રમાંથી તેણે લીધું છે અને પંદિત ૨૫ થી અંત સુધીનું અક્ષરાન્તર ૩૮૫ ના દાનપત્રમાંનું છે, સિવાય કે તારીખ ૩૮૫ ને બદલે ૩૮૦ આપેલી છે. ૫ જ, બે, બ્રા. ર. એ. સે, લે. ૧૦ ૫. ૧૯ ૬ ઈ, એ, . ૭ ૫. ૨૪ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वद २ जानां कालीन ताम्रपत्रो પતરાંઓમાં કડી માટે બે કાણાં ડાય છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી બતાવી છે. તે ભાર ૐ" જાડી અને વલબીવંશના દાનપત્રોની કડી જેવી બેઢાળ છે. કડી ઉપરની મુદ્રા કોાળ છે. તેના વ્યાસ લગભગ ૧૨" છે. તેની બિંબાકાર સપાટી પર ઉપસેલું એક સાંકેતિક ચિત્ર પણ છે, જેના અર્થ નથી શકાતા નથી. પણ તે કદાચ સૂર્યાનું કંઈક ચિત્ર હશે. તેની નીચે સામન્ય દવ એ પ્રમાણેના લેખ દાનપત્રની લિપિમાંજ છે. આોપાન્ત ભાષા સંસ્કૃત છે. લેખ ૪૬ મીએ જેને પ્રશાન્તાગ પણ કહ્યો છે તેના સમયના છે. તેની ઉપર તારીખ શબ્દ અને અંક બન્નેમાં લખી છે. તે અવ્યક્ત સંવત્ ૩૮૦ ની પૂર્ણિમા છે. આ દાનપત્ર નાંસ્ક્રિપુરીમાંથી અપાયું છે. તે સ્થળને હૉ. કુલર ભરૂચની પૂર્વે જધરના દરવાજાની બહાર આવેલા તે જ નામના એક જૂના કિલ્લા તરીકે આળખાવે છે. પરંતુ પતિ ભગવાનલાલ કેંદ્રજી તેને રાજપીપળા સ્ટેટના હાલના નાંદેડ તરીકે ગણવાનું વધારે ચિત ધારે છે. તેમાં આગમના પ્રાન્ત કે વિષયમાં શિરીષ પદ્મક ગામનું દાન અપાયાનું લખાણ છે. ડૉ. ખુલર અક્રૂરેશ્વરને ભરૂચ જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અંકલેશ્વર તાલુકાનું મુખ્ય શહેર અંકલેશ્વર અથવા અંકુલેશ્વર ગણે છે. અને શિરીષપદ્મક અંકલેશ્વર તાલુકાનું હાલનુ સીસાદ્રા હશે, એમ લાગે છે. ૧ ઈલાવ દાનપત્રના પેાતાના લેખમાં પ્રે।. ભાંડારકર એ ખેડા દાનપત્રની મુદ્રાની પ્રતિકૃતિઓ વિષે શા ઉઠાવે છે. કારણ કે તેમાં ‘શ્રી' ના માનવંતા ઉપસર્ગ વિના ‘સામન્ત દ્’લેખ છે. પરંતુ આ પ્રમાણે શંકા ઉઠાવવાનું કાંઈ પણ કારણ નથી, કારણ કે તેવુ જ વાંચન દ ્૧ લાને વિષે એ એ જ્ઞાનપત્રોનાં અક્ષરાન્તરની ચાથી પતિમાં આવે છે. ૨ ઈ. એ. વા. છ પા. ક્રૂર ૩ ૫ા. ૭૩ જીએ ઈ. એ. ના, ૧૩. ૪ ઈ. એ. ના. ૫ પા, ૧૧૩—ઈલાવ દાનપત્રની ૫. ૧૪ માં અંકુલેશ્વર નામ આ જ જગ્યા બતાવતું આવે છે. . ૨ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरालना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं. १ ॐ स्वस्ति नान्दीपुरीतो [1]विविध विमलगुणरत्नसंपा[प]दुद्भासितसकलदि स्मुखे परित्राताश[-]षसपक्ष[ मह ]महीभृति २ सततमविलचितावधौ स्थैर्यगा[ - ]भि[ भी य॑ लावण्यवति महासत्वतयात्[F] दुरवगाहे गुर्जरनृपति दशमह[]दधा[ धौ ]श्रीसहजन्माकृ३ ष्णहृदयाहितास्पदः कौस्तुभमणिरिव विमलयशोदीधितिनिकरविनिहतकलिति मिरनिचयः सत्पक्षो वैनतेयइवाकृष्टशत्रु४ नागकुलसंततिरुत्पत्तित एव दिनकरचरणकमलप्रणामापजीवाशेषदुरित निवहः सामन्तदद्दः । प्रतिदिनमपेतशङ्कं येन५ स्थितमचलगुणनिकरकेसरिविराजितवपुषा विनिहतारिगजकुम्भविगलितमुक्ता फलो[ल ]च्छलपणी[ की पूर्ण विमलयशोवितानेन रूपानु६ रूपं सत्त्वमुद्वहताकेसरिकिशोरकेणेवोपरि क्षितिभृतां ।यंचा तिमलिनकलियुगति मिरचन्द्रमसमनुदिवसमन्य[ न्यस्पर्द्धया वा७ ययुः कलासमूहादयो गुणा विक्रमानीतमदविलासालसगतयोरातिगजघटाः प्रम दाश्च[ 1 ]यस्यचाविरतदान८ प्रवाहप्रीणितार्थिमधुकरकुलस्य रुचिरकीर्तिवशासहायम्य सततमस्खलितपदं प्रस. रतः सद्वंशाहितशोभागौरवस्य ९ भद्रमतंगजस्यवे करबाट विनिहतक्षितिभूदुन्नततनूरुहस्यरेवानिर्झरसलिलप्रपात मधुरनिनदस्य भगद्भ१० वाः समुन्नतपयोधराहितचियो दयिता इव मुदे विन्ध्यनगोपत्यका। यश्चोपमीयते शशिनि सौम्यत्ववैमल्यशोभाकला११ भिन्न कलङ्केन श्रीनिकेतशोभासमुदयाधः कृतकुलकण्टकतया कमलाकरे न पर जन्मवयासत्वोत्साहविक्रमैमृगाधिरा१२ जेन क्रू[ क्रू ]राशयतया लावण्णास्थैर्य ग[1] भीर्य्यस्थित्यनुपालनतयामहोदधो [धौ ]नव्यालाश्रयतया सत्कटकसमुन्नताविद्याधरावा. १३ सतया हिम मा चले न खष[शे परिवारतया । यस्य च सद्भा[ भोग; शे पोरगस्येव विमलकिरणमणिशताविष्कृतगौरवः सकलजगत्साधार१४ णो[। यस्य प्रकाश्यते सत्कलं शीलेन प्रभुत्वमाज्ञया शस्त्रमराति प्रणिपातेन कोपो निग्रहेण प्रसादः प्रदानैर्धम्मा देवद्विजांतिगु म. ११० पति १३ मा ५१ वष वायन . प्रा. डॉसनना स्यनाथा सुधारेलुयन में सीधु. २ भाडि भने पति २७ मा द्विज' मा 'आ'नाबाट जना ना ली. साये અર્વ રીતે જોડે છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org दह २ जानां कावीनां ताम्रपत्रो १५ रुजनसपय्येयेति[]*तस्य सूष्ण[नु]: प्रतप्तरुचिर कनकाव दातः कल्पतरुरिव [ विरतमभिक [ रु ]चित- फलप्रदः सततमृतुगणस्येव १६ वसन्तसमयो वसन्तसमयस्य[]व प्रविक [[ ]सितानीवडेंचू ततरुवनाभोगः सरसइव कमलानिवहः कमलनिवहस्येव १७ प्रबोधो महाविषधरस्येव मणिर्म्मणेरिव स्वच्छतारभावो महोदधेरिवामृतकलशोमृतकलशस्येवामरणदायित्व ९८ प्रभावः करिणः इव मदः प्रमदाजनस्येव विलासो विभवस्येव सत्पात्रविनियोगो धर्मस्येव ऋतुः क्रतोरिव स्वद १९ क्षिणाकाल: प्रेम्णा इव सद्भावः शशिना इवामलकलासनूहो नियतमलङ्कारभूतः सकलनिशाकर [ 1 ]भिरु [ रू ] २० वदनः शक्को वदान्यः प्रबलरिपुत्रलानी कसमरसमवाप्तर्विजयश्रीः श्री वीतरागापरनामा श्रीजयभटः [ 1 ] कलि २१ प्रतिपक्षभयाच्चरणार्थिन इव यम | | | श्रिता: सविनया गुणाः । । ] स्फुरितविमलकीर्त्ति सोदामणि न ना येन सकलजीवलो[ का ] २२ नन्दकारिणा कालवलाह के नेवावन्ध्ये [ न्ध्य ] फलं गर्जता प्रणयिनामपनीतास्तृष्णासंतापदोषाः[ । ]यश्च शूरोपि[ सतत ] २३ मयशोभि [ भी ] रुरपगततृष्णो ष्णो ]पि गुणार्जनाविच्छिन्नतर्षः सर्वप्रदानशोपि परयुवतिहृदयदानपर [ 1 ]ङ्मुखः प[ दुरपिपर ] २४ परिवादाभिधानजडघीः [ । यस्य च न विरोधि रूपं शीलस्य यौवनं सद्वृतस्य विभवः प्रदानस्य तृ[त्रि ] वलेवा प[ रस्परापीडन ! २९ स्य प्रभुत्वं क्ष[]न्तेः कलिकालो गुणानामिति ॥ ]तस्य सूनुः सजलघनपटकनिर्गतरजानिकरकरावबोधित क्[ उमुदघवल ] २६ यशः प्रतानास्थगितनभोमण्डलोने कसमरसङ्कटप्रमुखागता नहतशत्रु सामन्तकुळवधू [ ][ भातसम ] २७ यरुदितच्छलोद्गीयमानविमलनिस्त्रिंशप्रताप देवद्विजातिगुरुचरण न [ क ]मलप्रणामो [ पृष्टवज्र ] २८ मणिकोटिरुचिरदीधितिविराजित मुकुटोद्भासितशिरा दीनानाथातुराभ्यागतास्थि जनाक्लिष[ ट् ]अ[ परिपूरि ] २९ तविभवमनोरथोपचीयमान त्रिविष्टपैकसहायधर्म्मस [ चयः ]प्रणयपरि [ कुपित ] २० मानिनीजनप्रणामपूर्वमधुरवचनोपपादितप्रसादप्रकाशीकृत विदग्धनागरक ૧ અહિં ’ડ ’નું રૂપ પુર્વે નહીં મળેલુ એવું છે. નં. ૧૧૦માં તે ઉપલબ્ધ નથી. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख बीजुं पतरूं ३१ [स् ] [ अभाव[][]वमलगुणकिरणपंजराक्षिप्तबहलकलितिमिरनिचयः समधिगतपञ्चममहाशब्द मी[ श्रीदद्दः ३२ कुशली सर्वानेव राजसामन्तभोगिकविषयपतिराष्ट्रग्राममहत्तराधिकारिकादीन् समनुबोध३३ यत्यस्तु वो विदितमस्माभिरक्कू[ क्रू रेश्वरविषयान्तर्गत शिरीषपद्रकं' एष प्रामः सोद्राः सोपरिकरः ३४ सर्वादानसंग्राह्यः सर्वदित्यविष्टिप्रातिभेदिकापरिहीणो भूमिच्छिन्द्रन्यायेनाचाटभट प्रावेश्य आचन्द्रार्कार्णव३५ क्षितिस्थितिसमकालीनः पुत्रपौत्रान्वयभोग्यो जम्बूसरोविनिर्गता क्क्रू[ के रेश्वर विषयान्तर्गत गि[ शिरीषपद्रकवासि बढ्च व३६ त्ससगोत्राश्वलायनसब्रह्मचारिब्राह्मण भट्टयाधापक । तथा गोपादित्य । तथाभट्टि गण । विशाख । अग्निशर्मा । द्रोण । काश्यपस३७ गोत्रभट्टिदाम । तथावत्र । अध्य[ रय्युवाजसनेयदौण्डकीयसगोत्र- । कण्वं सब्रह्मचारि ब्राह्मणतापिश[ र र्म । द्वितापिशर्म । ३८ दत्तस्वामि । भागिस्वामि । पितृशर्म । भट्टि । द्रोण । धूमृआ[ मा ]यणसगोत्र ____ कळध्यापक । आबुक | कौण्डिन्यसगोत्र वाटशर्म । शैल; ३९ षोष । महादेव । चाव । माठरसगोत्र घर । विशाग्ब । नन्दि । रामिल । हारितसगोत्र धर्मधर । च्छान्दोग्यभरद्वाजसगोत्रकौथुम४० सब्रह्मचारिब्राह्मणइन्द्रशर्म । आदित्यरवि । तापिशूर । इन्द्रशर । ईश्वर भर । दामधर । द्वि ईश्वर। भरुकच्छवितिर्गत भेरजिका४१ निवासि अ[ आ ] थर्वण चौलिसगोत्र पिप्पलादसब्रह्मचारिब्रामणभद्र । वायु शर्म । द्रोणस्वामि । रुद्रादित्य । पूर्णस्वामि । एभ्यश्चतु४२ श्चरण ब्राह्मणेभ्यश्चतुर्विद्यपरिकल्पनापूर्वं बलिचस्वैश्वदेवाग्निहोत्रपञ्चमहायज्ञादि. क्रियोत्सर्पणार्थं मातापित्रोरात्मनश्च पु४३ ण्ययशोभिवृद्धये कात्तिक्य[ 1 ]मुदकातिसर्गेणातिसृष्टो[ । यतोस्मद्वंश्यैरन्यै गामिभोगपतिभिः प्रबलपवनप्रेरितोदधिजलतरं१४ गचंचलं जीवलोकमभावानुगतानसारान्विभवान् दीर्घकालम्थेयसश्चगुणानाकलय्य सामान्यभोगभूप्रदानफलेप्सु १ 'अनुस्वार भूखया मायुछे. २ मा विराम यिनी ४३२ नया. 3 द्वितीय ने For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org दह २ जाना कावीनां ताम्रपत्रा ४५ भिः शशिकररुचिरं यशश्चिराय चिचीषुभिरयमा महायोनुमन्तव्यः पालयितव्यश्च । योवाज्ञानतिमिरपटलावृतमति ४६ राच्छिन्द्याद् आच ]छिद्यमानकं वानुमोदित स पञ्चभिर्महापातकैः सोपपातकैः संयुक्तः स्य []दुक्तं च भगवता वेदव्यासेन ४७ व्यासेन || षष्टिवर्षसहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ विन्ध्याटवीप्यतोयासु ४८ शुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते भूमिदायं हरन्ति ये । बहुभिर्व्वसुधा मुक्ता राजभिः सगरादिभिः यस्य य ४९ स्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रद्दन नि धर्म[ 1 ] यशष्कराणि । निर्मुक्तमास्यप्रतिमा ५० नि तानि को नाम साधुः पुनराददीतेति ॥ संवत्सरशतत्र्य शीत्यधिक कार्त्तिक शुद्ध पञ्चदश्यां लिखितं सन्धिविग्रहाधिक ५१ रणाधिकृत रेवेण स्वमुखाज्ञयेति || सं ३०० ८० कार्त्तिक शु. १० ५ [ ॥ ] ५२ दिनकरचरणानि रतस्य श्री वीतरागसूनोः स्वहस्तोयं प्रशान्तरागस्य || For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ९. Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ઉ# ! સ્વસ્તિ ! નાન્દીપુરી શહેર )માંથી:--- ( ૫ક્તિ ૧ ) વિવિધ વિમલ ગુણસંપથી સકલ દિશાઓના મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર, સાગર તેના આશ્રયમાં આવેલા હોવાથી હજુ પણ પાંખ (પક્ષ) ધારણુ કરતા પર્વતોની રક્ષા કરે છે તેમ તેના આશ્રયી સમસ્ત મહાન નૃપાને રક્ષનાર, સાગરની માફક અવધિ ન ઉલંઘનાર, સ્થિરતાવાળે, ગંભીર, લાવણ્યમય અને મહા સત્વતાને લઈને ગહન માટે (સાગર મહાસ-પ્રાણીઓને લઈને ગહન માટે કઠિણ છે તેમ ) કઠિગ તવા ગજર્જર નૃપતિઓના મહોદધિ જેવા વંશમાં, શ્રીકૃષ્ણના હૃદય ઉપર પહેલી શ્રી લકમી) સાથે જમેલા કૌસ્તુભમણિ માફક વિમલ યશનાં કિરણુથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેયની માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખડી નાંખનાર : દિનકરના કમળ જેવા ચરણને પ્રણામ કરીને જન્મથી જ સર્વ પાપ દૂર કરનાર સામન્ત શ્રી દદ્દ હસ્તે -- અચલ સદ્દગુણેના સમૂહથી આભૂષિત હેઈ, કેશવાળીથી વિરાજિત સહ જેવા– શરીરવાળે, શત્રુના સંહાર કરેલા ગજાના કુમ્બમાંથી ઝરતા મુકતાલ જેવા વિમલ થશવાળા, પવત પર જુવાન સિંહ પોતાના પ્રભાવ જાળવે છે તેમ તેના રૂપને અનુકૂળ અન્ય નુ તરફ પ્રતાપ જાળવીને તે શંકારહિત ઉભે રહ્યા છે. પ્રતિદિન અને અન્ય સ્પર્ધાથી કલાસમૂહ આદિ ગુણે, તેના વિકમથી પ્રેરિત મદ વિલાસવાળી ગતિવાળી શત્રુન. ગજઘટા અને (તેમની) અમદા તે અતિમલિન કલિયુગરૂપી તિમિરના ચંદ્ર સરખાની પાસે ગયાં, જે ઉત્તમ ગજના ચાલુ રહેતા મદ જેવા દાનપ્રવાહથી ભ્રમરનાં (અરજદારનાં ) જુથને આનન્દ આપતા, જે પિતાના ઉજજવળ યશથી તેના આશ્રિત ન હતા તેમને પણું નમાવતે, જે નિત્ય અખલિત ડગ ભરતે, જેની શોભા અને ગૌરવ તેના ઉત્તમ વંશથી જળવાતાં, જેનાં વાં તેના હસ્તપ્રહારથી શત્રુ નૃપના સંહારથી ઉત્પન્ન થએલા આનન્દથી ઉભાં થતાં, જેને કંઠ (અવાજ) રેવા નદીના ધંધનાં પડતાં પાણીના અવાજ જેવો મધુર છે, તેના ઉપભેગા માટે, ઉન્નત પયોધર પર સૌદર્ય વારણ કરતી લગ્નસુખ દેનાર પત્ની જેવી વિધ્યાદિની નીચે આસપાસની ભૂમિ હતી. સૌમ્યત્વ, વિમલતા, શુભ અને કલામાં શશી સમાન, પણ કલંકમાં શશી સમાન ન હતું, શ્રીનું નિવાસસ્થાન બની, શોભાના મહાયશથી કુલકંટક દૂર કરનાર કમલ આ કાર સમાન, પણ પંકા કાદવ)માં જન્મથી કમલની સમાનતા વગરને હતે; સિહ સમાન બલ, ઉત્સાહ અને વિકમમાં, પખુ કુરતામાં નહીં હરે, સાગર સમાન લાવણ્ય, સ્થિરતા, ગાંભીય, વૈર્ય અને પાલન શક્તિમાં પણ સર્પ જેવા દુષ્ટના આશ્રય સ્થાનમાં સમાન ન હતો; હિમાચલ સમો ઉન્નત કટક(મોટાં શહેરે )થી અને વિદ્વાનના આવાસસ્થાનથી, પણ હિમાચલની આ સપાસના પહાડી પ્રદેશ જેવા પડતી પામેલા યોદ્ધાએથી આવૃત નહીં હોવાથી તેમાં હિમાચલ સમાન તે ન હતે. શેષનાગનાં ગુંચળાં માફક વિમલ કિરણુવાળા અનેક ( સેંકડે ) મણિથી પણ થતા ગૌરવવાળી તેની શ્રી (લક્ષમી ) સકલ જગતને સામાન્ય હતી. તેના કુલને મહિમા તેના શીલથી, તેનું પ્રભુત્વ (તેની ) આજ્ઞાથી, તેનાં શ(નું જ્ઞાન ) (તેના ) શત્રુ નમાવીને, તેને કેપ (તેના) નિગ્રહથી, તેને પ્રસાદ (તેના ) દાનથી, તેની ધામંકતા (તેની) દેવ, દ્વિજ અને ગુરૂ જેનોની પૂજાથી પ્રકાશિત થએલાં હતાં. (પંક્તિ ૧૫) તેને પુત્ર, તપાવેલા ચળકતા સુવર્ણ જેવા શુદ્ધ, વસંતમાં પૂર્ણ ખીલેલી આમ્રઘટા જે, સરોવરનાં કમલમંડલ સરખે, કમલ મંડળનાં ખીલતા સૌંદર્ય જેવ, મહા વિષવાળા નાગના મણિ સરખે અને મણિમાં નિર્મલ સ્વચ્છતા જે, મહાદધિના અમૃત કળશ જે, અને અમૃત કળશના અમરતા દેનાર પ્રભાવ સરખે, ગજના મઢ સમાન, પ્રમદાના ૧ અને સંબંધ પંકિત ૩૧માં “ શ્રી ઃ કાલી સર્વાન ” સાથે લાગુ પડે છે. ૨ જુએ ઈ. એ. જે. ૧૨ ૫. ૧૫૭ ના ૭ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जाना कावीमां ताम्रपत्रो '' વિલાસવૈભવ સરખા, સપાત્ર સાથે શ્રીના યાગ જેવા, ધર્મયજ્ઞ જેવા, યજ્ઞદાનના કાળ જેવે, પ્રેમના સદ્ગુણસમાન, શશીની નિર્મળ કલા જેવા, ( નિર્મળ કૃત્યેાના સમૂહ જેવા ), નિત્ય અલકારાથી ભૂષિત, પૂર્ણિમાના ચંદ્ર જેવા વદનવાળા, સ્નેહાળ, મૃદુવાણીવાળા, પ્રબળ શત્રુએ સાથે યુદ્ધામાં વિજયશ્રી પ્રાપ્ત કરનાર, અને શ્રી વીતરાગના અપર ( ખીજા ) નામવાળા શ્રી જયભટ હતા. સદ્ગુણાએ પોતાના શત્રુ કલિયુગના ભયથી તેનું શરણુ ઇચ્છતા હોય તેમ વિનયપૂર્વક તેને આશ્રય લીધો. વિદ્યુત્ સમાન પ્રકાશિત કીર્તિવાળા, સકલ જીવલેાકને આનન્દકારી, કાળા વાદળની માફક, અવસ્થ્ય ફલ વર્ષાવીને પ્રયિ જનેાની તૃષ્ણા અને સંતાપ દોષ તેણે દૂર કયા. તે શૂરવીર હોવા છતાં અપયશ લેવામાં ભીરૂ હતા ( અપયશથી ડરતા હતા ), તે તૃષ્ણુરહિત હાવા છતાં ગુણુપ્રાપ્તિના નિત્ય તરસ્યા હતા, તે પરમ દાની હતા છતાં પર યુવતિએનાં હૃદય ભંગ કરવામાં વિમુખ હતો. પટુ વાચાવાળા હૈાવા છતાં તે વાદવિવાદમાં શત્રુઓને દુર્વચને આપવામાં જડમુદ્ધિ હતા. તેનું રૂપ શીલનું વિરાધી ન હતું. તેનું યૌવન સત્ત( સદ!ચાર )નું વિરાધી હતું નહીં તેના વૈભવ દાન સાથે વિરોધી ન હતા. તેની ત્રિવર્ગની સેવા, પરસ્પર ત્રિવર્ગની પરસ્પર ) કલેશ કરવાની નિષ્ફળતામાં વિરોધી ન હતી. તેનું પ્રભુત્વ શાન્તિનું વિરાષી ન હતું. કલિકાળ( માં તેનું જીવન ) ગુણેા ના સંચય )માં વિરાધી ન હતું. ( ૫ક્તિ ૨૫) તેને પુત્ર, સજળ ધન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કરણુથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલી( લતા )થી નભમંડલ છાયી નાંખતા, અનેક સમર સંકટમાં તેની સામે આવી સંહાર થયેલા શત્રુ સામન્ત કુલની પત્નીએના પ્રભાત સમયે રૂદનથી પોતાની અસિ(તલવાર)ના પ્રતાપ માટેથી જાહેર કરનાર, દેવ, દ્વિજ અને ગુરૂએનાં ચરણુક મળને પ્રણામ કરતાં પંક્તિએ પડેલા કાર્ય વામણનાં ઉજ્જવળ કિરણૈાથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળે, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક અને વિપત્તિવાળા જનાના વૈભવ મનેરથ પૂર્ણ કરવાથી વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા પૂર્વે પ્રણયથી કાપિત થએલી માનિની જનેાના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદુગ્ધ અને નાગરક સ્વભાવવાળા, વિમલ ગુણુનાં કિરણાના પજરમાં કલિનાં ધન તિમિરને નાંખનાર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી ૪૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, લેાગિક, વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે કે :-- ( ૫ક્તિ ૩૩) તમને જાહેર થાઓ કે કરેશ્વર વિષયમાં આવેલું શિરીષદ્રક ગામ ઉદ્ર સહિત, ઉપરિકરસદ્ગિત કાપવાની સર્વ વસ્તુ, વિષ્ટિ, પ્રતિભદિકાસહિત ભૂમિશ્ચિંદ્ર ન્યાયથી, સૈનિકાના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપભાગ માટે જમ્બુસરથી આવેલા અક્રરેશ્વર વિષયમાં શિરીષપદ્મના નિવાસી, અહવૃચ શાખાના, વત્સ ગોત્રના, આશ્વલાયનસ સબ્રહ્મચારી, બ્રાહ્મણ ભભટ્ટ અ ધ્યાપક તથા ગોપાદિત્ય તથા ભટ્ટિગણું, વિશાખ, અગ્નિશમાં અને દ્રોણુ કાશ્યપ ગોત્રના ભટ્ટ દામ તથા વત્ર, અવચ્ચે વાજસનેય શાખાના, ડૌન્ડકીય ગેત્રના, કવ સબ્રહ્મચારી બ્રાહ્મણ તાપ શર્મા અને બીજો નાપિશો, અને દત્તસ્વામી, અને ભાગસ્વામી, અને પિતૃશર્મા અને ટ્ટિ અને દ્રોણુ ધમ્રાયણુ ગોત્રના કર્ક આધ્યાપક અને અલૂક,—-કૌન્ડિન્ય ગેાત્રના વાશમાં અને શૈલ અને ઘોષ અને મહાદેવ અને આવ- માર્ગેાત્રના ધર અને વિશાખ અને નન્દ્રિ અને રામિલ—હારિત ગોત્રના ધર્મધર--છાન્દોગ્ય ભરદ્વાજ ગોત્રના કૌથુમ સબ્રહ્મચારી બ્રાહ્મણ ઇન્દ્રશમાં અને આદિત્યરવિ અને તાપિશૂર અને ઇન્દ્રશર અને ઈશ્વર અને ધર અને દામધર અને જો ઈશ્વર ભરૂકચ્છથી આવેલા ભૈરજ્જિકામાં નિવાસ કરતા અથર્વ વેદમાં નિપુણ ચાલી ગાત્રના પિપ્પલાદ સબ્રહ્મચારી બ્રાહ્મણ ભદ્ર અને વાયુશમાં અને દ્રોણસ્વામી અને દ્રાત્યિ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२ गुजरातना ऐतिहासिक लेख અને પૂર્ણસ્વામી, આ ચાર ચરણના બ્રાહ્મણેાને ચતુર્વેદ વર્ગનું પહેલાં પાલન કરી, અલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે, અને મારાં માતાપિતાના અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્ધ્ય સાથે અમે આપ્યું છે. ( પંક્તિ ૪૩) આથી અમારા વંશના કે અન્ય ભાવિ ભગપતિએએ, પ્રળ પવનથી પ્રેરિત ઉદધિના જલતરંગ જેવા ચંચલ જીવલેાક છે, વૈભવ અનિત્ય અને અસાર છે અને ગુણે દીર્ઘ કાળ સુધી ટકી રહે છે.એમ મનમાં રાખીને ભાગ અને ભૂમિદાનના સામાન્ય ફળની અભિલાષવાળા અને શશી જેવા ઉજજવળ ચિરકાળ સુધી રહેતા યશની પ્રાપ્તિની વાંછનાવાળાઓએ (ભાગપતિએએ ) આ અમારા દાનને અનુમતિ આપવી અતે તેનું રક્ષણુ કરવું જોઇએ. અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત ચિત્તવાળા જે આ દાન જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય નાનાં પાપને દ્વેષી થશે. ( ૫. ૪૬ ) ભગવાન વેબ્યાસ હ્યુ છે કે-ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વરસ વાસ કરે છે પણ દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વરસ નરકમાં વસે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યાદ્રિના નિર્જલ વૃક્ષનાં શુષ્ક કેટરમાં વસતા કાળો નાગ જન્મે છે. સગરના સમયથી ભૂમિના બટ નૃપાએ ઉપસેાગ કર્યો છે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અહીં પૂર્વ નૃપાએ કરેલાં ધર્મ, શ્રી, અને યશનાં ફળ દેનારાં દાન, ભેગ કરેલી માલા જેવાં છે. કયા સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ? ( પં. ૫૦ ) સંવત્સર વસા અધિક એંસી, કાતક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્નદ્રાધિકરણાધિકૃત ફૈત્રથી લખાયુ સંવત્ ૩૦૦ અને ૮૦. કર્ણાંક શુ. ૧૦ અને પ. ( પંક્તિ પ૨ ) દિનકરના ચરણુની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ મહુસ્ત છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૦ દઃ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો ૨. સં. ૩૮૫ કા. સુ. ૧૫ હા ૨ જાનાં ખેડાનાં દાનપત્રોની છે. ડેસનની પ્રતિકૃતિઓમાંની બીજી પ્રતિકૃતિમાં બે પતરાં છે. તે દરેક ૧૦” લાંબુ અને 9 પિહાળું છે. પતરાંના કાંઠા લખાણુના રક્ષણ માટે જાડા અગર વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે, અને એકંદરે લખાણ સુવાચ્ય છે. લખાણની શુદ્ધિ સંબંધમાં નં. ૧૦૯ ના લેખ ઉપર આપેલી ટીકા લાગુ પડે છે. પતરાંઓ ઉપર બે કડી માટે કાણું છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી ખાય છે. તે લગભગ ” જાડી છે, અને વલભીનાં દાનપત્રોની કડી જેવી બેડોળ છે. કડી ઉપરની મુદ્રા લગભગ ગેળ છે. તેનો વ્યાસ ૧” છે. અને તેના ઉપર નં. ૧૦૯ની મુદ્રા જેવી જ ઉપસેલી આકૃતિ છે. તેની નીચે એ જ “ સામન્ત–ા” લે છે. છેવટ સુધી ભાષા સંરત છે. અને છેક ૩૧ મી પંક્તિ સુધી લેખ નં૦ ૧૦૯ ના લેખને અક્ષરશઃ મળતો આવે છે. લેખ પ્રશાંતરાગના ઉપનામવાળા દર ૨ જાના સમયને છે. તેના ઉપર તિથિ શબ્દ અને અંકમાં લખી છે, તે અવ્યક્ત સંવત ૩૮૫ ના કાર્તિક માસની પૂર્ણિમા છે. ૧૦૯ નં૦ ની માફક આ દાનપત્ર પણ નાંદીપુરિમાંથી આપ્યું છે, અને અક્ષરેશ્વર, પ્રાંત અથવા વિષયમાંના તે જ શિરીષપદ્રક ગામ આપ્યાનું લખ્યું છે. પ્રથમના દાનપત્ર પછી ફક્ત પાંચ વર્ષે આપેલા આ બીજા દાનપત્રને હેતુ જાણી શકાતા નથી. પહેલું દાનપત્ર ૪૦ બ્રાહ્મણને આપ્યું હતું. તેમાંથી ૩ર નાં નામ આ દાનપત્રમાં ફરીથી આપ્યાં છે. આ દાનપત્રમાં નહિ આપેલાં નામે આ છે - કૌડિન્ય ગેત્રના વાટશર્મા અને મહાદેવ (નં૦ ૧૦૯ પંક્તિ ૩૮-૯) ભારદ્વાજ ગોત્રને ઈન્દ્રશમ (તેમાં જ પંક્તિ ૪), ચૌલી શેત્રના ભદ્ર, વાયુશમાં, દ્રાણુસ્વામિ, રૂદ્રાદિત્ય, અને પુર્ણસ્વામિ (તેમાં જ પંક્તિ ૪૧). અને બે નવાં નામ આપ્યાં છે, તે વત્સગોત્રને વાડ (પંક્તિ ક૭) અને ધૂમ્રાયણ અથ ધૌમાયણ ગેત્રને ઈન્દ્રશુર (૫. ૪), આ રીતે પંક્તિ ૪૦ માં લખ્યા મુજબ દાન મેળવનારની સંખ્યા ૩૪ થાય છે. નામો નં. ૧૦૯ની પેઠે ચરણે પ્રમાણે નહીં પણ ગેત્ર પ્રમાણે ગોઠવ્યાં છે, ત્રણ પુરુષેધર, ધાધર, અને બીજે ઈશ્વર–જે નં. ૧૦૯ ની પંક્તિ ૪૦ પ્રમાણે ભરદ્વાજ શેત્રના લખાયા હતા, તે અહિ (પંકિત ૩૮–૯) લાક્ષમણ્ય ગોત્રના હોવાનું જણાવ્યું છે, અને માવિજયકક્ષના—મૂન એ શબ્દ નં ૧૦૯માં પંકિત ૪૨ માં આવે છે તે આ દાનપત્રમાં આવ્યા નથી. બીજી બાબતમાં, આ દાનપત્ર નં- ૧૦૯માં લખેલાં દાનપત્રના જ માણસેને, તેમાં બતાવેલા હેતુ માટે, અને તેમાં બતાવેલી પરિસ્થિતિમાં જ અપાયું હતું. * ઈ. એ. . ૧૭ પા. ૮૮ જે. એફ. ફલીટ ૧ ઈ. એ છે, ૪ . ૧૩ પા. ૮૧ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ॐ स्वस्ति नान्दीपुरीतो । विविधविमलगुणरत्नसम्पदुद्भासितसकलदिङमुखेपरि त्र[ता शेष सपक्षमहामहि[ ही भृतिमततम[F वलकि२ त । वधौ स्थैर्य गाम्भि[ म्भीर्यलावण्यवति महासत्वतयातिदुरवगाहेगुर्जर नृपतिवंशमहोदधौ श्रीसहजन्माकृष्णहृदयाहिता३ स्पदः [ को स्तुभमणिरिव विमलयशोदीधिति निकरदि[ विनिहत कलिति मिरनिचयः सत्पक्षो वैनतेय इवाकृष्टशत्र[ त्रु नागकुलसंत ति४ रुत्पत्तित एव दिनकरचरणकमलप्रणामापनि[ नी ]ताशेषदुरितनिवहस्सामन्त ददः।। प्रतिदिनमप --]शङ्क येनस्थितमचल५ गुणनिकरकेसरिविराजितवपुषा विनिहतारिंगजकुम्भविगलितमुक्ताफलच्छलप्रकी___oर्णविभलयशोवितावे[ ने ] रूपानुरू. ६ पं सत्वमुद्वहत[1]केसरिकिशोरकेणेवोपरिक्षितिभृता [ ]याश्चातिमलिनकलियुगति मिरचन्द्रमसमनुदिवसमन्या न्यो न्यस्पर्द्धये७ वाययुः कल समूहादयो गुणः विक्र कमानीतमद ति/ विलासालसगत योरातिगजघटाः प्रमदाश्च । यस्य चाविरत८ [दा नादि प्रवाह प्रीणितार्थिमधक र कलस्य रुचिरकीर्तिवशासहायस्म सततमस्खलितपदं प्रसरतः सद्वंशहितगोभा१. गा[ गौरवम्य भद्रमतङ्गस्येव करघाटविनिहतक्षितिभूदुन्नततनुरु[ हम 4 रेवानिर्झरसलिलप्रपातमधुरनिनादम्य १० भगा गोद्भवास्समुन्नतपयोधराहितश्रियो दयिता इव मदे विन्ध्यनगोपत्वरा कायश्चापमीयते शशिनि सौम्य त्वा वैमल्यशोभाक११ लाभिन कलङ्कन श्रीनिकतशोभासनुदयधिकृतकुलकण्टकतया कमलाकरे न पह जन्मतया । सत्वोत्साह विक्क[ कमैम स्मृ - १२ गाधिराजेन राशयतया । लावण्याथै यगाम्भीर्यस्थित्यनपालनतया महोदयौन व्यालाश्रयतया । सत्कटक पस १३ मुन्नतविद्याधरावासतया हिमाद च लेन खष श या परिवारतया । बस्य च सद्भोगः शेषोरगस्येव विमलकिर गमणिशताविष्कृत१४ गौरवम्सकलजगत्सारा[ धारणो । यस्य प्रकाश्यते सत्कुलं शिशी लेन । प्रभु त्वमाज्ञया । शस्त्रमरातिप्रणिपातेन । कोपा[ पो ]निग्रहेण । १५ प्रसादः प्रदानद्धों देवद्विजातिगुरुजनसपर्ययेति ॥ तस्य सूनुः प्रतप्तरुचिरक नकावदातः कल्पतरुरिवाविरतम१६ भिरुचितफलप्रदः सतलमृतुगणस्येव वसन्तसमयो वसन्तसमयस्येव प्रविक।) सित निविडचूततरुवनामोगः सरस इव For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जानां कावीनां ताम्रपत्रो १७ कमलनिवहः कमलनिवहस्येव प्रबोधो महाविषधरस्येवमणिम्मणोरव स्वच्छतार भावो महोदधेरिवामृतकलशोमृतक१८ लशस्येवामरणदायित्वप्रशा भवः कारण इव मदः प्रमचा दा जनस्येव वि लासी विभवस्येव सत्पात्रविनियोगा धर्म१९ स्येव कतुः क्रतीरिव स्वदक्षिणाकालः पेम्ण इव सद्भाव: शशिनइवामलकला समूह। नियसमलङ्कारभूतः सकला२८ निशाकराभिरूपबदन. शनी बनान्यः प्रबलारपुबलानाकसमरसमवाप्तविजयश्रीः श्री वीतरागापरनामाश्रीजर यम२१ दाट। कलिप्रतिपक्षभयाच्छरणार्थिन इव यमाश्रितः सविनया गणाः[11 स्फुरितदि[ विमलकीत्ति सौदामणि निना येन सकलजी२२ बलोकानन्दकारिणा कालवलाहकैनवावन्ध्यफल गर्जता प्रणयिनामपही नी । ताम्तृष्णासन्तापदोषा:[यश्च गू[शूरोपि सतत२६ मयशोभीरुरपगत तृष्णोपि गुणाजनाविच्छिन्नतर्षः सर्वप्रदानशीलोपि परयुवति हृदयदानपराङ्मुखः पटुरपि प. २४ रपरिवादानि[ भि धान जडधीः[। यस्य चन विधि रूप[-]शीलस्य यौवनं सद्वत्तस्य दि[वि भवः प्रदानस्य [त्रि वर्गसेवापरस्परा२५ पीडनस्य प्रभुत्वं क्षान्तेः कलिकालोगुणानामिति[॥ तस्य सूनुः सजलधनपटल निर्गतरजनिकरकरावबोधि २६ तक मुदधवलयशः प्रतानास्थगित नभामण्डला नकसमरसकटप्रमुखागतनिहत शत्रुसामन्त२७ कुलवधुप्रभातसमयरुदितच्छलोद्गीयमानविमलानाशपतापो देव द्विजातिगुरु पतरूं बीजु २८. चरणकमलप्रणामोद्धृष्टव ब्रमाण [ कोटिरुचिर दीधितिविराजितमुकुटोद्वासित [f]शरा२९ दि[ दी नानाथातुराभ्यागतास्थिजनाक्लिष्टप[ रिपूरित वि[ भव ]मनोरथोपधि [ची थमानत्रिविष्टपैकस२८ हायधर्मसञ्चयः प्रणयपरिकुपितमानिनि[ नी ] [ जाप्रणा नपूर्वमधुरवचनापपा दितप्रसादप्रकाशी३१ कृतविदग्धनागर कम्वभावो विमलगुणकिरणपञ्जर[ 1 ] [f]क्षप्तबहलकलिति मिरनिचयस्समधिगतपञ्च३२ महाशब्द[ : ] श्रीददः कुशली सव्वानेव राजसामन्तभोगिकविस[प]यपति राष्ट्रग्राममहत्तराधिकारिकादीन्स३६ मनुबोधयत्यस्तुवो विदितमस्माभि रक[क रश्वरविषयान्तर्गत । शिरिषपन्क । पषग्रामस्सोदनः For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजगतना ऐतिहानिक लेख ३४ सोपरिकरः सर्वादानसंयाय : सर्वदित्यविष्टिपानिमेदिक परिहिहीणो भूमि च्छिद्रन्यायेनाचाटभटप्रा३५ वेश्य आचन्द्रार्णद[ व क्षितिस्थितिसमकालीनः पुत्रपौत्रान्वयभोज्यो जम्बस रोवास्तव्य भरद्वाजस३६ गोत्रकण्वसब्रह्मचारि ब्राह्मणादित्यरवि ! तथा तापिशु श । इन्द्रशूर । ईश्वर । तथावत्ससगोत्र भट [* यि[य] ३६ ध्यापक । गोपादित्य । वाड । विशाख । अग्निशम्म । भट्टिगण । दोण । माफ [ठ रसगोत्रविशाख । धर । नन्दि । ३८ राम । दौण्डगी[ळी ] | य सगोत्रतापिशर्मा द्वितापिशर्म[ शर्म || द्रोण । भट्टि पितृशर्म । भागिस्वामि । दत्तस्वामि । लाम३९ ण्यसगोत्रधर । दामधर । ईश्वर । कोण्डिन्यसगोत्र चाव । घोष । शेल । काश्य पसगोत्र भट्टिदामि[ म | | वा [वत्र ! ४० हारीतसगोत्रधर्मधर | धौम्रयन जसगोत्रकाध्यापक । भावुक । इन्द्र शूरादि ब्राह्मणेभ्यश्चतुन्त्रिंशद्भयो४१ बलिचरुवैश्वदेवामिहोत्रपञ्चमहायज्ञादिक्कि क्रि यासपणास्थ माशा[ ना पि तोरात्मनश्चपुण्ययशोशि भि वृद्धये काात४२ क्यामुदका तिसर्गणाति सृष्टो[ 1 ] यतोस्मदंश्यैरन्यागामिभोगपतिभिः प्रबलपवन प्रेरितोदधिजलतरंग४३ चञ्चलं जि[ जी ]वलोकमभावानुगतानसारानांवन म वान् दीर्घकालस्थेयसश्व गुणानाकलव्य सामान्यभोगभू ४४ प्रदानफलेप्सुभिः शशिकररुचिरं यशश्चिराय चिचीषुभिरयमस्महासो यो नमन्त. व्यः पालयितव्यश्च । यो वाज्ञा४५ नतिमिरपटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमानकं वानुमोदेत सपश्चभिर्महापातक संयुक्तस्यादित्युक्तं च भग४६ वता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः आनंद ता चानुमन्ताच तान्येव नरके वसेत् [ ।। ४७ विन्ध्याटवीष्वतीयासु शुष्ककोटरवासिनः कृष्णाहयोहि जागत | म | द[1]यं हरन्ति ये ।। बहुभिर्वसुध भुक्ता राजभिस्स४८ गरादिभिः यस्य यस्य यद। भूमिस्तस्य तस्य तद। फलं। यानि नी है दोन। नि पुरा नरेन्द्रनानि धर्म ।र्थयशस्कराणि । निभुक्त ४९ माश्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददि द। त ।। इति ॥ संवत्पर शतत्रये पञ्चाशि शी या घ के कात्तिकपौर्णमाम्यां २० लिखित सन्धी धिविग्रहाधिकरणाधिक कतरे स्वभुवाज्ञयात।।।। सं ३०० ८.५ कार्तिक मु[सु]१. दिनकरचरणा११ बनरतस्य श्रीवीतरागसू। नो]: स स्व] [ हस्तोयं ] प्रशान्तरागस्य ।। For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जानां कावीनां ताम्रपत्री ભાષાન્તર • ! સ્વતિ ! નાન્દીપુરી( શહેર )માંથી – ( પ. ૧) વિવિધ ગુણસંપદથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) મહોદધિ જેવા ગુર્જર ગ્રુપના વંશમાં, શ્રી કૃષ્ણના હદય ઉપર રહેલી શ્રી( લહમી)ની સાથે જન્મેલા કૌસ્તુભમણિ જેવા વિમલ યશનાં કિરણથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેય માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) સામન્ત દ૬ હતા. (૫૧૫ ) તેને તપાવેલા ચળકતા સુવર્ણ જે શબ્દ (વગેરે વગેરે નં. ૧૦૮ પ્રમાણે ) શ્રી વીતરાગના બીજા નામવાળે શ્રી જયભટ પુત્ર હતા. (૫. ૨૫ ) તેના પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) પંચમહાશદ પ્રાપ્ત કરનાર, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ઘામ મહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે – (પં. ૩૩)તમને જાહેર થાઓ કે:–અમારાથી, અકરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્રડ સહિત, ઉપરિકરસતિ ... ... કાપવાની સર્વ ચીજ, વિષ્ટિ, પ્રતિભેદિકાસહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, સૈનિકે ના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્રપોત્ર અને વંશના ઉપભાગ માટે, જબુસરમાં નિવાસ કરતા ભરદ્વાજ ગેત્રના, કવ સબ્રહ્મચારી બ્રાહ્મણ આદિત્યરવિ તથા તાપિશુર અને ઈન્દ્રશુર અને ઈશ્વર–તથા વત્સવના ભદ્ધિ આધ્યાપક અને ગોપાદિત્ય અને વાડ અને વિશાખ અને અગ્નિશમ્મ, અને ભદિગણુ અને દ્રોણ-માઠ-૨ ગોત્રના વિશાખ અને ધર અને નન્દી અને રામ ડાંડકીય ગેત્રના તપિશમ્મો અને બીજા તાપિશર્મા, અને દ્રોણ અને ભટ્ટિ, અને પિશર્મા, અને ભાગિરામિ અને દત્ત સ્વામિ-લક્રમણ્ય ગોત્રના ધર અને દામધર અને ઈશ્વર--કૌડિન્ય ગેત્રના બાવ અને વૈષ અને શૈલ–કાશ્યપ ગોત્રના ભદ્રિદામા અને વાત્ર હારિત ગોત્રના ઘર્મધર ધૌચાયણ ગોત્રના અધ્યાપક કર્ક અને આવુક અને ઈશૂર. આ ૩૪ બ્રાહ્મણોને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે તથા મારાં માતાપિતા અને મારા પુયશની વૃદ્ધિ માટે કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થ સાથે અપાયું છે. ( ૫. ૪ર ) અમારા વંશના કે અન્ય ભાવિ ભેગપતિઓએ ( વગેરે વગેરે નં.૧૦૯ પ્રમાણે) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. (પ. ૪૫) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે:--ભૂમિદાન દેનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે). (પં. ૪૯ ) સંવાર ત્રણ અધિક એસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્રાધિકરણ્યધિકૃત રેવથી લખાયું સંવત ૩૦૦ અને ૮૦ કાર્તિક શુ. ૧૦ અને ૫. (૫. ૫) દિનકરના ચરણની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ સ્વહસ્ત છે, For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૧ સંખેડામાંથી મળેલું રણુગ્રહનું તામ્રપત્ર ચે. સંવત ૩૯૧ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા) પતરું બીજુ. આ પતરૂં ૯ ઇંચ લાંબુ અને ૪ ઇંચ પહોળું છે અને તેમાં ઉમેટા, ઈલાય અને બગુમરામાંથી મળેલાં ગુર્જર તામ્રપત્રની લિપિમાં જ લખાએલા દશ લીટીને સુરક્ષિત લેખ છે. ઉપરના ભાગમાં કડીઓની જગા બતાવનારાં કાણાં મોજુદ છે. લેખ અશુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાએલે છે. દાન લેનાર પુરૂષ (એ. ૧) બ્રાહ્મણ આદિત્યશર્મા છે, હૃતક (પં. ૯) ભગિક પાલકદ્રજ્ઞાન છે, અને લેખક (પં. ૧૦) સંધિવિગ્રહાધિકૃત માભિટ છે. (પં. ૯-૧૦ ) અનુસાર દાતા દિનકર કિરણભ્યર્ચનરત અને શ્રી-દદ્દ-પાદાન્તઝુતિ ( દિનકરને ઉપાસક અને શ્રી દને નિકટને સગો ) તરીકે જવેલો રણુગ્રહ નામને વીતરાગને પુત્ર હોય તેમ જણાય છે, કારણ કે દાનપત્રમાં તેના જ હસ્તાક્ષર છે. તિથિ (પં. ૮) સં. ૩૯૧. વૈશાખ બહુલ. ૧પ. એટલે વૈશાખ ની અમાસ છે. | દાતાના વંશની હકીકત બાવાઈ છે, છતાં છેલ્લી બે હકીકતોથી આપણે જાણી શકીએ કે દ૬ ૪ થે---ઉર્ફે પ્રશાન્તરાળ. ૨ જાના રાજ્યસમયમાં આ દાનપત્ર જાહેર થયું હતું અને દાતા દદ્દ -પ્રશાન્તરાગ ૨ જાને ભાઈ હતા. કારણ કે દ૬ ૪ ના બે ખેડાનાં દાનપત્ર સં. ૩૮૦ અને ૩૮૫ માં અપાએલાં તેથી સં. ૩૯૧ની નવી તિથિમાંથી એમ માલુમ પડે છે કે “ શ્રી દ” એવા લખાણુથી તે જ પુરૂષ અહિ ધારેલે હા જઈએ. વળી રણુગ્રહને વીતરાગને પુત્ર અને દદને બધુજન એમ બન્ને કહ્યો છે. અને પાછળ ( ૬ ) જયભટ ૨ --એટલે વીતરાગ ૧ લાને પુત્ર હતા; તેથી રઘુગ્રહ ને ભાઈ કે પીતરાઈ ભાઈ (કાકાને દીકરે ભાઈ) હોવો જોઈએ. એટલે આપણુ દાનપથી જમ્મુાય છે કે દદ ૪ નું રાજ્ય સં. ૩૯૬ સુખી અથવા ગુર્જર ઈ. સ. ૧૪૯ ના ચદિ સંવના ઉપયોગ કરતા હતા તે પ્રમાણે ઈ. સ. ૬૪૦ સુધી ઓછામાં ઓછું ચાલવું જ હોવું જોઈએ. - ૧ એ. ઈ. વો. ૨ પા. ૨૦ એચ. એ. કેવ બી. એ. એસ એસ. બી. ૨ ઈ. અ. વ. ૧ પા. ૧૯ ૩ ઈ. એ. વ. ૧૩ પા. ૮૧ જ. . . . . ૭ ૫, ૯૮ જ, ૨, એ. સે. ન્યુ. સી. જે. ૧ ૫. ૨૪૭ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संखेडामांधी मळेलुं रणग्रहनुं ताम्रपत्र अक्षरान्तर १ ब्राह्मणादित्यशम्र्मायां उदकातिसर्गेोच्छिष्टं यतोस्यास्मद्वङ्शैरन्यैर्व्वमामिभोगपतिभि अय २ मैस्मादायोनुमन्तव्यं पालयितव्यश्च यो वाज्ञनतिमिरपटला वितराधिन्यादाच्छिन्द्यमाने वा ३ नुमोदेत स पञ्चभिर्महापातकै [ : ] संयुक्त [ : ] स्याइत्युक्तञ्च भगवता वेदव्यासेन व्यासेन षष्टिवरिष ४ सहस्राणि स्वर्गे मोदति भूमिदी आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसे " विन्ध्याटवीवतोयासु शुल्क ५ कोटरवासिन [ : ] क्रिष्णाह्यो हि जायन्ते भृमिदानापहारका [ : ]यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दाना ६ यशस्कराणि निर्मुक्तमाल्यप्रतिमानि तानि को णा साधु ] पुनरादधीति स्वदतों परदत्तां वा ७ यत्नाद्रक्ष युधिष्टिरे' मही" महिमर्ती श्रेष्ठ दातातुच्छ्रेयोनुपालन मिति < संवत्सरशतत्रये एकनवत्ये वैशाखबहुलपञ्चदश्यां सं. ३९२ वैशाख व १५ ९ दूतको भोगिकपालकटज्ञान [ : ]दिनकरकिरणाभ्यर्च्चनरतस्य स्वहस्तोयं श्रीवीतरागसूनो १० रणग्रहस्य श्रीपादान्तर्ज्ञाति" लिखितंमिदं सन्धिविग्रहाधिक्रित मात्रिभटेन For Private And Personal Use Only १९ १ शर्मणे २ णोत्सृष्टः पतिभिस्य ४ मस्महायो ५ मन्तव्यः ६ उत्तमतिरा ७ दाच्छियमानं ८ स्यादि ८ पट वर्ष १० भूमिदः ११ वसेत १२ कृष्णा १३ नाम १४ दधीत १५ दत्त १६ युधिरि १७ महीं ६८ महीमा १७ दानाच्छ्रेयो २० एकनवत्यां २१ तिः २२ विग्रहाधिकृत Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૨–૧૧૩ દ૬ ૨ જે અથવા પ્રશાતરાગનાં બે દાનપત્રો | (ચેદી ) સંવત ૩૨ વૈશાખ સુદ ૧૫ દાનપત્રોનો આશય સૂર્ય બહાને તેના યાના ખર્ચ માટ–- સંગમખેટક વિષયમાં બે ખેતર, એક સુવર્ણારહિલ (નં. ૧) અને એક ક્ષીરસ૨( નં. ૨ )માં આપવાને છે. આ લેખમાંથી ભરૂચના ગુર્જરના ઇતિહાસ માટે વસ્તુલાભ અપમાત્ર છે. તેમની તિથિ (ચેદિ) સંવત ૩૨ વૈશાખ પૂર્ણિમા જણાવે છે કે દ૬ ૪. પ્રશાન્તરાગે ઈસ્વી સન ૬૪૧-૪૨ સુધી તે રાજ્ય કર્યું જ, અને મી. પ્રવની ધારણા પ્રમાણે (ચેદિ) સંવત ૩૯૧ નું સંખેડાનું દાનપત્ર ખરે ખર શ્રી દ૬ના રાજ્યમાં અપાયું હતું. તેને દાતા રણુગ્રહ, શ્રી વીતરાગને પુત્ર, જેને મી. ધ્રુવ ખરી રીતે આપણુ દદ્રને ભાઈ લખે છે, તે તેના ગરાસ તરીકે કેટલાંક ગામને બહુધા માલિક હતે. વળી આ બે લેખે જણાવે છે કે ગુજરેનું રાજ્ય ખાનદેશ અને માલવાની સરહદ સુધી પ્રસરેલું હતું. જે નગરને પાછળ સંગમખેટક વિષય નામ અપાયું તે નગર નિઃસંશય હાલનું સંખેડા છે. શબ્દવ્યુત્પત્તિ પ્રમાણે સંગમ ખેટક એટલે બે નદીઓના સંગમ પરનું ગામ છે, અને ઉન્ડ અને ઓર સંખેડા રસમીપમાં મળે છે. સંગમખેટક વિષય દાચ ગાયકવાડના તાબાનો સંખેડા પ્રાંત તથા હાલ પશુ સંખેડા મેવાસ કહેવાતા રેવાકાંઠા એજન્સિને નજીકને ભાગ હોય. આ બે જીલ્લાના નામનું કંઈ અંશે મળતાપણું સૂચવે છે કે એક સમયે સંખેડા નામના રાજનગરવાળા એક મોટા પ્રાન્તમાં તેઓ હતા. આ જીલ્લાના ત્રિકોણમિતિ માપણીના નકશા મને મળે તેમ નથી, તેથી બે દાનપત્રમાં જણાવેલાં અટવીપાટ, કુકકુટવલિકા, ક્ષીરસર અને સુવણરપલ્લિ ગામોના અભિજ્ઞાન( ઓળખ)થી મારો ઉપલે મત પૂર્ણ સાબિત કરવા અશક્ત છું. પણ મારી પાસે ગુજરાતને જૂનો નકશો છે તે સોકેરા( સંખેડા)ના અગ્નિકેણમાં કુયલી (કદેલી) ગામ, જેનું નામ કુકકુટવલિલ સાથે મળે છે તે બતાવે છે. દાન લેનાર પુરૂષ બ્રાહ્મણ સૂર્ય, ક્ષીરસરમાં વસનાર, ભારદ્વાજ ગેત્રને, શટલ યજુર્વેદના માધ્યન્દિન સબ્રહ્મચારી, દશપુર જે હાલનું પશ્ચિમ માલવાનું મન્દોર છે ત્યાંથી આવેલ છે. દશપુરના ચતુર્વેદિઓનું મંડળ ધ્રુવસેન ૨ ના શક સંવત ૪૦૦ ના કૃત્રિમ દાનપત્રમાં જણાવેલું છે અને દશપુરના બ્રાહ્મણ જ્ઞાતિના એક પુરૂષે મકલ અને મેવાડના ચીતડગઢના લેખ રચ્યા છે. હાલમાં દશપુરીઆ બ્રાહ્મણે ગુજરાતમાં નજરે પડતા નથી. દાનનો લેખક સાલ્પિવિગ્રહિક રેવ છે, જેને આપણે ખેડાનાં દાનપત્રો પરથી જાણીએ છીએ અને દૂતકનું નામ, કર્ક દાનપત્ર નં. ૨ પંક્તિ ૨૭ માં નવું છે. તેને ભેગક પાલકને ખિતાબ જે શબ્દાર્થ પ્રમાણે ભગિકોને પાલક અથવા જેને સાંકેતિક અર્થ મને જાણીતા નથી તે સંવત ૩૯૧ ના સંખેડા દાનપત્રમાં પણ આવે છે, જ્યાં પ્રતિકૃતિમાં પંક્તિ ૯ માં મી. ધ્રુવ વાંચે છે તેમ ભગિક-પાલક-જ્ઞાન નહીં, પણ દૂતકત્ર ભગિક-પાલક- દુજાન છે. જી. મ્યુલર ૨ એ . વ. ૨ પા, ૨૧ ૩ ઈ. એ. કે. ૧૦ ૫. ૨૮૭ ૧ એ. ઈ. . ૫ પા. ૩-જા એ. ઈ. ૧. ૨ ૫. ૪૨૦ ૪ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जो अथवा प्रशान्तरागनां ये दानपत्रो दानपत्र नं. १ अने नं. २ नुं अक्षरान्तर पतकं पहेलं १ ओं स्वस्ति नान्दीपरात्सजलघनपटलनिर्गतरजनिकरकरावनोधितकुमुदधवलयश:२ पातानाम्थगितनभोमण्डलोनेकसमरसंकटप्रमुखागतनिहतशत्रुसामन्तकुलवधूप्रभा३ तसमयरुदितच्छलोनीयमानविमलनिखिशप्रतापो देवद्विजातिगरुचरणकमलप्री४ मोवृष्टवज्रमाणकोटिरुचिरदीधितिविराजितमकुटोद्भासितशिराः दीनानाथातुराभ्यां ५ गतार्थिजनाक्लिष्टपरिपूरितविभवमनोरथोपचीयमानत्रिविष्टपकसहायधर्मसे६ चयः प्रणयपरिकुपितमानिवीजनप्रणामपूर्वमधुरवचनोपपादितप्रसादप्रकाशी9 कृतविदग्धनागरकस्वभावो विमलगुणकिरणपंजराक्षिप्तबहलकलितिमिरनिचर्यः ( समधिगतपञ्चमहाशब्दश्रीदद काली सर्वानेव राजसामन्तभोगिकविषयपतिराष्ट्र२ ग्राममहत्तराधिकारिकादीन्समनुवाण्य बोधयत्यस्तु वो विदितमस्माभिः सङ्गमखेटकविष दानपत्र नं. १ दानपत्र नं. २ १० यान्तर्गतसुवणारपल्लिग्रामे पूर्वसी- यान्तर्गतक्षीरसरग्रामोपरदक्षिणसीने नि । तद्विपयमानेन व्रीहिपिटकवापं क्षेत्र । न्मानेन ब्रीहिदशप्रस्थवापं क्षेत्र ११ [य]स्याबाटनानि पूर्वतः क्षीरसरग्रामसीमासन्धिः उत्तरतः कुक्कुटव व यस्य पूर्वतस्सन्धौ अकोल्लवृक्षः उत्तल्लिकाग्रामसीमासन्धिः रतः शाकवृक्षः १२ अपरतः ब्रह्मदेयक्षेत्रं वटवृक्षो । ११ वटवृक्षश्च ॥ अपरतः खदिरबदतलाइका च । दक्षिणतः सुवर्णा रिब्रिक्षौ । दाक्षिणतः शल्बली । रपल्लिग्रामगामी पन्थाः १३ अटवीपाटकग्राभसन्धिश्च । एवमेत भूतवटश्चेवमेतच्चतुचतुराघाटनविशुद्ध क्षेत्रं सोद्रङ्ग १२ राधाटनविशुद्धं सशीबरं सोद्रङ्ग१४ सोपरिकरं सव्वादानसंग्राह्यं सर्वदित्यविष्टिप्रातिभेदिकापरिहीणं" बृह ૧ છે. હૃશ તરફથી મળેલ શાહિની છાપ ઉપરથી. ૨ (ચડપે દર્શાવેલ છે. તે દાનપત્ર નં. ૨ માં पति : वी 'स्थगि ५१ ५५ - २ मा सबट . ४ दानपत्र न २ मा पनि २ ने त 'छली यां या५ छे. , मणिका(का)या था . न. मुकुटो पाया. ४ पूरित या पूरी थाय छे. ५ 'मानिनी ' या पुयाय छ. न अंत 'विमल' थी यार छ. न. २ भां' पञ्चरा'छ. . ७ ने। मत 'कुशली' था याय छे. १. दानपत्र नं. २ मा ‘राधिकाधिकादी'-. २ मा तिनो मत समनुदर्शयत्यस्तु ' या याय. ।। पांया ग्रामेपरदक्षिणसीनि. १२ मा अन्डविराम विक्ष विला . १७पाया वटवक्ष: १४ पाया वृक्षो. 11 वांया पन्थाः १६ पाया शल्मलौ. 1७ नपत्र न. भा ५.१२ विष्टिप्राथा पूरीयाय छे. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख पतरूं बीमुं १५ भूमिच्छिद्रन्यायेनाचाटभटमावेश्यमाचन्द्राणिवक्षितिस्थितिसमकालीनं' १६ पुत्रपौत्रान्वयभोग्यं दाशपुरविनिर्गतक्षीरसरग्रामवास्तव्यभरद्वाजसगोत्रवाजिस१७ नेयमाध्यन्दिनसब्रह्मचारिब्रामणसूर्याय बलिचस्वैश्वदेवामिहोत्रपञ्चमहायज्ञादिविक्र१८ योत्सर्पणावं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धयेद्य वैशाखशुद्धपञ्चदश्याभुद कातिसम्र्गेणा१९ तिसृष्टं यतोस्यास्मद्वेश्यैरन्यैव्वागामिभोगपतिमिः प्रबलपवनप्ररितोदधिजलतरक चञ्चलं२० जीवलोकमभावानुगतानसारान्विभावान्दीर्घकालस्थेयसश्च गुणानाकलय्य सामा न्यभोगभू२१ दानफलेप्सुभिः शशिकररुचिरं यशश्चिराय निदीपुभिस्यमस्मदायोनुमन्तव्यः पाल यितव्यश्चै । २२ यो वाज्ञानतिमिरपटलावृतमतिशच्छिन्यादाच्छिद्यमानकं वानुमोदेत स पञ्चभिर्म हापातकैः संयुक्तः २३ स्यादित्युक्तञ्च भगवता वेदव्यासेन व्यासेन । षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिटति भूमिदः । आच्छेत्ता चानुमं२४ न्ता च तान्येव नरके वसेत् ।। वन्ध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः [1] कृष्णाहयो हि जायन्ते भमिदाय हर२५ न्ति ये॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः [ 1 ] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा फलं ॥ यानीह ताद १हानपत्र न.२ मा ५.३ स्थितिस था पूरी याय छे.२पायो दशपुर न.२ भाजपाम श६ भूस हवामा माच्या छगन भा वास्तव्य नेम निवासि वि.न. . 1४ अने पतई भरद्वाज थी भई थाय छे. पायो वाजसनेय. ५ नं.२ मा बलीचरु. नं. २ मा ५. १५ वैश्वदे ., ,, होत्रहवनपश्च. ४२.२ मा ५.१६ वृद्धये थी घरी यायछे द्य नथी मने वैशाखपौर्णमास्यामु. ५ ,१७ भोगपति थी पूरी याय छे. पाया प्रेरितो भने तरंग नं. २ नी साथ. , ,, १८ सारान्वीभवा था पूरी थाय छे. ७ नं. २ मा ५. १४ रुचिरं था पूरी याय. , , २० पटला था पूरी याय छे. वानमोदेत मारीश ,, पातकै पांयामा सयुकस्सा छ ४ , ५.२१ त्युक्त था पूरी थाय छ. ,, श्यासेन भने भूमदः छ. ,, २२ आच्छेत्ता था ५३। थाय छे. १० ,यो व (विन्ध्याटवी स्वित्यादि नया राजभिस्म नं.२ ५.२३ यस्य यस्य था याय. पांया यानीह दत्तानि न.२ भा. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३ पद २ जो अथवा प्रशान्तरागनां वे दानपत्रो २६ नि पुरा नरेन्द्रैर्दानानि धर्थियशस्कराणि [1] निर्भुक्तमास्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ स्वदं. २७ तां परदतां वा यत्नाद्रक्ष युधिष्ठिर । महा महिमतां श्रेष्ठ दानाच्छ्योनुपालनमिति [1] दानपत्र नं. १ दानपत्र नं. २ संवत्सरशतत्रये संवत्सरशतत्रये द्विनवत्यधि२८ द्वि[ न ]वत्यधिके वैशाखशुद्धपञ्च- २७ के वैशाखपोर्णमास्यां भोगिकपा दश्यां स्वमुखाज्ञयालिखितमिदं स. लककर्कदूतक लिखितं सान्धिविग्रन्धिविग्रहकरणाधिकृतरवेण हिकरेवेण स्वमुखाज्ञयेति २९ सं ३०० ९० २ वैशाख शु २८ सं ३०० ९० २ वैशाख शु १० ५ दिनकरचरणार्चनरतस्य १० ५ दिनकरचरणाईनरतस्य श्रीवीतरागसूनोः स्वहस्तोयं श्रीप- श्रीवीतरागसुनोः स्वहस्तोयं श्रीप्रशाशान्तरागस्य [ ॥] २९ न्तरागस्य । मां १. २ मा ५. २४ यशस्कराणियो । याय -. २ मा निर्भुक्त. २ नं. २ ५.२५ गत्लाइ था परी थार छ.-. २ मा महिछे.याया महीमतां--. २ मां पारनं ॥ इति छ. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. 118 દદ ૨ જાનાં ઉમેટાંનાં તામ્રપત્રો (ક) સંવત ૬૦૦ વૈશાખ સુદ ૧૫ નીચે આપેલું ભરૂચના દ૬ ૨ જાનું દાનપત્ર ૧૮૭૫ માં બોર વૃદના રેવ. જોસેફ ટેલરને ઉમેટા(ખેડા જીલ્લા માં એક વાણિઓના ઘરમાંથી મળ્યું હતું. પ્રથમ મી. ટેલરે મને પતરાંએની છાપ આપી, અને ધાડા વખત પછી તેના માલિકને છેડા દિવસ પસારું અસલ આપવા માટે (બહુ મુશ્કેલીથી ) સમજાવ્યું. તે વખતમાં મેં એક “ હાફ -સાઈઝ” ફોટોગ્રાફ લેવરાવી લીધે, તે ફેટોગ્રાફ પતરાં સારી સ્થિતિમાં હોવાથી બહુ સ્પષ્ટ આવ્યો. આ સાથે જેડ ફેટેઝિંકેગ્રાફ એ ફટાગ્રાફી નકલ ઉપરથી તેયાર કર્યો છે. પતરાંઓનું માપ ૧૨ ઇંચ ૧૭ ઇંચનું છે. ડાબી બાજુનું કહું તેના ઉપરની મુદ્રા સહિત તેની યોગ્ય જગ્યાએ જ કાયમ છે. મુદ્રા ઉપર ડો. બર્મન ખેડાનાં પતરાના ' સામતિ ”ના જે લેખ છે. પણ મુદ્રા ઉપરના અક્ષરે એટલા બધા કટાઈ ગયા છે કે પહેલાંના દાનપત્રોની મદદ સિવાય તે સમજવા મુકેલ પડશે. પતરાં અને મુદ્રા બન્ને બહુ ભારે છે. પતરાંઓ ઉપર કાટ લાગ્યો નથી. તે સંભાળપૂર્વક રાખ્યાં છે અને કદાચ આમલીના પાણીમાં સાફ કયો હશે. પહેલા પતરાની છેલ્લી પંક્તિ, અને બીજાની છેલી પંક્તિના શરૂઆતના અક્ષરો સિવાયના બધા અા માટા અને ઊંડા કરેલા છેકારણુંકે બીજ પતરાની છેલ્લી પંક્તિમાં માધવ શબ્દના છેલા અક્ષરના લીટાએ એક બીજામાં ભળી જાય છે અને એ નામ ફોટોગ્રાફમાં પણ ચાખું ઓળખાતું નથી. દાનપત્ર પિતે પ્રોફેસર ભાંડારકરે જ છે. બ્ર. જે. એ. એ. જે. ૧૦ પા. ૧૯માં પ્રસિદ્ધ કરેલાં દ૬ ૨ જાએ આપેલાં ઈલાઓનાં દાનપત્રને અક્ષર અને શબ્દરચનામાં બહુ મળતું આવે છે. તે બનેની તારીખની નિકટતા–શક સં. ૬૦૦ અને ૪૭– પરથી માણી શકાય છે તે મુજબ તે બન્ને એક જ આદરની નકલે છે. ઈલાઓનાં પતરાં સંબંધની પ્ર. ભાંડારકરની બધી ટીકા ઉમેટાનાં દાનપત્રોને પણ લાગુ પડે છે. વંશાવલીમાં કંઈ નવી હકીકત આપી નથી. તેમાં ગુર્જરવંશના પ્રખ્યાત ત્રણ રાજાઓના નામ આપ્યાં છે, તે–દદ્દ અથવા દ૬ ૧ લો., જયભટ તેનું ઉપનામ વીતરાગ, અને દર ૨, તેનું ઉપનામ પ્રશાંતાગ, આ નામે છે. ભાંડારકરે પ્રથમથી ખરાં જ આપ્યાં હતાં. જયભટે કાવી દાનપત્રમાં વલભી સાથેની જે લડાઈ વિષે કહેલું છે તેનું સૂચન મારા મત પ્રમાણે, જનિનોમયતટવરàર્વાદુનિમાનવા પ્રવૃત્તરતિપાળવમુદઃ એ વિશેષણમાં કર્યું છે. પરંતુ તે એટલું ઘાટું છે કે કાવનાં પતરાંની મદદ સિવાય તેમાં કંઈ જાણી શકાતું નથી. પ્રજિનુસ્નાક્યવિમર્જા શોટ્રાસન વો: જે ધર્મગુરુ પ્રત્યે અધિક નેહસં પન્ન છે અને જે આ જીવલેકને પોતાના ઉજજવળ દાખલાથી શોભાયમાન કરે છે,”---આ વિશેષણનો મેં કરેલા અર્થ ખાસ કરીને આગળ પાછળ નાં વાકયો સાથે લઈએ તે એવું અનુમાન થઈ શકે છે કે, દદ્દ ૨ જે ખાસ કરીને ધાર્મિક રાજા અને કઈક ધામક સુધારક હશે. પરંતુ આ દિશામાં તેણે શું કર્યું હતું તે કહેવું અશક્ય છે. કારણ કે તે કઈ જ્ઞાતિને હા, એ પણ ચોકકસ જણાતું નથી. ગુર્જરનાં પતરાંના નાંદીપુરી ની ચેકકસ જગ્યા જણાયાથી આ રાજાઓની રાજધાનીના શહેરની ચેકકસ સ્થળસીમા જાણી ૧ ઈ. એ. વ. ૭ મા. ૬૧-૬૩ જી. બ્યુહર For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે दद्द २ जाना उमेटांनां ताम्रपत्रो રાકાય છે, એ વધારે સંતોષકારક છે, પ્રોફેસર ભાંડારકર કહે છે કે “ ગુર્જર વંશનું રાજધાનીનું સ્થળ ભરોચ હતું, અને વધારામાં કહે છે કે શહેર તથા તેની આસપાસના પ્રદેશનું નામ પણ એ જ હતું. આમાં પહેલી હકીકત સાવ સાચી અને બીજી લગભગ સાચી છે. તે શહેર તથા પ્રદેશનું આ નામ પ્રાચીન કાળથી ચાલે છે એ નિઃસંશય છે. પરંતુ ગુર્જર રાજાઓ આ શહેરમાં રહેતા નહોતા. તે દરવાજા બહાર પાસેના જ એક કિલ્લામાં રહેતા હતા. દ૬ ૨ જાનાં ખેડાનાં બને દાનપત્રોમાં તારીખ“ નાં પુરત:” “નાંદીપુરીમાંથી” નાંખેલી છે. આ વાકય અને વલભીનાં ઘણાં દાનપત્રોમાં આવતાં “વસ્કર્મનઃ” “વલભીમાંથી” એ વાક્યની સામ્યતા ઉપરથી મેં અનુમાન કર્યું છે કે આ ગુર્જરની રાજધાનીના શહેરનું નામ હોવું જોઈએ. આ નામવાળા એક જૂના રથળ વિષે મારી તપાસ ઘણુ વખત સુધી નિષ્ફળ રહી. છેવટે ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈમ્પકટર રાવસાહેબ ગોપાલજી જી. દેસાઈએ ભરૂચના બ્રાહ્મણે પાસેથી જાણ્યું કે, ભરૂચની પૂર્વ દિશામાં જડેશ્વરના દરવાજા બહાર નજીકમાં આ નામવાળે એક જૂનો કિલે હતો. આ હકીકત, જેને “રેવામાહાસ્ય'માંથી પણ ટેકે મળે છે તેને ઈલાઓ અને ઉમેટાનાં પતરાંઓમાંથી દ૬ના રહેઠાણ વિષે મળેલી હકીકત સંપૂર્ણ રીતે મળતી આવે છે. બનેની શરૂઆત “ઝ કad વિજ્ઞવિક્ષાન માનાસ” એ શબ્દોથી થાય છે. નાસાન, જેને કંઈ પણ અર્થ નથી, તેને બદલે વાર્તાનું વાંચવું જોઈએ એમાં શંકા નથી. જે લખાણ ઉપરથી આ લેખ કોતરનારે નકલ કરી હતી, તે કદાચ આ ચાલુ હસ્તાક્ષરોની લિપિમાં લખેલો હશે. આ અક્ષરા તેણે સહિમાં સાચવ્યા છે. આમાંથી ૩ને આકાર જે અને fવામાં તથા રાઠોડનાં દાનપત્રોમાં આવે છે એ હતો, એ ચોકકસ છે. એટલે તેણે વા બદલે ના વાંચ્યું અને લખ્યું. પરંતુ આ અનુમાન સિવાય પણ વલભીના પતરાંઓમાં આવતાં નથપાવર મુરરજાસ%ાનું અથવા મોરવાહૂ જેવાં વાક ઉપરથી ઉપરનો સુધારો ગ્ય લાગે છે. ખરા વાકયનો અર્થ “ મેં રવસ્તિ ! વિજયી છાવણી જે ભરૂચના દ્વાર પાસે રહે છે. એટલે નાંખેલી છે તેમાંથી” એવો જ થઈ શકે છે. આ અર્થ જડેશ્વરના દરવાજા બહાર નાંદીપુરીને કિલા સાથે બરોબર બંધબેસતા આવે છે. એટલે ગુર્જર રાજ્યનું રાજધાનીનું સ્થળ ભરૂચમાં નહીં પણ તેના પૂર્વ તરફના દરવાજાની નજીકમાં જ હતું, એમ ચકકસ માની શકાય. વધારામાં હું કહું કે હિંદુ રાજાઓના મહેલો તેઓના રાજ્યના મુખ્ય શહેરોના દરવાજા બહાર નજીકમાં જ હોય છે. આને ખાસ દાખલો બીકાનેરના રાજાને મહેલ છે. તે શહેરથી તદ્દન જૂદે, ઈશાન કણમાં કેટલાક વાર દુર છે. દાનપત્રની તારીખ, શક સંવત ૪૦૦ ના વૈશાખની પૂણમાં અથવા સુદ ૧૫, કંઈ નવીન જવતી નથી, કારણ કે ઇલાઓનાં દાનપત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે દદ્દ ૨ એ શક સંવત ૪૧૭ સુધી તે રાજ્ય કર્યું હતું. પ્રોફેસર ભાંડારકરે પહેલી વાર બતાવ્યું છે તેમ, આ શક સંવત ઈ. સ. ૭૮-૯ માં શરૂ થતા સન છે અને ઉમેટાનું પતરું બરોબર ૧૪૦૦ વર્ષ જૂનું છે, એ વિષે મને જરા પણ શંકા નથી. દાન લેનાર ભટ્ટ મહીધરને પુત્ર, કાન્યકુબજ અથવા કનોજને રહીશ, એક બહવૃચ એટલે રૂદી ભટ્ટ માધવ હતો. તે ચારે વેદ જાણતો હતો, એક અગ્નિહોત્ર તથા બીજી યજ્ઞકિયાઓ માટે ખર્ચ કરવા માટે નિગુડ ગ્રામ તેને આપ્યું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ તમારા કરવા છતાં અત્યાર સુધી “ભૂતિ ” અને દાનપત્રમાં બતાવેલાં બીજું સ્થળા ઓળખી શકાયાં For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख નથી એ શેચનીય છે. હું માનું છું કે, તે કયકવાડી પ્રદેશમાં આવ્યાં હતા. દાનપત્રના લેખક અધિકારી માધવ ભટ્ટનું નામ કંઈક ઉપાગી છે. કારણ કે, ઈલાઓનાં દાનપત્રના લેખક માધવ. ને પુત્ર રેવ હતેઆપણું પતરાંમાં માધવનું નામ આવે છે એ તેનાં ખરાપણની મજબૂત સાબીતી છે. છેવટે જયભટનાં કાવીનાં પતરાં ઉપરના લેખ ઉપરની નોંધમાં મેં જે કહ્યું છે તે ફરીથી અહિ કહીશ, કે- ઉમેટાનું શાસન બહુ ઉપયોગી છે, કારણ કે, ધરસેનં ર જાનું કહેવાતું વલભીનું બનાવી કાઢેલું એક દાનપત્ર આ મૂળ ઉપરથી કર્યું છે. આ બનાવટી દાનપત્ર બે છંચ રોયલ એશિયાટિક સોસાયટીની માલિકીનું છે, અને તેની પહેલી નોંધ ડા. ભાઈ દાજીએ લીધી હતી. હું ફક્ત એક વાર થોડી મિનિટ માટે તે મેળવી શકો છું. પરંતુ પહેલી જ નજરે મને ખાત્રી થઈ કે તે ઉમેટાના દાનપત્રની બરોબર નકલ હતી અને રાજાઓનાં નામે સિવાય તેમાં કંઈ પણ ફેરફાર કર્યો જતો નડતા. લિપિ પણું વલભી નહીં, પણ ગુર્જર છે. આ બનાવટી દાનપત્ર કદાચ પ્રાચીન હશે, એટલે વલભીનાં પતરાંઓનાં સનની શરૂવાતની તારીખ નકકી કરવામાં તે ઉપયોગી થાય. કારણું કે, બનાવી કાઢનારે એવા રાજાનું નામ પસંદ કર્યું હતું કે જેને સમય ખરા દાતાના સમયથી બહુ દૂર ન હય, એવું માની શકાય છે, ફક્ત એક વાર મને બરાબર નકલ જ નહી, પણ ગુર્જર આ નકકી કર For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org दह २ जानां उमेटांनां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति विजयविक्षेपात् भरुकच्छप्रद्वारावसकत् सकलघनपटलागि निर्गतरजे२ निकरकरावबोधितकुमुदधवलयशप्रतापस्थगित नभोमंडलोने कसमर संकटप्रभु३ खगतनिहतशत्रुसमतकुला वधुप्रभातसमयरुदितफलोद्गीयमानविमलनिस्तृशप्रतापोदे ४ वद्विजातिगुरुचरणकमलप्रणमोद्धृष्टवज्रामणिकोटिरुचिरादिधितिविराजितमकुटो५ द्भासितशिराः दिनानाथातुरभ्यागतार्थिजन स्त्रिष्टपरिपूरितविभवमनोरथोपची यमानतृ ६ विष्टपैकसहायधर्म्म संचयः प्रणयपरिकुपितमानिनीजनप्रणामपुर्व्वमधुरावश्चनोपपा७ दितप्रसादप्रकाशिकृतविदग्धनगरकस्वभावो विमल गुणपंजर क्षित्पबहलंक लितिमिरनिचय श्री ८ मद्ददुस्तस्य सूनु समदप्रतिद्वंद्विगजगटाभेदिनिस्तृशविक्रमप्रकटितमृगपतिकि सोरविर्य ९ वलेपः पयोनिधीकृत उभयतटप्ररुढधनलेववृिहृतनिरंकुशदानप्रवाहप्रवृतदिद्ग१० न्तिविभ्रमगुणसमुहः स्फटिककर्पुर पिण्डपण्डुरयशश्चन्दनचर्चिताङ्गसमुन्नतगगनलक्ष्मीप ११ योधरोसंग ः श्रीजय भट्टस्तस्यत्मज प्रतिहतसकलजगद्वयापिदोषाधिकारविचिंभितसं१२ ततातमोवृत्विरधिकगुरु स्नेह संपत्क विमल दिशोद्भासितजिवलेोकः परमबोधसमनुगतो १३ विपुलगुर्जरन्नृपान्मयमदीपतोमुपगतः समधिगतपंचमहाशब्दमहाराजाधिराजश्री - मद्दद्दः १४ कुशली सर्व्वानेव राष्ट्रपतिविषयपतिग्रामकुटायुक्तकानियुक्तकाधिक महत्तरादीन्समा ज्ञ १९ अस्तु वो विदितं यथा मय मातापित्रोरात्मनश्चैवामुष्मिकपुन्ययशोभिवृद्धयेकान्यकुब्जवा १६ स्तव्यतचतुर्विद्यसमान्यवैशिष्ठसगोत्रबहूवृचसब्रह्मचारिभट्टमहिधरस्तस्य सुनु भट्ट मधव Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only २७ पं. १ वासकात्. व यालु हस्ताक्षरोमां छे. पं. २ वां यशः प्र. पं. ३ व प्रमुखा सामंतकुलवधू -- समय; निस्त्रिंश. पं. ४ प्रमाणो वज्र; रुचिरदीधि; मुकुटो. पं. ५१ दीना; तुराभ्याग; क्लिष्ट; त्रिविष्टपै. पं. ६ वा पूर्वमधुरवचनो. पं. ७ वां प्रकाशीकृत; नागरक; निचयः. पं. ८ वां सूनुः घटा; नित्रिंश; किशोरवीर्य्या. ५. ९ वांया कृतोभय; प्ररूढ; वनलेख ओ. भांडारकरना सुधारा प्रभा; प्रवृत्त ३५२ प्रमाणे. पं. १० समूहः कर्पूर; पाण्डुर, पं. ११ रोत्संगः; जयभट; स्यात्मजः विजृम्भित. पं. १२ वा तत; वृत्तिर, (. डाऊरना सुधारा प्रभागे ) जीव. पं. १३ व नृपान्वय प्रदीपतामु पं. १४ या प्रामकूटायुक्तकनियु गरब्य मयुक्त ने नियुक्त धनपत्रम वारंवार साथ में नष्युविया छे. समाज्ञापयति. पं. १५ वां मया पुण्य. पं. १६ वया तचातुर्विद्यसामान्य; - वसिष्ठ - महीधरसुनुभट्टमाधवाय. Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजुं १ वलिचरूवैश्वदेवामिहोत्रपञ्चमहायज्ञदिकृयोत्सर्पणार्थं कमणीयशोडशतं २ भुक्त्यन्तः पातिनिगुडग्रामोस्यघटस्थनानि पुर्वस्यं दिशि वघौरिग्रामः दक्षि णस्यां दिशि ३ फलहवद्रग्रामः प्रतिच्यां दिशि विहाणग्रामः उत्तरस्यां दिशि दहियलिग्रागः एवमयं स्वचतुराघट७ नविशुद्धो प्रामः सोदृङ्गसपरिकर सधान्यहिरन्यादोय सोत्पद्यमानविष्टिक समस्त राजकियानमप्रवेश्य ५ अचन्द्रार्कणवक्षितिसरित्पर्वतसमकालिन पुत्रपौत्रान्वयक्रमोपभोग्य पुर्वपतदेव ब्रह्मदायव६ जमभ्यान्तरसिद्धयशकनृपकालातीतसंवत्सरंशतचतुष्टये वैशाखपौर्णमास्यां उद___ कातिसर्गेणप्रतिपा७ दितं यतोस्योचितय ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो भुंजतो भोजयतः प्रतिदि. शतो वा न व्यासेध < प्रवर्तितव्य तथागामिभिरपि नृपतिभिरस्मद्वंश्यैरन्यैर्वा सामान्यभूमिदानफलमवेत्य बिन्दुल्लोलान्य९ नित्यान्यैश्वर्याणि तृणग्रलग्नजलबिन्दुचञ्चलञ्चजीवितमाकलय्य स्वदायनिर्विशेषोय मस्मद्दायोनुमन्तव्यः पा१० लयितव्यश्च तथा चोक्तं बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमितस्य तस्य तदा फलं ११ यश्चाज्ञानतिमिरवृतमतिराच्छींद्यादाचिद्यमानमनुमोदेत वा स पञ्चभिर्महापातकै. श्वरुपपातकैश्च १२ संयुक्तः स्यदिति उक्तं च भगवता वेदव्याशेन व्याशेन पष्टि वर्षसहस्त्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छे१३ ता चातुमन्ता च तान्येव नरेक वसेत् यानीह दत्तानि पुरातनानि दानानि धमर्थियशस्कराणि १४ निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत स्वदत्तां परदत्त वा यत्नद्रक्ष नराधि१५ पः महीं महीमतां श्रेष्ठ दानाच्छ्योनुपालनं लिखितं श्वैतत्पदानुजीविश्रीबला धिकृतगिलकमू१६ निना माधवभट्टेन स्वहस्तोयं मम श्रीवितरागशूनो श्रीप्रसंतरागस्य ५.१ वाया बली; यज्ञादिक्रियो; हाय षोडशत. ५.२ पायो स्याघाटस्थानानि; पूर्वस्यां. पं. ३ वाय। प्रतीच्यां. संभवत विहाणग्रामः वांया उत्तरस्यां; राधाटन.पं.४ सोशः; सोपरिकरः सधान्य हिरण्यादेयः विष्टिक: कीयानाम. ५.५३या आचन्द्राकीर्णव; कालीन:. भोग्यः; पूर्वः ५.६ वाया आभ्यन्तरसिद्धया; संवत्सर. ५.७ पांच दितः; तया. पं. ८ वाया प्रवर्तितव्यः सामान्यं. ५. वाया तृणाप; चश्नल भने मग शम्भाजन पहभाj An'ण'नभगतुं तथा उनामानां पतरामां आवछपाया यमस्मदा ५.१५ वांयाराच्छिद्या महापातकैश्च मात्रा व डीनामा ५.१२ वाया स्यादिति; व्यासेन पटिं. ५.१४ पाया यत्नाद. ५. १५ पायो नराधिप; लिखितंच. ५.१६ पांया नुना; प्रतिनितथा मा माधव ने पहले मल छे. १५७. श्रीवीतरागनूनोः श्रीप्रशान्त. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जाना उमेटांना ताम्रपत्रो ભાષાન્તર # સ્વસ્તિ ! ભરૂકચ્છના દ્વાર સમીપ નાંખેલા, વિજયી નિવાસસ્થાનમાંથી, સકલનપટલમાંથી બહાર આવેલા રજનીકરનાં કિરણેથી વિકસતાં કુમુદસમ ઉજજવળ યશના પ્રતાપવાળ, અનેક યુદ્ધમાં તેની વિમુખ આવી સંહાર થએલા શત્રુગ્રામ તેની પત્નીઓના પ્રભાવમાં રૂદનથી જેની ઉજવળ અસિને પ્રતાપ નિત્ય મોટેથી ગાજતે દે, દ્ધિ અને ગુરૂના ચરણકમળને નમન કર્યાંથી ઉદ્દધૃષ્ટ, ઘતિવાળાં કિરણવાળા કેટી વમણિથી પ્રકાશ મુગટ જેના શિરપર રાજતે હતો? સ્વર્ગમાં એકલા મિત્ર સમાન જેને ( પુણ્ય) સંચય દીન, અનાથ, આતુર આજાર ), અભ્યર્થ, ભિક્ષુક અને દુઃખી જનેના વિભવ મનોરથ ઉદારતાથી પૂર્ણ કરવાથી નિત્ય વૃદ્ધિ પામતે, મદભરેલી માનિની જનના, પ્રણામ અને મધુર વચનેથી પ્રણયકલહ શમાવવામાં નય અને વિવેક પ્રકાશિત કરતો અને જે કલિયુગનું ઘન તિમિર ઉજજવળ ગુણેના પિંજરમાં નાંખ્યું હતું તે શ્રી દદ્દ હતો. હમલે કરતા અનેક મદવાળા માતાને નિર્ભય વિક્રમથી સંહારતા સિંહ માફક મદથી મત થએલા શત્રુગજેના ગણને સંહાર, તેની અસિના વિક્રમથી કર્યો હોવાથી યુવાનોસંહ સમાન મદભરેલા પ્રતાપવાળો તેને શ્રી જયભટ નામે પુત્ર હતો. તે, (પશ્ચિમ અને પૂર્વ સાગરના ) બને કિનારા પર ઉગતાં વનમાં ભ્રમણ કરતા ગજે માફક (ખંભાતના અખાત )ના -અને કિનારે ઉગતાં વનમાં ગમન (ચઢાઈ ) કરી અને ગજે નિરંતર અતિ મદ ઝરે છે તેમ નિરંકુશ દાનપ્રવાહને લીધે તે દિગ્ગજોના વિભ્રમ ગુણસમૂહસંપન્ન હતે. કપૂરના કણ અથવા કટકા જેવા ઉજજવળ યશના ચંદનલેપથી પોતાનું જ અંગ અને લક્ષમી શ્રી)નાં સમુન્નત પધર ( ઉંચે ચઢતાં વાદળાં)વાળા ગગન સમાન હતા તે વ્યાપી ( ઢાંકી દીધા. તેને પુત્ર, જેણે દુષ્કાના પ્રતાપથી ઘટ થએલું અને અખિલ જગમાં પ્રસરેલું ઘન તિમિર દૂર કર્યું હતું, જે ધર્મગુરૂ માટે અધિક નેહસંપન્ન છે, અને જેણે પિતાના શુદ્ધ બેધથી જીવલેકને પ્રકાશિત કર્યો છે, જે મહાન ગુર્જર વંશને પ્રકાશનાર થયો છે અને જેણે પંચમહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તે મહારાજાધિરાજ શ્રી દ૬ હતો. - તે સર્વ કુશળ હાલતમાં, સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મેં મારાં માતાપિતા અને મારા, આ લેક તેમ જ પરલોકમાં, પુણ્યયશની વૃદ્ધિ માટે, કાન્યકુજમાં વસતા, ચતુર્વેદિ મધ્યેના, વિશિષ્ટ શેત્રના, બહુવૃચ સબ્રહાચારિ, ભટ્ટ મહીધરના પુત્ર, ભટ્ટ માધવને, બલિ, ચ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કમણીયશેડશત ભુકિતમાં આવેલું નિગુડ ગામ જેની સીમા–પૂર્વેવધૌરિગામ, દક્ષિણે-ક્વહવદ્વગામઃ પશ્ચિમે–વિહાણગામ, અને ઉત્તરે–હિથલિગામઃ આ સીમાવાળું આ ગામ ઉકંગ તથા ઉ૫રિ કર સહિત, અન્ન અને સુવર્ણમાં આવક સહિત, વેઠના હક સહિત, પૂર્વે કહેલાં દેવ અને દ્વિજનાં દાન વર્જ કરી, રાજપુરૂના પ્રવેશ મુક્ત ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશના ઉપલેગ માટે શક સંવત ૪૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી ભક્તિથી આપ્યું છે. આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ( આ ગામની જમીનની ) ખેતી કરે, કે ખેતી કરાવે, ઉપભેગ કરે અથવા અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરવો નહિ ... ... ... ... ... ... ... અને આ સેનાપતિ શ્રી ગિલકના પુત્ર, (નૃપના) પદાનુજીવિન ભટ્ટ માધવથી લખાયું છે. આ મારા શ્રીમદ્ વીતરાગના પુત્ર શ્રી પ્રશાન્તરાગના સ્વહસ્ત છે. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૧૫ રાએ જ છે. જેની માફક તેના સ્થિતિમાં એવી છે. અને ઇલાતાં તરકામ સારું છે. ઊંડા કેવધિ માં બે દ૬ ૨ જા અથવા પ્રશાન્તરાગનાં બગુમ્રાથી મળી આવેલાં તામ્રપત્રો | (શક) સંવત ૪૧૫ જ્યેષ્ઠ વદિ ૧૫ નીચે આપેલો લેખ બે તામ્રપત્રો ઉપર કોતરેલે છે. આ પતરાં થોડાં વર્ષ ઉપર વડેદરા સ્ટેટના નવસારી પ્રાંતના પલસાણ તાલુકાના બગુમા ગામમાંથી મળ્યાં હતાં. તે તથા ઈ. એ . ૧૨ પા. ૧૭૯-૧૯૦માં અને વિ, ૧૨ પા. ૬૫-૬૯ માં પ્રસિદ્ધ થયેલ બીજાં પતરાં એ મને તથા ડૉ. ઈ. હુશૈને રાવ. સાહેબ મેહનલાલ. આર. ઝવેરી મારફત મળ્યાં હતાં. આની શોધની હકીકત પ્રથમ લખાણુમાં આપી છે. પતરાંઓનું માપ આશરે ૧૦*૪૭” છે. અને જાડાં ” છે. વજનદાર કડીઓ સુરક્ષિત સ્થિતિમાં તેની મૂળ જગ્યાએ જ છે. જમણી બાજુની કડીને મુદ્રા લગાડેલી છે. એ જ રાજાનાં પ્રસિદ્ધ થયેલાં ઉમેટા અને ઇલાવનાં પતરાંઓની માફક તેના ઉપર “શ્રી દદ” લેખ અને એક ચેરસ ચિહ્ન છે, જે સમજાતું નથી. કોતરકામ સારું છે. અક્ષરે ઉડા કોતરેલા અને સ્પષ્ટ છે. ફક્ત થોડા ને જ બહુ નુકશાન થયું છે, અગર કાટથી નાશ પામ્યા છે. લિપિ બીજાં બે દાનપત્રોની લિપિને બહુ જ મળતી આવે છે, “વાસન” (પૃ. ૧) શબ્દમાં ' નું ઉતાવળથી લખેલું રૂપ લખ્યું છે. તે ન જેવું લાગે છે. રાજાની સહિ પ્રાચીન નાગરી અક્ષરોમાં લખેલી છે. આ અક્ષરો ઉમેટાનાં દાનપમાં પણ છે. જોડણી અને વ્યાકરણ બીજું બે દાનપત્રો જેટલાં જ ખરાબ છે. આને પહેલો ભાગ તે દાનપત્રો સાથે અક્ષરશઃ મળતો આવે છે. આ નવા દાનપત્રની હકીક્ત આ પ્રમાણે છે. મહારાજાધિરાજ શ્રી દ૬ ૨ જે, જેણે પંચ “મદારીનો' મેળવ્યા હતા, જે શ્રીજયભટનો પુત્ર અને શ્રી દ૬ ૧ લાનો પૌત્ર હતો. તેણે એક બ્રાહ્મણુને તથ---ઉમ્બરા નામનું ગામ શકે ૪૧૫ ના જ્યેષ્ઠ શુદ્ધ અમાસને દિવસે થયેલાં સૂર્યગ્રહણ વખતે તે દિવસે દાનમાં આવ્યું છે. આ ગામ તથ–ઉમ્બરાના XTER સ્કિરા અથવા પ્રાંતમાં આવ્યું છે. તેની સીમા:-પૂર્વે ઉષિલકણું ગામ, દક્ષિણે ઈષિ, પશ્ચિમે સાંકિય, અને ઉત્તરે જરવદ્. દાન મેળવનાર ભટ્ટ મહીધરનો પુત્ર ભટ્ટ ગોવિન્દ હતો. તે કાન્યકુજના ચતુર્વેદિઓ, એટલે ગુજરાતના કને જીઆ બ્રહ્માની જ્ઞાતિને, કૌશિક ગેત્રને અને છોગશાખાના અનુયાયીઓના એક મતને હતે. આ ગામ તેને પંચમહા યજ્ઞો અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવા માટે આપ્યું હતું. દાનની શરતે હંમેશમુજબની છે. દાનપત્રનો લેખક રાજાને સેવક દેવાદિત,—અથવા તેનું ખરું રૂપ-રેવાદિત્ય-તે દામોદરને પુત્ર હતું. બીજાં બે દાનપત્ર મુજબ આમાં પણ તારીખ વિજયની છાવણી, અગર “ વિક્ષેપ' જે ભરૂકચ્છના દરવાજા બહાર હતી, તેમાંથી નાંખી છે. લેખની નવીન હકીકતમાં ફક્ત તારીખ અને ભૌગોલિક નામ એ બે જ છે. તે બાબત વધુ નોંધની જરૂર છે. તારીખમાં માસનાં નામની ભૂલ જણાય છે. ડો. કામની ગણત્રી પ્રમાણે શક સંવત ૪૧૫ જેષ્ઠ વદ અમાસનો દિવસ ઈ. સ. ૪૯ ના મેની ૩૧ મીને મળતું આવે છે. આ દિવસે લેખમાં કહ્યા મુજબનું સૂર્યગ્રહણ નહોતું. પણ બીજી અમાસને દિવસે, જુન ૨૯મીએ, કુંડલાકાર ગ્રહણ હતું, જે હિંદુસ્તાનમાં દેખાયું નહોતું તે આ ગ્રહણ હશે એમ લાગે છે. માસના નામની ભૂલ લેખકની હોય અથવા તે અધિક માસની પેટી ગણત્રીને લીધે થયેલી હોય, તે ગમે તેમ હે, પાબુ દ૬ ૨ નના • • ઈ. એ. વ. ૧૭ પ. ૧૮૩-૨૦૦ જી. બ્યુહુર For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्री ३१ ઇતિહાસ માટે તારીખનું મહત્વ બહુ ઓછું છે. કારણું કે, તેનું જૂનામાં જૂનું દાનપત્ર આપણું દાનપત્ર કરતાં ૧૫. વર્ષ વહેલું છે, અને મેડામાં મોડું દાન બે વર્ષ મોડું છે. પહેલાંની તારીખ શક-સંવત્ ૪૦૦ના વિશાની પૂર્ણિમાં છે, અને બીજાની તારીખ શક સંવત ૪૧૭ના જ્યેષ્ટ વદ અમાસની છે. ભૌગોલિક નામો એથી પણ વધારે જાણવા જોગ છે, ટોમેટિકલ સર્વે, ગુજરાત સીરીઝ નં. ૩૪ના નકશાની મદદથી આમાં આપેલાં લગભગ બધાં સ્થળે ઓળખી શકાય તેમ છે. તથ-ઉમ્મરગામ જ્યાંથી આ પતરાં મળ્યાં હતાં તે બગમ્રા છે તેની સામાઃલેખ મુજબ, નકશા મુજબ. પશ્ચિમે સંકિય પશ્ચિમે સંકિ દક્ષિણે ઈષિ. દક્ષિણે ઈરિાની જુની ઉત્તરે જરવદ્ર. ઉત્તરે જેવા. પૂર્વ ઉષિલઠણ. પૂર્વ એક નિર્જન સ્થળ તથા એક જૂનું તળાવ. જેકે ચોથા ગામની મૂળ જગ્યા મળી શકતી નથી. તે પણ બીજાં ત્રણનાં નામો તથઉમ્બરાને બગુઝા તરીકે ઓળખાવવાને બસ છે. આ બે શબ્દોમાં સ્વરા અને ૩%ા એ સંસ્કૃત શબ્દ ‘દુશ્વરને અપભ્રંશ છે. આ શબ્દ હજી પણ ગામનાં નામ પડવામાં વપરાય છે. અને નકશામાં તાપીની પાસેના પ્રદેશમાં ઉમા નામનાં છએક ગામ છે. તેથી તથ” અને “બગ” એ શબદો આ ઉમ્બરા( ઉમ્રા )ને એ નામવાળાં બીજા સ્થળેથી જાદુ પાડવાને લગાડયાં હશે, એ સંભવિત છે. ‘બળ’ નો અર્થ શું હશે તેની હું અટકળ કરી શકતું નથી, પણ “તથી કદાચ પ્રાકૃત “લતા ' અને સંસ્કૃત “áર્ષ” નો અપભ્રંશ હશે. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्ति विजयविक्षेपात् भरुकच्छपद्वारवासकात् सकलपनपटलविनिर्गतरज निकरकरावबोधित२ [ कु ]मुदधवलयशप्रतापस्थगितनभोमण्डलोनेकसमरसंकटप्रमुखगतनिहतशत्रुसामं तकुलावधुप्र३ भातशमयरुदितफलोद्गीयमानविमलनिस्त्रिंशप्रतापोदेवद्विजातिगुरुचरणकमलप्रणमोद्दष्ट ४ वज्रामणिकोटिरुचिरदिधितिविराजितमकुटोद्भासितशिराः दिनानाथातुराभ्यगतार्थि-- जनश्लिष्टप५ रिपूरितविभवमनोरथापचीयमातृविष्टपैकसहयधर्मसचयः प्रणयपरिकुपितमानिनीजन ६ प्रणामपुर्वमधुरावचनोपपादितप्रसादप्रकाशिकृतविदग्धनागरकस्वभावो विमलगुण पंजरक्षि७ सबहलकलितिमिरनिचयश्रीमददस्तस्य सुनु समदप्रतिद्वंद्विगजघटाभेदिनिस्विंशवि क्रमप्रक८ टितमृगपतिकिसोरविर्यवलेपः पयोनिधिकृतउभयतटप्ररुढधनलेखविहृतनिरंकुशदा नप्रवा ९ हप्रवृतदिग्दन्तिविभ्रमगुणसमूहः स्फटिककर्पुरपिण्डपण्डुरयशश्चन्दनचर्चितास मुन्नतगग१० नलक्ष्मिपयोधरोसंगः श्रीजयभदृस्तस्यत्मज प्रतिहतसकलजगब्यापिदोषाधिकार विभितसंत११ तातमोवृत्विरधिकगुरुस्नेहसंपत्कविमलदिशोद्भसितजिवलोकः परमबोधसमानुगतो विपुलगु१२ र्जरनृपन्मयपदिपतोमुपगतः समधिगतपंचमहाशब्दमहाराजाधिराजश्रीमददः कुश लीस[ ह्य१३ ने ]व राष्ट्रपतिविषयपतिप्रामकूटायुक्तकानियुक्तकाधिकाहत्तरादास माज्ञापयति अस्तु वो विदि. १४ तं यथा मया मातापित्रोरात्मनश्चैवामुष्मिकपुण्ययशोभिवृद्धयेकन्यकुब्ज१५ वास्तव्यतचातुर्विद्यसामान्यकौसिकस्यगोत्रच्छन्दोगसब्रह्मचारि१६ भट्टमाहिधरस्तस्य सूनु भट्टगोविन्द बलिचस्वैश्वदेवाग्निहोत्रपञ्चमहायज्ञविकृ पं. १वांयाओं; या रजनी, वासकात् न। 'व' न मा हेपाय . पं. २ पाया प्रमुखागत; कुलवधूः कुमुद ना कु ५ छे. ५.३ वांया समय प्रणामो ५.४ पायो वज्र; दीधिति; सुकुटो, रादीना; भ्यागता; क्लिप ५.५ पाया रथोप; त्रिवि; सहाय; संचयः ५. ६ वांया पूर्व मधुर; प्रकाशीकृत ५.७ पाया निचयः; -दह सुनुः ५.८ पाया किशोरवीर्या; निधीकृतो; प्ररूढ; वनलेखा. ५. ९ प्रवृत्त; कर्पूर; पाण्डुर. ५.१० वाया लक्ष्मी; रोस्सं भटस्तस्यात्मजः ५.११ पाया ततमोवृत्तिर; ब्रासित; जीव; समनुगतो. ५. १२ वाया नृपान्व; प्रदीपता पं.१३ युक्तकनियुकाधिक ५. १५ पाया तबार्षि; कौशिकसगोत्र पं. १६वां महीधर; गोविन्दाय यज्ञादिक्रि. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir द६ २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्रो पतरूं बीजुं १७ योत्सर्पणर्थं तथउम्बराहारद्वलिश अन्तः पातितथउम्बराग्रामोस्या घटनस्थनानि १८ पुर्वत उषिलथणग्रम दक्षिणत इषिग्राम पश्चिमतः संकियग्रम उतरत जरवद्रग्रम १९ एवमयं स्वचतुराघटनविश्रुद्धो ग्रामः सोद्रंग [ : ]सपरिकर सधान्यहिरन्यादेय [ : ] २० सोत्पद्यमानविष्टिक[:] समस्तराजकियनमप्रवेश्यमचन्द्रर्कर्णव क्षितिसरित्पर्वतसमानकालीन [ : ]पु २१ त्रपौत्रान्वयक्रमोपभोग्य [ : ]पुवप्रतदेव ब्रह्मदायवर्जमभ्यन्तर सिद्धया शकनृपकालातीतसंव[च्छ ] २२ रतचतुष्टये पंचदशाधिके येष्ठ [ ]मावास्यसुयग्रहे उदकातिसर्गेण प्रतिपादितं यतोस्योचित २३ य ब्रह्मदायस्थित्या कृषतः कर्ष [ य ] तो भुंजतो भोजयतः प्रतिदिशतो वा न व्यासेधः प्रवर्तितव्य [ : ]तथागा २४ मिभिरपि नृपतिभिरस्मद्वंश्यैरन्यैर्व [ । ] सामान्यभूमिदानफलमवेत्यत्रिन्दूल्लोलान्यनित्य [ । ]न्यैश्वयणि तृ २५ णामलग्नजलबिन्दुचञ्चलञ्च जीवितमाकलय्य स्वदाय निर्विशेषेोयमस्मद्दायोनुमन्तव्यः पालयि २६ तन्यश्च तथा चोक्तं बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः [ । ]यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फ २७ लं[ ।। ]यश्चाज्ञनतिमिरावृतमतिराच्छियादाच्छिद्यमानमनुमोदेता वा स पञ्चभिमहापातकैरुपपातकेच २८ संयुक्तः स्यादिति । उक्तं च भगवता वेदव्याशेन व्याशन | | ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [ | ]आ २९ च्छेत्ता चानुमन्ता च तान्येव दानानि धर्मार्थाय सस्करा नरके वसेत् [ ॥ ] यानीह दत्तानि पुरातनानि ३० णि [ | ]निर्मुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत [ ॥ ] स्वदत्तां परदत्तां वा यत्नद्रक्ष न ३१ राधिपः [ 1 ] महीं महीमतां श्रेष्ठ दानाच्छ्रेयानुपालनं [ || ]लिखितंश्चैतत्पादानुजीविदामोदर - ३२ न रेवादितेन स्वहस्तोयं मम श्रीवितरागसूतो श्रीप्रसन्तरागस्य [ ॥ ] For Private And Personal Use Only ३३ पं. १७ वयो त्सर्पणार्थ; घाटनस्थानानि, पं. १८ पूर्वतः ग्रामो; ग्रामः; ग्राम उत्तरतो; ग्राम पं. १९ ि राघाट; सोपरिकरः; हिरण्या. पं. २० कीयानामप्रवेश्य आ, न्द्रार्का. पं. २१ व पूर्व संवत्स, पं. २२ । ज्येष्ठामावास्यायां सूर्य, प्रतिपादित. पं. २३ व या. मे २४ श्रर्याणि पं. २५ द्वायो 'द्वायो वे सागे छे. पं. २७ । यथाज्ञान; मोदेत पं. २८ वा व्यासेन ५.२९ वा तान्येव यशस्क पं. ३० व यत्नाद्रक्ष पं. ३१ वयि। राधिपः तं चैत पं. ३२ पाया श्रीवीत; सुनोः श्रीप्रशान्तः रेवादित्येन ने रेवादिन उद्यान्य वरायुं खोय ले. ९ Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૬ દ૬ ૨ જાનાં ઈલાવમાંથી મળી આવેલાં તામ્રપત્રો | ( શક) સં. ૧૭ જ્યેષ્ઠ વદિ અમાવાસ્યા (ઇ. સ. ૪૫-૬) દ૬ ૨ જાનું લાવનું દાનપત્ર પ્રથમ પ્રોફેસર આર. જી. ભાંડારકરે જ છે. . ર. એ. સો. વો. ૧૦ પ. ૧૯ મે પ્રસિદ્ધ કર્યું હતું. બેબે ઍચ ઓફ રોયલ એશિયાટિક સેસાયટીની માલિકીનાં મૂળ પતરાંઓ ઉપરથી, લીગ્રાફ સાથે, તે હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. તે ભરૂચ ડિસ્ટ્રિકટમાં ઈલાવ નજીક મળ્યાં હતાં. આમાં બે પતરાં છે. દરેક ૧૧” લાંબું અને ૬ ” પહેલું છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા છે, અને લેખ આખે સુરક્ષિત છે. બે કડીઓ માટે કાણું છે, પરંતુ જ્યારે પતરાં મને મળ્યાં ત્યારે ફક્ત ડાબી બાજુની કડી કાપ્યા વગરની રહી હતી. તે લગભગ રૂ“જાડી અને વલભીની કડી જેવી સાધારણ ગેળ છે. તેના ઉપરની મુદ્રા એકંદરે ગોળ છે. તેનો વ્યાસ આશરે ૧ ” અથવા ૧” ને છે. તેની ઉપર ઉપસેલી બિંબાકાર સપાટી પર કંઈક ચિત્રામણ છે. તે કદાચ પક્ષી રૂપમાં ગરૂડની આકૃતિ હશે. તેની નીચે લીગ્રાફ કરતાં મૂળમાં વધારે સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં “શ્રી () મ” લેખ છે. આઘોપાંત ભાષા સંસ્કૃત છે. અને છેક ૧૩ મી પંક્તિ સુધી લેખ ઉમેટાનાં દાનપત્રના લેખ સાથે લગભગ અક્ષરશઃ મળતા આવે છે. વળી આ બને દાનપત્રાની પં. ૧ થી ૬ સુધીનું દ૬ ૧ લાનું વર્ણન ખેડાનાં બે દાનપત્રની ૫. ૨૫ થી. ૩૧ સુધીનાં દદુ ર જાનાં વર્ણનમાંથી શબ્દ શબ્દ લીધેલું છે. લેખ દ૬ ૨ જા ઉર્ફે પ્રશાંતરાગના સમયને છે. તેમાં તિથિ શકે ૪૧૭ (ઈ. સ. ૪૯પ-૬) ના જ્યેષ્ઠ અમાવાસ્યાને દિવસે સૂર્યગ્રહણ સમયની છે. તે દિવસે જનરલ કનીગહામની સૂચનાનુસાર બુધવાર તા. ૮ મી જુન ૪૯પ-ઈ હતી તે દિવસે સૂર્યગ્રહણ પણું હતું. પરંતુ તે ગ્રહણ પારિસમાં સાંજના ૬-૩૦ વાગે થયું હતું. એટલે ગુજરાતમાં તે રાત્રે લગભગ ૧૧ વાગે થયું હતું અને દેખાય એવું નહતું. અર્થાત આ ગ્રહણ હિંદુ ખગોળવેત્તાઓ ધ્યાનમાં ન લે તેવું હતું. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી, જેણે આ દાનપત્રના ખરાપણું વિરૂદ્ધ આગળ પા. ૭૨ થી ૭૪ માં ટીકા કરેલી છે અને જે ધ્યાનમાં રાખવા લાયક છે તે એમ ધારવા પ્રેરાય છે કે ગુર્જરનાં દાનપત્રના ખરા સંવતના વર્ષ ૪૧૭ ના જ્યેષ્ઠ અમાવાસ્યાને દિવસે થયેલા સૂર્યગ્રહણની ખરી માહિતી આ ખેટે લેખ બનાવી કાઢનારે મેળવી હશે, અને તેના ખરા સંવતની માહિતી નહીં હોવાથી તેણે વર્ષને શકના સંવત્ તરીકે જણાવ્યું. આ મત પ્રમાણે જનરલ કેનીંગહામે કરેલી ગણત્રીનું પરિણામ આગળ પાને ૭૭ માં આપ્યું છે. * ભરૂકચ્છ અથવા ભરૂચના દરવાજા પાસે વિજયી છાવણીમાંથી આ દાનપત્ર અપાયું છે, અને અને દાનપત્રમાં અકુલેશ્વરના “ વિવા’ માં આવેલાં રાધમ ગામને ઉલેખ છે. અકુલેશ્વર એ નં. ૧૩૯૯ અને ૧૪૦ના દાનપત્રોનાં અકરેશ્વરનું, હાલનાં અંકલેશ્વર અથવા અંકલેશ્વરને બહુ જ મળતું બીજું નામ હશે. આપેલાં ગામની પૂર્વે વારણેરા ગામ,જેને પ્રેફેસર ભાંડારકર ઈલાવની ઈશાન કણમાં આશેર ૪ મૈલ ઉપર અને અંકલેશ્વરની અગ્નિ કેણમાં આશરે ૮ મૈતા ઉપર આવેલા હાલના વાલનેર' તરીકે ઓળખાવે છે; દક્ષિણે વરડા નદી, જેને તે હાલની “ વંદ–ખરી” તરીકે ઓળખાવે છે; પશ્ચિમે શુંઠવડક અથવા શુંઠવાડક ગામ; અને ઉત્તરે અરલૌમ ગામ. શંવડક અગર શુંઠવાડ એ કદાચ સુરત ડિસ્ટ્રિકટમાં ‘ચીખલી તાલુકામાં આવેલું હાલનું “સંથવાડ' હશે. પરંતુ આ ગામના ચોક્કસ સ્થાન વિશે ખાત્રી કરવા માટે મારી પાસે નકશા નથી. રાઈધમ અને અરલમનાં ગામડાંઓનું નિશ્ચિત સ્થળ હજી જાણવાનું બાકી રહે છે. * ઈ. એ. વ. ૬૩ ૫. ૧૧૫ જે. એફ. ફલીટ ૧ શિવના અકુલ નામ ઉપરથી કદાચ પડયું હશે. ૨: પિતાના ચર્ચાપત્રના મથાળે છે. ભાડાકર એમ કહે છે કે આ દાનપત્ર સુરત કિષ્ટમાં ગામડાંમાંથી ઉપલબ્ધ હતું, પરંતુ તેના ચર્ચાપત્રના અંતમાં જે પ્રમાણે પોતે જ ખે છે તેમ ઈલાય કે કયાંથી આ દાનપત્ર મળી આવ્યું હતું તે ગામ ભરૂચ ડિસ્ટ્રિકટમાં આવેલું છે. માનના ખરા સંવતના વર્ષ સાનમાં રાખવા લાયક છેમારાપણા વિરૂદ્ધ આગામા For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दद्द २ जानां ईलावमांथी मळी आवेला ताम्रपत्रो अक्षरान्तरं पतरूं पहेलं. १ ॐ स्वस्ति विजयविक्षेपात भरुकच्छपद्वारना[वा सकात्[ । सक[जै लघ नपटलविनिर्गतरजनिकरका[ क ] रावबोधितकुमुद२ धवलयश[ : ] प्रताप[ नै ][1]स्थगितनभोमण्डलोनेकसमरसंकट प्रमुख[[ ]गत निहितशत्रुसामंत कुलवधूप्रभातसम३ यरुदितफ[ च्छे ]लोद्गि[ द्गी ]यमान विमलनिस्त्रिंशप्रतापो देवदिजातिगुरुचरण कमलप्रणामोद्धृष्टवज्रमणिकोटिरुचिरदी ४ घितिविराजितमुकुटोद्भासितशिराः दि[ दी ]नानाथातुर[1]भ्यागत[ 1 ]र्थिजन [1]च्लि[ क्लि ]ष्टपरिपूरितविभवमनोरथोपचीयमान तृ[ त्रि विष्ट५ पैकसहायधर्मसंचयः प्रणयपरिकुपितमानिनीजनप्रणामपूर्वमधू [ धु रवचनो पपादितप्रसादप्रकाशि[ शी कृतविदग्धना६ गरकस्वभावो विमलगुणपंजर[1]क्षिप्तबहलकलितिमिरनिचयः श्रीमदर्द[६] स्तस्य सु[सू नु[ : ]समदप्रतिद्वंद्वि गजघटा७ भेदिनिस्त्रिविक्रमप्रकटितमृगपतिकिसो[ शो ]रवि[ वी ][ 1 ]वलेपः पयो_ निधि[ धी ]कृतउभयतटप्ररु[ रू ढध[ व ]न लेख[ 1 ]विहृतनिरंकुशदानप्रवा८ हप्रवृत्तदिग्दन्तिविभ्रमगुणसमूहः स्फटिककऍ[ ]रपिण्डपाण्दुण्डुि ] स्यशश्चन्दन चर्चितसमुन्नतेंगगनलक्ष्मि[क्ष्मी पयोधरो९ [त् ]संगः श्रीजयभटस्तस्य[1]त्मजः प्रतिहतसकलजगद्व्यापिदोषाधिकार विज़ [-]भित संतता[ त ]तमोवृत्वि[ ति ] रधिकगुरुस्ने१० हसंपन्नविमलदिशोभासितजीवलोकः परमबोधसमा[ म ]नुगतो विपुलगुर्जर नृपान्म[ न्व ]य प्रदि[ दी ]पतामुपगतः ११ समधिगतपंचमहाशब्द महाराजाधिराज श्रीमद्दद्दः कुशली सर्वानेव राष्ट्रपति विषयपति ग्रामकु कूट[]यु૧ મુળ પતરાં ઉપરથી. ૨ ઉમેટાનાં દાનપત્રમાં પણ નાસત્ વાંચન છે. ડો. મ્યુલ્ડર સૂચવે છે. વા ને બદલે ની ભૂલ અસલ લેખ જે ચાલુ હસ્તાક્ષરોમાં હતો અને જેમાંથી કોતરનારે નકલ કરી ती भांशी हाय य श. 3 वांय। सजल ४ उभेटा नपत्रमा प्रताप यांचन है, परंतुमर्थ मधमेस। આણવા માટે વ્રત ન વાંચન આપણે લઈએ છીએ. ૫ ઉમેટા દાનપત્રમાં 8 વાંચન છે. ડે. મ્યુલ્ડર તેને ઇસ્ટ માં ફેરફાર કરવાની જરૂરીઆત માટે શંકા બતાવી છે. પરંતુ બે ખેડાનાં દાનપત્રોમાં એ સ્પષ્ટ રીતે વાંચન છે. ૬ વાંચો રદ્દ ઉમેટા દાનપત્રમાં ટૂ વાંચન છે, પરંતુ આ દાનપત્રની પેઠે તેના પૌત્રનું નામ એમ લખેલું છે. ૭ ઉમેટા દાનપત્રની ૧૦ મી પંક્તિમાં વતiારામુદત આ પ્રમાણે વાંચન છે. ૮ ઉમેટા દાનપત્રની ૧૨ મી પંકિતમાં એમ વાંચન છે. ૮ પહેલાં તો કાતરવામાં આવ્યો હતે પછીથી ओ ना भात्राना था। भाग भुसा नाभी ता ४२वामां मान्य. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३६ गुजरातना ऐतिहासिक लेख १२ क्तका[ क ]नियुक्तकाधी[ घि[ कारि ]क महत्तरादी त् [न् ] समाज्ञ[i]. पयति[1]अस्तु वो विदितं यथा मया मातापित्रोरात्मनश्चैवामुष्मिकपुण्ययशो१३ भिवृद्धये अभिहि ? ]च्छत्रवास्तव्य तन् [चा तुर्विद्यसामान्य कश[ श्य् ] पश[ स ]गोत्रबहवि ढ], स ब्रह्मचारि भट्ट गोविन्दस्त. बीजं पतरूं १४ स्य सु[सू नु[ नवे भट्ट न। यण[1 य बलिचरुवैश्वदेवामिहोत्र पण्च [ञ्च ]मह[ 1 ]ज[ य ज्ञादिकृ[ कि र्यात्सर्पण[][] अकुलेश्वरविषय[1] न्तः पाति राइ१५ धं ग्रामोस्याघ[1]ट स्थ[1]नानि पु[ पूर्वतः वारने[णे ]रग्रामः दक्षिणतः वरण्ड[1]नदिः पश्चिमतः शुंठव[ वा ? ]डकग्रामः उत[ त ]रतः १६ अरलोम ग्राम । -यें एवमयं वचतुराध[1]टनविशुद्धो ग्रामः सोद्रङ्ग[:] स[]परिकर : सधान्यहिरन्य[ ण्य | देय[ : सोत्पद्यमानविष्टिक[:] १७ समस्त राजकि[ की ]य[ 1 ]न[1]मप्रवेश्यम[ श्या ]चन्द्र[ 7 ];[ 1 ]र्णव क्षिति सरित्पर्वतसमानकालीन[ : पत्रपोत्रान्वयक्रमोपभोग्य : ][ र्वप्रचदेव१८ ब्रह्मदेयवर्जमभ्यन्तर सिद्धया।शकनृपकालतीतसंवच्छ[ त्स र शतचतुष्टये सप्तदशाधिके ये ज्येष्ठमवास्य[सु[ सूर्य ग्रा१९ दे उदकातिसर्गेण प्रतिपादितं [तः] []यतोस्योचितय[ 1 ]ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो भुंजतो भे[भोजयतः प्रतिदिश२० तो वा न व्य[ 1 ]सेधः प्रवर्तितव्य[:] [[ ]तथागामिभिरपि नृपतिभिरस्मद्देश्यै रन्यैर्व[T]सामान्य[ ]भूमिदानफलमवेत्य बिन्दु[ न्दू ]लोलान्यनित्य[]न्यैश्वर्य[1] २१ णि तृण[ Jलग्नजलबिन्दुचण्च[ञ्चलण्च[ञ्च ]जीवितम[1]कलव्य स्वदाय. निर्विसे| शे पोयमस्मदा[दा योनुमन्तव्यः पालयितव्यश्च । तथा चोक्तं।] ૧ ઉમેટા દાનપત્રની ૧૪ મી પંક્તિની પઠે આંહિ પણ વાંચન બાન છે. પરંતુ બે ખેડાનાં દાનપત્રની ૩૨ મી પંક્તિમાં છે તેમ માધwારિજ એમ સુધારો કરવો જ જોઈએ એ નિઃશંક છે. ૨ અનુસ્વારની ભૂલ છે. ૩ પહેલાં તું કોતરવામાં આવ્યો હતો અને પછીથી ત થોડે ભૂસીને કરવામાં આવ્યો 2. ४ अत्रि( हि ? )या मांहि सुधान भक्षत२ मे २६ ४३सा ५२ तमामा मायुं छे. ૫ પ્ર. ભાંડારકર સં૫ર વાંચે છે, પરંતુ બીજા પદમાં અનુનાસિક નથી તેમ પહેલા પદ ઉપર અનુસ્વાર પણ નથી કતરેલું. ૬ પ્ર. ભાંડારકર રાજીવમ્ વાંચે છે અને હાલનું “રાદ' સાથે ઓળખાવે છે. પહેલા બે અક્ષરોની નીચે ત્રણ રદ કરેલા અક્ષરોની નિશાની છે, જેમાંના પહેલા બે વરિ છે. નામ જે પ્રમાણે છે તેમ પડેલા બે અક્ષરો તે ચકકસ પણે 1 છે. બીજુ પદ નીચે જમણી બાજુના ખૂણેમાં થોડુંક ભૂંસાઈ ગયું છે. પરંતુ શરૂવાતની ૬ વગરનું છે. ત્રોનું પદ જેક બરાબર ધ નથી તેમ ૨ પણ નથી. परंतु व ४२तां धने पधारे भातुं. ७ वांया नदी ८. मा२४२ अरतौम अश्या सरटीम पांय છે. તેમાં પાછળનોને વધારે ઠીક ગણે છે અને તેને વાનેરથી દોઢ માઈલ દૂર હાલના પુરમ્ સાથે સરખાવે છે. ૯ શબ્દની વચ્ચે હોવાથી આ વિરામચિહ્નની જરૂર નથી. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३७ दह २ जाना ईलायमांथी मळी आवेला ताम्रपत्रो २२ बहुभिर्वसुधाभुक्त[1]राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यश्च[ज्ञानतिमिरावृतमतिरा२३ च्छिद्य[1]दाच्छिद्यमानमनुमोदेत वा स पण्च[ ञ्च ]भिर्महापातकैरुपपातकैश्च संयुक्त[ : स्यादिति[ ॥ ]उक्तं च भगवता वेद व्याशे से ]२४ न व्याशे[ से न[ । षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः अ[1]च्छेत्ता चानुमन्ता च तं[1] न्येव नरके वसेत् [॥ ]यानीह दचानि पुरा. २५ तन[ 1 ]नि दानानि धर्म[ 1 ]र्थयस[ श ]स्कराणि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत || स्वदत्तां परदत्ता[-]वा य२६ त्नाद्रक्ष नराधिपः' महीं महि[ ही ]मतां ले[ श्रे]ष्ठ दानाच्छ्रेयोनुपालन[ ॥] लिखितमिदं संधिविग्रह[ 1 ]धिकृतरेवेण म[ 1 ]धवसुतेन[ ॥ श्रीवि [वी तराग सु[सू नो[ : स्वहस्तोयं मम २७ श्रीप्रशान्तरागाग स्य[1] 1 आ अनुस्वारनी भूख. २ मांदि भने भेट दानपत्रमा मे धानपना वायन पूरानरेन्द्रैः કરતાં જુદું જ છે, ૩ વિસર્ગની ભૂલ છે, ૪ ઉમેટા દાનપત્રથી જુદું પડે છે. સદ્ધિ આંહી ચાલુ घस्ताक्षरोभा था. ले. १० For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર છે ! સ્વસ્તિ ! ભરૂ કછના દ્વાર ( દરવાજા) આગળ આવેલા વિજયી નિવાસસ્થાનમાંથીઃ ( ૫. ૧ )સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે, અનેક સમરનાં સંકટમાં જેની સામે આવતાં સંહાર થએલા શત્રુ સામન્તકુલની પત્નીઓ પ્રભાત સમયે રૂદનથી જેની અસિને પ્રતાપ મોટેથી જાહેર કરે છે એ દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને પ્રણામ કીધેથી પંક્તિઓ પડેલા કોટી વમણિના ઉજજવળ કિરણેથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળો, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક, અને વિપત્તિવાળા જનના વૈભવ (લક્ષમી) માટેના મારથ પૂર્ણ કરવાથી નિરંતર વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા, પૂર્વે પ્રણયથી કેપિત થએલી માનિની જનના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સ્વભાવવાળે, વિમલ ગુણનાં કિરણોના પિંજરમાં કલિના ઘનતિમિરને નાંખનાર, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી દ૬ હતે. | ( પં. ૬). તેને પુત્ર શત્રુની મહેમત ગજસેનાને સંહાર નિર્દય ફાળ (કલંગ) મારી કરનાર જુવાન સિંહ જે પિતાની તરવારથી પ્રતાપ પ્રકટ કરનાર, નિરંકુશ દાન પ્રવાહથી અને ઉદધિના બને તટ પર આવેલાં વનોમાં ગમન કરી સતત મદ ઝરતા અને ક્રીડા કરતા દિગના ગુણસમૂહવાળા, ગગનલમીનાં સમુન્નત વાદળાં રૂપી પાધરેને સ્ફટિક અને કપૂર જેવા શ્વેત યશનાં ચંદનના લેપથી સુગંધિત કરતો શ્રી જયભટ હતા. (, ૯) તેને પુત્ર, સકલ જગત વ્યાપી દેનાર દેષના અધિકારથી ઉદ્ભવેલા ઘનતિમિર ને હાંકી મૂકનાર, ગુરૂના અધિકસ્નેહ થએલા વિમલ આદેશથી જીવલોકને પ્રકાશિત કરતો, પરમબોધ પ્રાપ્ત કરનાર, વિપુલ ગુર્જર નૃપના અન્વયમાં મશાલ જે, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર મહારાજાધિરાજ, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને જાહેર કરે છેઃ (પં. ૧૨) તમને જાહેર થાઓ કે –મારાથી માતાપિતાના તથા મારા પરાકમાં પુણ્યયશની વૃદ્ધિમાટે અહિચ્છત્રમાં નિવાસ કરતા, તે જ સ્થળના ચતુર્વેદિ મધ્યેના, કાશ્યપ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી ભટ્ટ ગોવિન્દના પુત્ર ભટ્ટ નારાયણુને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે અકુલેશ્વર વિષયમાં રાધિગામ જેની સીમાઃ પૂર્વે વારણેર ગામ; દક્ષિણે વરન્ડા નદી; પશ્ચિમે શુષ્ઠવડક ગામ અને દક્ષિણે અલૌમ ગામ; આ ચાર સીમાવાળું ગામ ઉદ્રડ સહિત, ઉપરિકર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠના હક્ક સહિત, રાજપુરૂના પ્રવેશમુત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપભોગ માટે, પૂર્વે દેવ અને બ્રાહ્મણને કરેલાં દાનવીર્ય કરી અભ્યન્તર સિદ્ધિથી, શકરાજાના સમય પછી સંવત્સર ૪૧૭ માં જેષ્ઠ અમાસ ને સૂર્યગ્રહણ ના સમયે પાણીના અર્થ સાથે અપાયું છે. (પં. ૧૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્રદાયના નિયમાનુસાર આ ગામની ખેતી કરતે હોય અથવા ખેતી કરાવતો હોય અથવા ઉપભેગ કરતે હોય અથવા ઉપભેગ કરાવતા હોય, અથવા અન્યને સોંપતા હોય ત્યારે કેઈએ પણ પ્રતિબંધ ન કરવો. (પં. ૨૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પિતે કરેલા દાન માફક, ભૂમિદાનનું ફળ દાન દેનાર અને રક્ષનારને સામાન્ય છે, શ્રી જલબિંદુ જેવી ચંચલ અને અનય છે, અને જીવિત નુણના અગ્રે જલબિંદુ જેવું ચંચલ છે એમ માનીને અનુમતિ આપવી For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org दह २ जाना लामांधी मळी आवेलां ताम्रपत्री ३९ અને તેનું રક્ષણ કરવું, અને આમ કહેવાયું છે કેઃ-સગરથી માંડીને બહુ નૃપાએ ભ્રમના ઉપબાગ કર્યાં છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અને અજ્ઞાનના ધનિમિ રથી આવૃત થએલા મનવાળા જે માણસ આ દાન જપ્ત કરશે અથવા તેમાં અનુમતિ આપશે તે પંચમહાપાતકના અને અન્ય ન્હાનાં પાપાના રાખી થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પં. ૨૩) ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કેઃ—ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે અને તે જપ્ત કરનાર તેટલાંજ વરસ નરકમાં વાસ કરે છે. પૂરાતન ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિ વાળાં દાના પ્રતિમાને અર્પણ થએલી નિકત માલા જેવાં છે. કયા સુજન તે પુનઃ પાછાં લઇ લેશે ? તમારાં અથવા અન્યનાં કરેલાં ભૂમિદ્રાનનું, હું નૃપામાં શ્રેષ્ટ નૃપ | રક્ષણ તું સંભાળ પૂર્ણ કર.. દાન દેવા કરવાં દાનની રક્ષા અધિક છે. ( પં. ૨૬) માધવના પુત્ર સંધિવિગ્રહાધિકૃત રેવથી લખાયુ છે. ( પં. ૨૭ ) શ્રી વીતરાગના પુત્ર શ્રીપ્રશાન્તરાગના ારા આ સ્વદુસ્ત છે. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૭ રાજા જયભટ ૨ જાનાં તામ્રપત્રો ચે. સંવત ૪૫૬ માઘ સુધિ ૧૫ આ લેખ તથા બીજા કેટલાક લેખ નવસારીની સર કાવસજી જહાંગીર રેડીમની મસાના આસિસ્ટંટ માસ્તર મી. શેરીઆરજી દાદાભાઈ ભરૂચાએ મને પ્રસિદ્ધ કરવા માટે આપ્યા હતા. એ લેખ નવસારીમાં કઈ પાયા ખોદતાં મળી આવ્યા હતા. [ આ લેખ બે પતરાં ઉપર છે. તે દરેક ૧૨ “પહેલું અને ૯” ઉંચું છે. કાંઠા મોટે ભાગે સહેજ જાડા રાખી અંદરની બાજુએ વાળ્યા છે, જેથી લેખનું રક્ષણ થઈ શકે. બીજી પતરાની શરૂઆતમાં પહેલી પંક્તિને પહેલો અક્ષર તથા બીજા અક્ષરના છેડા ભાગવાળે હાને ટુકડો ભાંગી ગયું છે. અને એ જ પતરામાં એજ બાજુએ નીચલા ભાગમાંથી ૪“” અને ૪રૂ”ની બાજુઓવાળે એક ત્રિકોણાકાર જેવડો ટુકડે ભાંગી જઈ ખવાઈ ગયે છે. પરંતુ લગભગ બધાય નાશ પામેલા અક્ષરો પૂરા પાડી શકાય છે. પતરાં જ્યારે પહેલાં મારા હાથમાં આવ્યાં ત્યારે તેના ઉપર તેના જેટલો જ જાડો કાટને થર જામ્યું હતું અને એક અક્ષર પણ કઈ સ્થળે જાણી શકાતો નહોતે. પરંતુ તે સાફ કરી આખે લેખ સુવાઓ કરવામાં હું ફત્તેહમંદ થયો છું લેખ પતરાંની પહોળાઈમાં આડે લખ્યું છે. બે કડીઓ માટે કાણું છે, પણ કડીઓ તથા તેમાના એક ઉપર મુદ્રા હોવી જોઈએ તે ખવાઈ ગયાં છે. ભાષા આઘોપાંત સંસ્કૃત છે. છેલ્લી પંક્તિમાં આપેલી સાખ સિવાય, લિપિ ગુજરાતમાં મળી આવેલાં ચાલુકય અને રાષ્ટ્રફિટનાં સાતમા સૈકાનાં દાનપત્રો જેવી છે. આ જાતની લિપિ ચેથા સૈકાની દક્ષિણ-હિન્દની બાળાક્ષરી ઉપરથી બનેલી છે, અને તે જ સમયની જૂની નાગરીથી ઘણે અંશે જૂદી છે. પરંતુ ૪૪ મી પકિતમાં સાખની લિપિ દાનપત્રની લિપિ કરતાં તદ્દન જૂદી છે, તે સાતમા સૈકાની નાગરી લિપિ છે. આ લિપિ કદાચ તે વખતે ગુજરાતમાં વપરાતી ચાલુ હસ્તાક્ષરોની હશે. આ લેખ જયભટ ૨ જાના સમયને છે. દાનપત્ર કાયાવતારની છાવણીમાંથી કાઢયું છે. આ સ્થળ ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાના કવિનું સંસ્કૃત રૂપ માનવાને પ્રબળ ઈચ્છા થાય છે. તેમાં જયભટે કેરિલા પથક ” અગર પિટા-ભાગમાં આવેલાં શમીપક ગામમાં ૬૪ “નિવ ”ના માપનું એક ખેતર દાનમાં આપ્યાનું લખ્યું છે. કેરિલા એ ભરૂચની ઈશાન કેણુમાં લગભગ ૧૦ માઈલ પર આવેલું હાલનું “કેરલ ” જણાય છે. શમીપદ્રક અને ગેલિકા જે ખેતરની સીમાના વર્ણનમાં બતાવ્યું છે,–એ હાલ ઓળખાવવાને હું તૈયાર નથી. બુદ્ધ. જે પણ એ જ સંબંધમાં આપ્યું છે, તે પંચમહાલમાં ગોધરા પાસેનું હાલનું દેહદ હશે. ગિરિનગર, જે દાન લેનારના મૂળ વતન તરીકે બતાવ્યું છે, તે કાઠિવાડને હાલના ગિરનાર છે. અદ્ધિકાનું પ્રદર ગામ, જે દાન લેતી વખતે તેનું નિવાસસ્થાન હતું તે હાલ ઓળખી શકાતું નથી. કેઈ અજ્ઞાત સંવતના વર્ષ ૪૫૬ના માઘની પૂર્ણિમાને દિવસે થયેલા ચંદ્રગ્રહણસમયે આ દાન આપ્યું હતું. અને ૪૩ મી પંક્તિમાં લેખ લખાયો તે દિવસ અને દાન અપાયું તે દિવસનું નામ સમવાર (અથવા મંગળવાર) લખ્યું છે. આ તારીખ કયા સનની છે તે પ્રશ્ન હવે આપણે વિચારવાનું છે. | મારો અભિપ્રાય એવો છે કે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રો બનાવટી છે, અને તે ધરસેન ૨ જાનું દાનપત્ર બનાવી કાઢનારે જ તૈયાર કર્યા છે. કદાચ તેણે દ૬ ૨ જાનું એક ખરૂં દાનપત્ર જે ખેડા, નવસારી અને કાવીનાં દાનપત્રોની માફક અનિર્દિષ્ટ સંવતવાળું હશે તે મેળવ્યું હશે, અને ત્યાર બાદ સંવત્ ન જાણુવાથી તેણે અનુમાન કરીને શક સંવત દાખલ કરી દીધો. ૧ ઈ. એ. વ. ૧૩ પા. ૭૦ પંડિત ભગવાનલાલ ઇંદ્રક For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राजा जयभट २ जानां ताम्रपत्रो એટલે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રો હું નાકબૂલ કરું છું, અને તે સાથે ખેડાનાં દાનપત્ર શક સંવતનાં છે એવું જણાવતો મત પણ જેટલે અંશે તેના ઉપર આધાર રાખે છે તેટલા અંશે નાકબૂલ કરું છું. તેથી ખેડાનાં દાનપત્રોના ૬૮ ૨ જાને નવસારીનાં દાનપત્રના પહેલા દ૬ –જેને આ દાનપત્રમાં “ વિસ્ત” આપવામાં આવ્યું નથી–તે તરીકે ઓળખાવું છું. અને આ "માણે આ ચાર દાન પત્રમાંથી નીચે મુજબ વંશાવલી અને તારીખ નકકી કરું છું - દઃ ૧ લે. (આશરે વર્ષ ૩૩૦) વજયટ ૧ લે, અગર, વીતરાગ (આશરે વર્ષ ૩૫) દર ૨ અથવા પ્રશાન્તરાગ, ૩૮૦ અને ૩૫, જયભટ ૨ જે, (આશરે વર્ષ ૪૦૫) દર ૩ જે, અથવા બાસહાય, | ( આશરે વર્ષ ૪૩૦). જયભટ ૩ જે, ૪૫૬ અને ૪૮૬. નવસારીનું આ દાનપત્ર કાયાવતારના “ વાસ+ ' અથવા છાવણીમાંથી જાહેર થયું હતું. ઉપર કહ્યા મુજબ આ સ્થળને ભરૂચ ડિસ્ટ્રિકટતા જંબુસર તાલુકાનાં કાવી ગામ તરીકે ઓળખાવવાનું મને મન થાય છે. અને “સદ ” શબ્દના ઉપગ ઉપરથી લાગે છે કે કાયાવતાર એ જયભટ ૩ જાની રાજ્ય-કારોબારી અગર ચઢાઈ પ્રસંગેની મુસાફરી વખતે થોડા વખત માટે નાંખેલી છાવણી હશે. જે છાવણી અગર શહેરમાંથી ૪૮૬ નું દાનપત્ર કાઢયું હતું તેનું નામ તે દાનપત્રના પહેલા ભાગ સાથે નાશ પામ્યું છે. જનરલ કેનીંગહામે કપાપૂર્વક ઉપરની વિગતોની ગણુત્રી કરી છે અને આશરે ઈ. સ. ૨૪૫ ના સમય પહેલાં અને પછીની ઘણી તારીખો તપાસ્યા પછી જીવે છે કે, ગ્રહણ અને વાર બને તે માટે મળતું સન ઈ. સ. ૨૪૯-૫૦ છે અને તે સંવતના પહેલા વર્ષ સાથે ઈ. સ. ૨૫૦- પ૧ વર્ષ મળતું આવે છે. ૨૪૯-૫માં ૪પ૬ ઉમેરવાથી ઈ. સ. ૭૦૫-૬ થાય છે. અને માઘ જાનેવારી ફેબ્રુવારી સાથે આવતા હોવાથી આ દાનપત્રની તારીખ ઈ. સ. ૭૦૬ ના શરૂઆતના સમયમાં હાવી જોઈએ. તે વર્ષમાં માઘની પૂર્ણિમા મંગળવાર તા. ૨ જી ફેબ્રુવારીએ હતી, અને તે દિવસે ચંદ્ર ગ્રહણું પડ્યું હતું. છે. 11 For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ४२ www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ १ स्वस्ति श्रीकायावतारवासकात् सततलक्ष्मीनिवासभृते । तृष्णासंतापहारिणि [T]नाथ २ स्तरितानुमा । द्विजकुलोपजीव्यमानविभवशालिनि । महति महाराजकणन्वये । कमलाकर इव रा ३ जहंसः प्रबलकलिकालविलसिताकुलिते विमलस्वभावो गम्भीरोदारचरितविस्मापितसकललोकपा ४ लमानसः परमेश्वर श्रीहर्षदेवाभिभूतवलभी पतिपति [ रि ]त्राणोपजातभ्रमददशुभ्राभ्रविभ्रम ५ यशोवितानः श्री ददस्तस्य सूनुरशङ्कितागतप्रणयिजनोपभुक्तविभवसञ्चयोपचीयमानमनो ૧ મૂળ પતરાંઓ ઉપરથી. ૨. બધાં વિરામચિહ્નોની જરૂર નથી. प्रणो मथवा प्रवीणो. Acharya Shri Kailassagarsuri Gyanmandir ६ निर्वृतिक [ र ]नेककण्टकव शसंदोहदुर्ललितप्रतापानलो निशितनिस्त्रिशधारादारितारातिकार ७ कुम्भमुक्ताफलच्छ ले। लसितसितयशोशुका वगुण्ठितदिग्वधूवदनसरसिजः श्रीजयभटस्तस्यात्मजोम ८ हामुनिमनुप्रणीतप्रवचनाधिगमविवेकस्वधर्मानुष्ठानप्रवणि वर्णाश्रमव्यवस्थोन्मूलितसक ए लकलिकालावलेपः प्रणयिजनमनोरथविलयव्यतीतविभवसंपादनापनीताशेषपास्थिवदाना १० भिमानो मदविवशाङ्कुशातिवर्त्तिकुपितकरिनिवारणप्रथितगुरुगजाधिरोहण प्रभावोविपत्प्रपात ११ पतितनरपतिशत । म्युद्धरणनिखिललेोकविश्रुतपरोपकारकरणव्यसनः प्राच्यप्रतीच्याधिराज - १२ विजृम्भितमहासंग्रामनरपतिसहस्रपरिवाति [ रि ] तानेकगज घटाविघटनप्रकटितभुज - वीर्यवि १३ ख्यात बाहु सहाया परनामा | परममाहेश्वरः समधिगतपञ्चमहाशब्द श्रीददस्तस्य सूनुर १४ नेकसमरसंघट्टघनघटितगनघट(पाटनपटुरसहिष्णुवनदावानलो दीनानाथा१५ तुरसुहृत् स्वजनबन्धुकुमुदाकरकौमुदीनिशाकरः भागीरथीप्रवाह इव विपक्षक्षोभ क्षमः शान्तनु આ વિરામચિહ્નની જરૂર ના. અને તે જ પ્રમાણે પંક્તિ ૨૨ સુધીના ૩ બંધબેસતા અર્થે લાવવા માટે વાંચે વિનિતાનુક્તિ ૪ માંચા For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गजा जयभट २ जानां ताम्रपत्रो ४३ १६ वि समुद्भुत कलकलारावमहावाहिनीपतिः आदिवराह इव स्वभजबलपराकमो. दृत ध[ रणिः प] १७ रममाहेश्वरः समधिगतपञ्चमहाशब्द श्रीजयभटः कुशली । सर्व नेव राजसामन्त भो[गिकवि ]षय१८ पतिराष्ट्रग्राममहत्तराधिकारिकादीन् समनुदर्शयत्यस्तु वः संविदितं । यथा मया मातापित्रो त[ २ ]त्म १० नश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये । गिरिनगरविनिर्गत अधिकाराहारवास्तव्य तचाभु तु विद्यसामान्य२० श्रावायनसगोत्र वाजप[ सं ]नेयमाध्यन्दिनसब्रह्मचारिब्राह्मणदत्तपुत्र ब्राह्मणदेव. स्वामिने । अस्मत्कृ२१ तप्रकाशनामकल्लुम्बराय। बलिचम्वैश्वदेवाग्निहोत्रातिथिपञ्चमहायज्ञादि क्रियो त्सप्पणा२२ स्थं । कोरिल्लापथकान :र्गत शमीपद्रकग्रामे । पूर्वोत्तरसीम्नि चतुष्पष्टिभूनिवर्तन. प्रमाणं पतरूं बीजु. २३ [ ][ ।। यस्याबाटनानि पूर्वतो गोलिकामामसीमासन्धिः । । दक्षिणतो यम्लखल्लराभिधा२४ नतडाकं । तथा महत्तरमाहेश्वरसत्कक्षेत्र । नापितदेवळस[ 7 ] कवायकक्षेत्रश्च । अपरतः शामी२५ पद्रकग्रामादेव पाहद्धग्रामयायी पन्थाः। उत्तरतो बरुटखल्लराभिधानतडाक । तथा २६ कोरिल्लावासिब्राह्मण नमसत्कब्रह्मदेय क्षेत्रश्च । एवमिदं चतुराघाटनोपलक्षित []क्षेत्रं । सोद्रङ्गं । सोप२७ रिकरं। सभूतपा[ वातप्रत्यायं । सधान्यहिरण्यादयं । सदशापराधं । सोत्पद्यमानविष्टिकं । गृहस्थावरचल२८ क- । रथ्या । प्रवेश- । निर्गम- । सागर-। चतुष्पादप्रचार-। वापी-! कूप-। तडाकपद्रोपजीव्यसमतं । सर्वरा૧ આહિ. કંઈ સુધારાની જરૂર છે. મળતું નામ સૂચવતું “ બ્રાધનાયન’ છે. ૨ અસલમાં, तरनार समीजस भूती गये। . मने पछीले ज वा भने ज नी ये मेरी જ ને સ કરવાની તજવીજ કરી, પણ તેમ કરતાં તેણે ઘ કરી નાંખે ૩ કાતરનારે પહેલાં 21 કાતરી छाया व सो गय. ४ नियमित ३५ तटाकं मया तडागम् ७.--७१३ मा विरामચિહ્નની જરૂર નથી. ૮ આ વિરામચિહ્નની જરૂર નથી. તેમ જ પંકિત ૩૩ સુધીનાં બધાં વિરામ - तसा For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख २९ जकीयानामहस्तप्रक्षेपणीयं । पूर्व्वप्रत्तब्रह्मदायरहितं । भूमिच्छिद्रन्यायेनाचन्द्राकर्ण ३० वक्षितिसरित्पर्व्वतसमकालीनं । पुत्रपौत्रान्वयक्रमोपभोग्यमद्यमाघशुद्धपःञ्चदस्यां । चन्द्रोप ३१ रागे | पुण्यतिथावुदकातिसर्गेण ब्रह्मदायत्वेन प्रतिपादितं । यतोस्योचितया । ब्रह्म३२ दायस्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रतिदिशतो वा कैश्विद्वयासेधे वर्त्तितव्यमागामिभद्रनृ ३३ पतिभिरस्मद्वंश्यैरन्यैव्वायमस्मद्दा यो नुमन्तव्यः पालयितव्यश्च । यश्चाज्ञानतिमिरपटला ३४ वृतमतिरच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत । सं पञ्चभिर्महापातकैः सोपपातकैः संयुक्त स्यादित्यु ३५ क्तञ्च भगवता वेदव्यासेन व्यासेन । षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमन्ता ३६ [ च ] तान्येव नरके वसेत् ॥ विन्ध्याटवीवतोयसु धु[ शु]ष्ककोटरवासिनः । कृष्णाहयो हि जायन्ते भूमिदा ३७ [ नं ह ]रन्ति ये । बहुभिर्व्वसुधाभुक् [त ] राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ ३८ [ अग्नेर ]पत्यं प्रथमं सुवण्णी भूवैष्णवी सूर्यसुतश्च गावः । लोकत्रयं तेन भवे दत्तं यः काञ्चनं गां Acharya Shri Kailassagarsuri Gyanmandir ३९ [च महीं च] दद्यात् ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रद्दनानि धमार्थयशस्कराणि । निर्मुक्तमाल्यप्रतिमा ४२ ४० [ नि तानि को ] नाम साधुः पुनराददीत ॥ स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष युधिष्ठिर । महीं मतिमतां श्रेष्ठ ४१ [ दानाच्छ्रेयोनु ]पालनं ॥ संवत्सरशतचतुष्टये षट्पञ्चाशदुत्तरके माघ शुद्ध पञ्च दश्यां लिखितमिदं .... बलाधिकृत केशवेनेति बलाधिकृत बाबुलदूतकं । सं ४५० ५० ६ ४३ माघ शु १० ५ सो [ ? ] मारे | निबद्धम् ॥ ४४ स्वहस्तो मम श्री जयभटस्य ॥ भोगिक पुत्रमहा For Private And Personal Use Only ૧ વિરામચિહ્નની કાંઈ જરૂર નથી. ૨ આ અક્ષર મ હતા એમ નિઃશંક બતાવવા માટે પતરાના જંગલ ખૂણા ઉપર અક્ષરને પૂરતે ભાગ મેાળુદ છે. અલબત્ત આગળ અઢાર નો હતો કે भौतेोते ; परंतु मां सो बधारे संभावित काय हे आगणना सक्ष०-३१ ની મદદથી અને ફાવી દાનપત્રના તેને મળતા લેખ ભાગેની સરખામણી ઉપી પૂરા પાડવામાં આવ્યા છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गजा जयभट २ जानां ताम्रपत्रो ભાષાન્તર સ્વસ્તિ ! કાયાવતાર નિવાસરથાનથી:( પં. ૧ ગુલામીનું અહર્નિશ નિવાસસ્થાન, તૃષ્ણનો સંતાપ હરનાર (શમાવનાર , દીન અને અનાથને સહાય આપી મહિમામાં વૃદ્ધિ કરનાર, બ્રાહ્મણુકુલોથી ઉપગ થતી લક્ષ્મીસંપન્ન, મહાન કર્ણ નૃપના મહાન અન્વયમાં, કમલ મંડળમાં હંસ સમાન શ્રી દદ્ર હતું. તેનું પવિત્ર મન કલિયુગની અસર વિનાનું હતું અને તે પિતાનાં ઉમદા ડહાપણુભય કૃત્યોથી સર્વ નૃપને આશ્ચર્ય પમાડે. તેના પર પરમેશ્વર શ્રી હર્ષદેવથી પરાજય પામેલા વલભીનાથના રક્ષણુ થી પ્રાપ્ત કરેલા વેત વાદળ જેવા ઝઝુમતા યશનું છત્ર હતું. (પં. ૫) તેને પુત્ર, જેનું માનસિક સુખ તેની લક્ષ્મીના સંચયને ઉપગ તેની પાસે ભય વગર આવનાર પ્રયિજનો કરતા તેમ વૃદ્ધિ પામતું, જેના પ્રતાપને અગ્નિ અનેક શત્રુ વંશને ભસ્મ કરવાની શક્તિવાળે હતો, અને જેણે દિગ્વધૂનાં વદન કમળ, તેની તીક્ષણ અસિધારાથી ભૂદેલાં ગજોનાં કમળોમાંથી નીકળતા મુકતાફળ રૂપે ચળકતા વેત યશના વસ્ત્રથી ઠોકી દીધાં હતાં તે શ્રી જયભટ હતે. (૫. ૭) તેને પુત્ર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહામુનિનાં રચેલાં શાસ્ત્રમાં, સ્વધર્મ અનુષ્ઠાન અને વિવેકમાં નિપુણ વર્ણ અને આશ્રમની સુવ્યવસ્થાથી કલિયુગની આ નષ્ટ કરનાર, અન્ય ભૂપને દાનને મદ પ્રગયિઓની અભિલાષ પૂર્ણ કરવામાં વપરાતી લમી મેળવી નષ્ટ કરનાર, પિતાનું પ્રબળ હાથી પર આરેડન કરવાનું બળ મદથી કેધિત બની અંકુશ સામે થતા અને નિરંકુશ ગજોને અંકુશમાં રાખી ખ્યાતિવાન કરનાર, વિપદ્રમાં આવેલા અનેક ભૂપતિઓને સહાય આખાથી સમસ્ત પ્રજામાં વિખ્યાત ઉદારતા વાળ, પૂર્વ અને પશ્ચિમના અનેક ( હજારો) નૃપને મહાસંગ્રામમાં આ વ્રત કરતી ગજસેના ભેદી પિતાનું બાહુબળ દેખાડી, બાહુસહાયના બીજા પ્રખ્યાત નામવાળે, મહેધરને પરમભક્ત શ્રી દદ્દ હતો. (૫. ૬૩) તેને પુત્ર, પંચમહાશદ પ્રાપ્ત કરનાર, અનેક સંગ્રામમાં ઘન ગજસેના ભેદવામાં ચતુર; કલેક્ષી જનાને દાવાનલ સમાન; દીન, અનાથ અને આજારી જનેને મિત્ર; કમલમંડલ જેવા સ્વજન અને મિત્રોને ઈન્દુ સમાન, ભાગીરથી નદીના પ્રવાહની માફક શત્રુઓને ભ પમાડે તેવી શક્તિવાળા,-શાન્તનું જે કલકલારવ કરતી મહાન સેનાને નાથ, આદિવરાહ માફક પિતાના ભુજ બળના પરાક્રમથી ભૂમિને (દુછ નૃપતિઓની સત્તામાંથી ) ઉદ્ધારનાર, અને મહેશ્વરને પરમ ભક્ત શ્રી જયભટ કુશળ હાલતમાં સમસ્ત નૃપ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્ત૨, ગ્રામમહત્તર, આધિકારિક આદિને અનુશાસન કરે છે – (પ. ૧૮) તમને જાહેર થાઓ કેઃ આ લોક તેમ જ પરલોકમાં મારાં માતાપિતા અને મારા અધ્યયશની વૃદ્ધિ માટે, કેરિલા પથકમાં આવેલા શમીપદ્રક ગામની ઈશાન સીમામાં ૪ (ચાસઠ ) નિવર્તનનું ક્ષેત્ર---જેની સીમાં– પૂર્વે ગોલિકા ગામની સીમા; દક્ષિણે યમલખહલર સરોવર અને મહત્તર મહેશ્વરનું ક્ષેત્ર અને દેવક હજામ(વાપિત )નું વાપક ક્ષેત્ર, પશ્ચિમે શમીપદ્રક ગામથી ધાહદ્ધ ગામ જતો માર્ગ અને ઉત્તરે બરૂટખહલર તડાગ અને કેરિલા ગામમાં રહેતા બ્રાહ્મણ મર્મનું બહ્રદાયનું ક્ષેત્ર. આ ચાર સીમાવાળું આ ક્ષેત્ર ઉદ્રડ સહિત, અને ઉપરિકર સહિત અને ભૂતવાતપ્રત્યાય સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના ગુન્હાના દંડની સત્તા સહિત, વેઠના હક સહિત, ઘર, ૨થાવર અને જંગમ, શેરીએ, પ્રવેશ અને નિર્ગમનનાં સ્થાન, સાગર (?) ચતુષ્પદ પ્રચાર, વાપી, કુપ, તડાગ અને ગામની હદ પર વસનાર સહિત, રાજપુરૂષોના હસ્તપ્રક્ષેપણુમુક્ત, પૂર્વે કરેલાં દેવ અને બ્રાહ્મણને કરેલાં દાનવજે કરી, ભૂમિછિદ્રન્યાયથી, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના છે. ૧૧ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે, આજે ચંદ્રગ્રહણના સમયે.-- માઘ, શુદી ૧૫ ને દિને બ્રાદાય તરીકે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અતિથિ, પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ગિરિનગર શહેરથી આવતા, ચતુર્વેદિ મધ્યેના, શ્રાવાયનસ ગેત્રના, વાજસનેય માધ્યન્ટિ સબ્રહ્મચારી, બ્રાહ્મણ દત્તના પુત્ર, અમારાથી કલુમ્બર નામથી બોલાવાતા, બ્રાહ્મણ દેવસ્વામિને પાણીના અર્ધ્વ સાથે આપ્યું છે. (પં. ૩૧ ) આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેને ઉપભોગ કરે, ખેતી, કરે, અથવા ખેતી કરાવે, કોઈને સેપે ત્યારે કોઈ એ પ્રતિબંધ કર નહિ. આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપએ અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. જે અજ્ઞાનના તિમિરથી આવૃત થએલા ચિત્તવાળે આ દાન જપ્ત કરશે અથવા જતિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય ન્હાનાં પાપને દેશી થશે. " (પં. ૩૪) અને વેદ વ્યાસે કહ્યું છે કે –ભૂમિ દાન દેનાર ૬ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિધ્યાદ્રિના નિર્જલ વનમાં, વૃના શુષ્ક પિલા (કેટર )માં વસતા કાળા સપને જન્મ લે છે. સગરથી માંડીને બહુ ભૂપોએ ભૂમિને ઉપભોગ કર્યો છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે આ હમણું કરેલા દાનનું ફળ મળશે. સુવર્ણ અગ્નિનું પ્રથમ ( પહેલું) બાળ છે, પૃથ્વી વિષ્ણુની છે; ગાયો સૂર્યની પુત્રીઓ છે, જે સુવર્ણ ગાય, અને ભૂમિનું દાન કરે છે તે અખિલ ત્રણ ભુવન આપે છે. ધર્મ, અર્થ અને યશના ફળવાળાં પૂર્વેના નૃપોએ કરેલાં દાન, ઉપભોગ કરેલી માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ? પ્રોમાં શ્રેષ્ઠ ! એ યુધિષ્ઠિર તારાથી કે અન્યથી અપાયેલી ભૂમિનું સંભાળ પૂર્વક રક્ષણું કર; દાનનું રક્ષણ દાન આપવા કરતાં વધારે સારું છે ! (૫. ૪૧ )ગિકના પુત્ર મહાસેનાપતિ કેશવથી સંવત ૪પ૬ ના માઘ શુ, ૧૫ ને દિને લખાયું. દ્વા–સેના અધિકારી બાપુલ છે. સંવત ૪૦૦ અને ૫૦ અને ૬ માં માઘ શુદિ ૧૦ અને ૫ ને સોમવારે તૈયાર કરવામાં આવ્યું તે આ મારા અર્થાત્ શ્રી જયટના સ્વહસ્તે છે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૮ જયભટ ૩ જાનાં તામ્રપત્રો રે. સં. ૪૮૬ આષાઢ સુ. ૧૦ છેડા મહીનાઓ પહેલાં ભરૂચના ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગોપાલજી છે. દેસાઈએ બે તામ્રપત્રેની છાપ મને મોકલી હતી. આ પતરાં એમને કાવીના પ્રાચીન શહેરમાંથી સરકારી કામે ગયા હતા ત્યારે થોડા વખત માટે મળ્યાં હતાં. કાવી શહેર મહી નદીની દક્ષિણે થડા માઈલ ઉપર ખંભાતના અખાતની નજીક આવેલું છે. આ પતરાંઓને ઈતિહાસ નીચે મુજબ કહેવાય છે – કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળના એક મકાનને જોડેલી એક પાણીની ટાંકી પાચ અગર છ વર્ષ પહેલાં સાફ કરી હતી. તેના કચરામાંથી તળીએ પહેલાં સાત લખેલાં તામ્રપત્ર મળી આવ્યાં હતાં. કપિલની જ્ઞાતિએ આ પિતાના કબજામાં લઈ લીધાં હતાં. જયભટના દાનવાળા પતરામાં તેને છેવટને અર્ધો ભાગ આપ્યો છે. મૂળ તે પતરૂ ૧૦ ઉંચ ઉંચાઈ અને ૧૩ ઇંચ પહોળાઈ વાળું હતું. પણ તેની ડાબી અને જમણી બાજુએથી મેટા ટુકડાઓ ભાંગી ગયા હોવાથી બાજુઓ અર્ધ ગળાકારની થઈ ગઈ છે. સુભાગ્યે ભાંગી ગએલા ભાગોમાં દાતાના પ્રશંસાયુક્ત વિશેષણે, તથા દાન આપનારને આશીવાર્દ અને લઈ લેનારને શાપના મહાભારતના પ્રખ્યાત કે હોવાથી મેટું નુકશાન થયું નથી. પરંતુ તારીખ, લેખકનું નામ તથા દાતાની સહિ એ બગડી ગયાં છે, એ શેચનીય છે. પતરાંમાં ઘણી ખાંચે પડેલી હોવાથી તે બેદરકારીને ભેગ થયાં હોય એમ લાગે છે. ૨૦ મી અને ૨૨ મી પંક્તિઓના કેટ. લાક અક્ષરો એટલા બધા દાબીને કર્યા છે કે તે પતરાંની બીજી બાજુએ ઉઠયા છે. પાછળની બાજુએ થોડાક અસ્પષ્ટ અક્ષરની થોડી પંક્તિઓ જણાય છે, તે ઉપરથી એમ લાગે છે કે કોતરનારે કદાચ એ બાજુએ પાનું કામ શરૂ કર્યું હતું, પણ પછી તે પ્રયાસ છેડી દીધું હતું. પતરાંને કાટ લાગ્યું નથી. અક્ષરો છેવટના વલભી રાજાઓ, એટલે ધરસેન ૪ થાનાં દાનપત્રો અને પ્રેફેસર ડસન અને ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં ગુર્જરનાં પતરાંઓની લિપિ સાથે મળતા આવે છે. - જયભટનું દાનપત્ર ભગ્નાવસ્થામાં હોવા છતાં પણ અત્યાર સુધીમાં મળી આવેલા લેખોમાં સૌથી વધારે મહત્વનું છે. કારણ કે, ગુર્જર વંશના આપણું જાણવામાં આવેલા બીજા રાજા વિષે સપ્રમાણુ હકીકત આપવા ઉપરાંત તે ગુર્જર રાજ્યને ઈતિહાસ વલભીના ઈતિહાસ સાથે જોડે છે. તેમાં ભૂગોળની જાણવાજોગ હકીકત આપી છે. તે વિક્રમાદિત્યના સંવત્ વિષેના કેટલાક તકે જે હાલના કેટલાક પ્રખ્યાત પુરાતન વસ્તુવિદ્યાના પ્રવીણે પણ કબૂલ કરે છે, તેને અસત્ય ડરાવે છે, અને હિંદુસ્તાનના મૂળાક્ષરોના ઇતિહાસમાં તે ઉપયોગી ફાળો આપે છે. પહેલા મુદ્દાની બાબતમાં હું ધારું છું કે ઈ. સ. ની પાંચમી સદીમાં ભરૂચ ઉપર રાજ્ય કરતા ગુર્જર વંશમાં જયભટ થયે હતું, એ વિષે શંકા નથી. જયભટના લેખોની ભૌગોલિક હકીકતે તેના કાલક્રમની હકીકત જેટલી જ જાણવા લાયક છે. પ્રોફેસર ભાંડારકરના દાનપત્રની જેમ આમાં બતાવેલાં લગભગ બધાં ગામડાં ઓળખાવી શકાય તેમ છે. કેમજજુ ગામ હાલનું કિમેજ અથવા કીમજ છે. કીમજથી સીધું પશ્ચિમ દિશામાં પાંચસે છસો વાર દૂર આસમેશ્વર, આપણાં દાનપત્રના આશ્રમદેવનું મંદિર છે. હાલનું મંદિર ડાં વર્ષો પૂર્વે બંધાવેલું ઈંટનું ન્હાનું મકાન છે, પણ તેમાં એક પ્રાચીન લિફ છે, અને તેની For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख પાસે પ માં એક જ કો તથા જમીનમાં ખાડે, જે એક હાના તળ.વન અવશેષ જે જણાય છે તે છે. ગામની પશ્ચિમે સીગાળ અથવા શીગામ, દાનપત્રનું સીગ્રામ છે; નૈરૂત્ય દિશામાં જામડિ ગામ જે સામડી પણ કહેવાય છે તે જાને મળતું આવે છે, અને ઉત્તરે ગેલેલનાં ખંડેર (ટ્રોનોમેટિકલ નકશામાં ભૂલમાં ગલેલ કહ્યું છે ) છે–તે આપણુ દાનપત્રમાં ગેલિઆવલિ કહ્યું છે. છીરકહે મળી શકતું નથી. તેને માટે કહેલી જગ્યામાં સલેપુર સગરી છે. દાનપત્રમાં કહેલા જૂના રસ્તાઓ, અગર તેને બદલે કરેલા બીજ (કારતુ દરેક ચોમાસામાં તે તદ્દન ધોવાઈ જાય છે ) હજી મેજુદ છે, અને શાસનમાં મંદિરને દાનમાં આપેલાં ક્ષેત્રની સીમા શેાધવી મુશ્કેલ નથી. ગલેલ જે છેઃડી લોકો દેગામ વસ્યા છે તેમાં અને કાવી, રૂદ અને બીજાં ચાર ગામોમાં ખાસ વિશેષ પ્રકારની બાંઘણીની ઈટની વાવના અવ. શેષ છે. આ ઈમારત જેની વિશેષ નિશાનીઓ આગળની બેવડી ભીંતે અને તેના ઉપર લડતા સિહો, હાથીએ, મયૂરે વિગેરેની ચૂનાની આકૃતિઓ છે, તે ગામડાંઓની પૂર્વની મહત્તા સાબીત કરે છે. લોકો કહે છે કે તે રાજા મૂંજ અથવા મુંજે બંધાવી છે. આખો પ્રદેશ પ્રાચીન મંદિરે, લિફે, અને મૂર્તિઓથી ભરેલો છે, અને હું ધારું છે કે આપણુ આર્કેઓલેજીકલ સર્વેયરને તે પ્રદેશમાં મુલાકાતને બદલે જરૂર મળશે. જયભટનાં દાનપત્ર ઉપરથી એ પણ જણાય છે કે, મહી સુધીને આખો કાંઠાને પ્રદેશ ગુર્જર રાજાઓના તાબામાં હતું, અને જેવી રીતે દક્ષિણ અંકલેશ્વર અગર અધર વિષયમાં અંકલેશ્વર તાલુકા અને પિટા મહલ હસેટ ( હંસપટ્ટક ) આ ન જતા હતા, તેવી રીતે ભરૂક વિષયમાં ભરૂચ, વાગ્રા, આમેદ, અને જંબુસર તાલુકાના બનેલા ભરૂચ જીલ્લાના ઉત્તરારકને વાગે આવી જતા હતા. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जयभट ३ जानां ताम्रपत्रो अक्षरान्तर १ ... .... द ... दलित द्विरदकुम्भस्थलशलितमुक्ताफलनिक.... .... ५ .... [ संग्रा मे चकितदक्षिणबाहुशिखरः पद्माकर इव प्रकटानेकलक्ष.... ३ ... कर इव सकलकलापान्वितो न पुनर्दोषकर सागर इवान्तः प्रवेशितविपक्ष मृभृमण्डल... .... ४ घणइव सुदर्शनचक्रक्षपितविपक्षो न पुनः कृष्णस्वभावः हर इवाङ्गीकृतभूति निचयो.... . ५ ... बालेन्दुबिम्बप्रतिमेन येन प्रबर्द्धमानस्वतनदयेन प्रणामकामोल्पकरेण लोक कृतांज[ लि ].... .... ६ .... कृतोस्ति असिधाराजलेन शमितप्रासभं वलभीपतेयुंदे यो नशेषलीकुसमा. पकला पदस्ताथिकानल.... ... ७ [ फल द एष सविभियंति देववधूकदम्बकैन्नृपशतमकुटरत्नकिकणावलिरंजित पादपङ्कजः समधिगतपंचम[ हाश] ८ [ब्दोम ]हासामन्ताधिपतिश्रीजयभटः कुशली सर्वानेव राजसामन्तभोगिकु विषयपतिराष्ट्रग्राममहत्तराधिकारिकाद[1] ९ । न नुदर्शयत्यस्तु बस्संविदितं यथा मया मातापित्रीकात्मनश्चैहिकामुभिकपुण्य __ यशोभिवृद्धये केमज्जुग्राम १० [नि ]विष्टाश्रमदेवपादेभ्यः गन्धधुपपुष्पदीपपदान्तसंशीतकसत्रप्रवतन सत्माज नोदयेन देवकुलस्य खण्डस्फुटि त ] ११ । प तितनिसंस्कारनवकर्माक्ताद्युत्सर्पणार्थ श्रीभरुकच्छविषयान्तर्गतकेमज्जु ग्रामे ग्रामक्यापरदक्षिणसीग्नि पञ्चाशन्निवर्तनप्रमा१२ णो भूखण्डः यस्य घाटनानि पूर्वटः छीरकहग्रामगामिपन्था दक्षिणतः जम्भाना मसीमासाब्धिः अपरतः जम्भाग्रामएगोलिअवली१३ ग्रामगामी पन्था उत्तरतः केमज्जुग्रामसीहुम्गाम क्तामीपन्था वटवापी च एवं चतु राधाटनोपलक्षितं क्षेत्रं सोपरिकदर.... .... १४ समतवातप्रत्यायं सधान्याहिरण्यादेयं सदशापरध सोत्पद्यमानविष्टिकं अचाटभट प्रावश्यं सर्वराजकीयनामहस्तपपात १ वाय. गलिल पं.३-सकलकलाकलाप; दोषाकर; ५.५-लोकः ५.६ शमित; युद्धे, लोक.- स्थिरपट. ५. . पायो सवैगीयते. कदम्बकै; मुकुट; किरण; रंजित; पं. ८-भोगिक पं. ९-पित्रोरा, ५. १०-प्रदानसंगीत ... ... ... ... प्रवर्तनसंमार्जनो. ५.११-पतितप्रतिसंस्कार; मस्या; ५. १२-यस्याघाट; पूर्वत; मी; राधि; प्रामात् गोलि. ५. १३-केमज्जग्रमात्सीहुग्रामगामी ५. १४-राधान्यहि; दशापराध; राजकीयानाम. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ५० गुजरातना ऐतिहासिक लेख १५ क्षेपणीयं पूर्वापरदेवब्रह्मदायरहितं भूमिच्छिद्रन्यायेना चन्द्रार्कार्णव क्षित्तिसरित्पर्व्वतसमकालीनमद्याषाढशुद दशम १६ कर्कटकर सक्रान्ते रवौ पुण्यतिथावुदकातिसर्गेण देवदयत्वेन प्रतिपादितं यतोस्योचितया तपोवनाचारस्थित्या भुंजतः कृ १७ षतः कर्षयतः प्रतिदिशतो वा न कैश्विद्वयाषेघे वार्त्तातव्यमागामिभिद्रनृपतिभिः अस्मद्वंश्यैरन्यैव्र्वायमस्मद्दायोनुमन्तव्यः परिपा १८ लयितव्यश्च यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभिर्महापातकैस्सोपपातकैः १९ संयुतिस्स्यादित्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन षष्टिवर्षसहस्राणि सर्गेतिष्टति भूमिदः आच्छेता चानुमं २० ता च तान्येव नरके वसेत् । विन्धयाटवीस्वतोयासुशुष्क कोटरवासिनः कृष्णाहृयो हि जायन्ते भूमिदयं हरन्ति ये । बहुभि [ - २३ २१ सुधा मुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं अमेरपत्यं प्रथमं सुव[ भूर्वेष्ण ] २२ [ वी सूर्यसुता ]श्च गावः लोकत्रयं तेन भवेद्विदत्तं यः कांचनं गां च महीं च दद्यात् यानीह दत्तानि पुरा नरे.... निर्मुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । स्वदत्तां परदचां २४ २५ www.kobatirth.org वा यत्ना.... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir 1964 ... नायोनुपालनमिति || श्रीकण्डकणकदृतकं ॥ संवत्सरे शतचतुष्टयेष ( ४८६ ) अषाढसुदि आदित्यवारे || निबद्धं लिखितं चेतं स्वहस्तो गम श्रीजयभट[ दे ].... पं. १५-५हाय शुद्ध हशे; दशमी अथवा मा दोवान संभव है. पं. १६- राशौ संत्रा, देवदाय; पं. १७ - व्यासे वर्तितव्य: गाणिनिदः संयतः वर्षे, स्व: में २० - विध्यावीतो: भूमिदाय: पं. २३ - निर्माल्यवन्त For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जयभट ३ जानां ताम्रपत्रो ભાષાન્તર તેને પુત્ર, મહાસામન્તને અધિપતિ જે (તેના શત્રુઓના) ગજેના ભેદેલા કુમ્ભમાંથી વરસતાં મૌક્તિકથી છવાઈ ગયો છે ... ... જેના ઉંચો કરેલે જમણે કર યુદ્ધમાં કંપે છે ... ... ... જે ખીલેલા ઘણું દશ હજાર ... ... ના કમળ સરોવર સમાન છે. જે સકલ કલા સંપન્ન પૂર્ણ ઈન્દુ સમાન છે પણ કલંકથી મુક્ત છે–વિપક્ષ ભૂભૂતને રક્ષણ આપી, વિપક્ષ ભૂભૂત(પાંખ વિનાના પર્વતો)ને રક્ષનાર સાગર સમાન-સુદર્શન ચક્રમાં મૂકેલા સૈન્યથી પિતાના શત્રુઓને નાશ કરે છે તેથી યુદ્ધના સુદર્શન ચકથી શત્રુઓનો નાશ કરનાર કૃષ્ણ સમાન પણ કૃષ્ણસ્વભાવથી મુક્ત-ભૂતિનિચયથી ( અલંકારના મહાન સમૂહથી) છવાઈ ભૂતિનિચય( ભસ્મના મહાન સમૂહ )થી છવાએલા શિવ સમાન ... ... ... જેના અંગને પ્રતાપ વૃદ્ધિ પામે છે ત્યારે અ૫ કરથી અંજલી પ્રજાને પોતાની પૂજા કરતી બનાવે છે તેથી વૃદ્ધિ પામતા અ૫ કર(મૃદુ કિરણ)થી જ પાસે નમન કરાવતા નવ ઈન્દુ સમાન .. . અને જેણે અસિધારા વડે વલભીનાથની ઉત્સુકતા શાંત કરી હતી--જે અખિલ જગતના મહાન પંડિતેના અભિલાષને અનલ શાન્ત કરી અને ( અભિલાષનાં ફળ તેમને) આપી દેવાની અંગનાઓના સમરત મંડળથી ગીતમાં સ્તુતિ પામે છે—જેના ચરણ કમળ અનેક નૃપના મુગટના મણિના કિરણોથી રક્ત થયા છે—અને જેણે પંચમહા શબ્દ પ્રાપ્ત કર્યા છે, તે શ્રી જયભટ્ટ ... . . . . . . . હતે. તે કુશળ સ્થિતિમાં હતો ત્યારે સમસ્ત નૃપ, સામન્ત, ભેગક, વિષયપતિ, રાષ્ટ્ર, ગામ, મહત્તર આધિકારિક આદિને આ શાસને જાહેર કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા, આલોક તેમજ પરલોકમાં પુણ્યયશની વૃદ્ધિ માટે કેમજજુ ગામમાં સ્થાપેલા શ્રી આશ્રમદેવને, ગન્ધ, ધૂપ, પુષ્પ, દીપ, નિત્ય સંગીતસેવા, મંદિર સ્વચ્છ કરાવવા, ખંડિત, ફાટ પડેલા અને પડી ગએલા ભાગના સમારકામના ખર્ચ માટે, શ્રી ભરૂકચ્છ વિષયમાં કેમજજુ ગામમાં નેત્રત્ય સીમામાં ૫૦(પચાસ) નિવર્તનના માપને ભૂમિખંડ જેની સીમા–પૂર્વ છીરક૭ ગામજ માર્ગ, દક્ષિણે જબ્બા ગામની સીમા; પશ્ચિમે જશ્માથી ગેલિઅવલિ ગામ જતો માગઃ ઉત્તરે સીગ્રામ જતા માર્ગ અને વવૃક્ષની સમીપમાં વાપી; આ ચાર સીમાથી અંકિત ક્ષેત્ર, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, .. » સહિત, લીલી અને (સુકી) શુષ્ક ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના દંડના હક સહિત, ઉદ્ભવતી વેઠના હક સહિત, સૈનિકના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુકત, પૂર્વે દે અને બ્રાહ્મણોને કરેલાં દાન વર્જ કરી, ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, સરિતાઓ અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, અષાડ શુદિ ૧૦ ને કકર્કટક રાશિમાં રવિએ ગમન કર્યું તે શુભ દિને ( દાનને અનુમતિ માટે) પાણીના અં ઘંથી મેં આપ્યું છે. આથી જ્યારે આ તપોવન આચારની સ્થિતિ અનુસાર ઉચિત રીતે તેને ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા તે સંબંધી આદેશ કરે ત્યારે કેઈએ પણ નિષેધ કરે નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર કૃપાએ આ અમારા દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. અને જે અજ્ઞાનના તિમિર પટલથી આવૃત થએલા ચિત્તથી તે જપ્ત કરશે અથવા જપ્ત થવા દેશે તે પંચમહાપાપ અને અ૫ પાપને દોષી થશે. અને ભગવાન વેદવ્યાસે નીચે પ્રમાણે કહ્યું છે – ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ રવર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમ અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. ” For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભૂમિદાન જપ્ત કરનાર વિંધ્યના નિર્જલ વનમાં શુષ્ક કટરમાં વસતા કાળો નાગ પુનઃ જન્મે છે. '' સગર આદિ બહુ કૃપાએ ભૂમિનો ઉપભોગ કર્યો છે. ભૂમિપતિને ભૂમિનું ફલ છે. “અગ્નિનું પ્રથમ બાળ સુવર્ણ છે, (વિષ્ણુમાંથી પૃથ્વી આવે છે અને સૂર્યમાંથી) ધેનુએ ( જન્મે છે ). ધેનુ કે ભૂમિનું દાન કરે છે તે ત્રણ ભુવન આપે છે " કો સુજન પૂર્વેના નૃપનાં દાન જે... .. ... .. ... ... ... શેષ સમાન છે તે પુનઃ લઈ લેશે ? તેણે તેની શક્તિ પ્રમાણે પિતાનાથી કે અન્યથી થએલાં ભૂમિદાન રક્ષવાં જોઈએ ... •• • • • • • • દાનની રક્ષા દાન કરતાં અધિક છે. ' દૂતક શ્રી કન્ડકણુક. સંવત ચારસો છયાસી (૮૬) અષાઢ શુદિ રવિવારે. ... ... .. ... થી રચાયું અને લખાયું. મારા શ્રી જયભટ્ટ દેવના સ્વહસ્ત. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૧૧૯ જયભટ ૩ જાનાં તામ્રપત્રો ચે. સં. ૨૮૬ આધિન. વ. ૧૫ અપ્રસિદ્ધ આ તામ્રપત્રો બે બે બ્રેન્ચ રોયલ એશિયાટિક સોસાઇટીના સંગ્રહમાંનાં છે અને હાલ તે પ્રિન્સ ઓફ વેલસ મ્યુઝીયમમાં છે. તેની બાબતમાં બીજી કાંઈ પણ માહિતી નથી. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૩ ઇંચ ૪૧૦ ઇંચ છે. બન્ને પતરાંના ડાબી બાજુના ઉપરના ખણુના ભાગ કપાઈ ગએલા છે. કડી કે સીલ ઉપલબ્ધ નથી. અમુક અમુક ભાગમાં પતરું કટાઈ ગએલું છે, તેમજ અમુક જગ્યાએ કાણું પણ પડી ગએલાં તેથી લેખ વાંચવામાં મુશ્કેલી પડે તેવું છે. કેતરનારે ઘણી ભૂલો કરેલી છે અને એક જ અક્ષર જૂદી જૂદી ઢબથી કોતરેલો છે, તેથી વાંચનારને વધુ મુશ્કેલી નડે છે. લિપિ ગુર્જર સમયના જેવી છે અને અક્ષરોનું સરેરાશ કદ ઇંચ જેટલું છે. ભાષા સંસ્કૃત છે અને છેવટના શાપાત્મક પ્લેક શિવાય બધે ભાગ ગદ્યમાં છે. જયમટ ૩ જાનું એક જ બીજું પતરું જાણવામાં છે અને તે સં. ૪૮૬ આષાઢ સુદિનું છે. કીલહોર્નના લીસ્ટ(એ. ઈ. વો. ૫ એપેન્ડીકસ)માંનાં નં. ૪૦૨ વાળાં તામ્રપત્રો સં. ૪પ૬ નાં ને જયભટ ત્રીજાનાં લખ્યાં છે. પણ તે ખરેખર જયભટ ૨ જાનાં છે, જેથી જયભટ ત્રીજાનાં સંપૂર્ણ તામ્રપત્રો આ પ્રથમ જ જાણવામાં આવેલ છે. તેથી તેમ જ જયભટ ૨ જા પછીના રાજાઓની વંશાવળી મળે છે તેથી આ તામ્રપત્ર ઐતિહાસિક દૃષ્ટિએ બહુજ ઉપયોગી છે. વંશાવળી નીચે મુખ તેમાંથી ઉપજાવી શકાય છે. પં. ૪ દદ્ ૧ લો ૫. ૭ જયભટ ૧ લો. (૫, ૧૨ ) બાડાય પરમમાહેશ્વરી સમધિગત પંચમહાશ દ . તેને દીકરો (પં. ૧પ) ધરાધર ૫. મા. સમધિગત પંચ. મ. મહારરામનાધિપતિ શ્રી જયભટ ૨ જે તેને દીકરો (પં. ૨૧ ) ૫. મા. સમ. ૫. મહા. મહાસા. શ્રીમદ અનિરોલ તેની દીકરી પં ક૩ સમ. પંચ. મહાસામન્તાધિપતિ શ્રી જયભટ ૩ જે. દાન દેનાર ૫. ર૧ માં શ્રીમદ્ અનિરોલના નામવાળી જગ્યાએ જરા અક્ષરે અસ્પષ્ટ છે, છતાં તે નામ નિઃશંક વાંચી શકાય છે. ગુર્જર વંશાવલિમાં આ નામ પ્રથમ જ જાણવામાં આવ્યું છે. પ. ૩૫-૩૬ દાન જે બ્રાહ્મણને આપવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. તે લેહિકક્ષ પથક આહારમાંથી નીકળી આવેલું હતું. તે કૌડિન્ય વન અને વાજિ માધ્યન્દિન શાખાનો બ્રહ્મચારિ હતા. તે આદિત્યનાગનો દીકરો હતો. તેનું નામ ચકકસ જાણી શકાતું નથી. ૫, ૩૭ બલિ, ચરૂ વિગેરે ક્રિયા કરવા માટે ભરૂચ જીલ્લામાં આવેલું મન્નાથ નામનું ગામ દાનમાં આપવામાં આવેલ છે. પં. ૪૯-૫૦ દૂતકનું નામ ભટ્ટ શ્રી દેઈય---(પૂરું વચાતું નથી ) છે, સંવત ૪૮૬ આશ્વિન વ. ૧૫ એમ શ તેમ જ અંકમાં આપલ છે. પં. ૫૧ લેખકનું નામ અધૂરું–ગુલેન એમ વંચાય છે. ૫. પર માં સ્વહસ્તે મમ શ્રી જયભટસ્ય એટલા શબ્દો હરતાક્ષર સૂચક છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ५४ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरांतरमांथी अमुक भाग पं. १-१४ भाटे ४. मे. वी. पानु ७७५ १--१६ Acharya Shri Kailassagarsuri Gyanmandir १५ पराक्रमद्धत धराधरः परममाहेश्वर समधिगतपञ्चमहाशब्दमहासामन्ताधिपति श्री जयभट्टस्तस्यसुतः शौर्य १६ द -- योत्तुंग्गोत्तमाङगाभूपालमौलिमाला चुम्बितचरणयुगलः सकलाभिगामिकादिगुणानुरागनिर्भरम १७ नभुस्वयस्रातो राजलक्ष्याकौमुदित्युदीधितिचक्रवालविमलयशः शेखरितमेरुशिखरो रणाङ्गणागतवरंवै १८ रिवारणघटाकोटिक्रद्दाकदोर्दण्डश्चतुर्विद्याविगमोप ब्रहितप्रज्ञातिशयसम्यक्प्रवर्ति तनीतिमार्गानुरंजितः १९ प्रकृतिः प्रकृतिकल्याणाशयत्वादस्पृष्टः कलिकालकालिम्ना सन्निहितयौवनोपनतानन्तविषयापभोगसौख्यै २० सहजशत्रुतया वशीकृतेन्द्रियः ग्रामः पाड्गुत्यप्रयोग निपुणः शक्तिर्लयोपचितमहिमा परममाहेश्वरः सम २९ विगतपञ्चमहाशब्दमहासामन्त [[ ]धिपति श्रीमदनिरोलस्तस्य सकल भुवनतिलक स्यात्मजोनिजगुणगणमालालं २२ कृतोने कनरेन्द्रवृन्दारक वृन्दवन्दितचरणारविन्दद्रयः कन्देन्दुसितसिन्दुवारकसमघवलयशः सुधाध २३ वलितसकलघरामण्डलप्रचण्डप्रतापानलकचलिताखिल जगद्युपप्लवो दुर्वारशरासारसमुसोि २४ सकलाराति चक्रवाल प्रधान [] प्र धन प्रभाषितप्रकटकरि घटापाटनपटुः नटुलरणाङ्गणधङ्गणरट २५ णतुङ्गतुरङ्गमसकरभङ्गभासुरो - तदालित द्विरद मुक्तमुक्ताफलनिकरदनुरासिलतामरीचिनिचय २६ मिचकितदक्षिणबाहुशिखरः पद्माकर इ[ व ] प्रकटाणकलक्षणेन पुन्यपलाशयः क्षपाकर इव पुन २७ सकलकलापान्वितोनदोषकरः सागरइवान्तः प्रवेशितभू २८ भूमण्डलोकपुनः ग्राहाकुल: नारायण इव सुदर्शनचक For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ३० जयभट ३ जानां ताम्रपत्रो पतरूं बीजुं २९ ( क्षपित ) विप[ क्षो ] [ नपु ]नः कृष्णस्वभाव: हरइवाङ्गीकृत भूतिनिचयोनपुनर्भुजङ्गप बालेन्दुबिम्बप्रतिमेनयेन प्रवर्धमानस्वतनुदयेन प्रणामकामोल्प करेणलो ३१ ककृतांजलिः कानिमता कृताये। स्ति ] असिधाराजलेन शमितः प्रसनवलभीपतेः पुनर्येनाशेषलोकस - कलापदतर्जकानलः जचाभसजलद एपसविगीयति देववधुकदम्ब (नृ )पशतमकुटरत्नकिरणावलि ३२. www.kobatirth.org -- ३३ (र) ञ्जितपादपङ्कजः समधिगतपञ्चमहाशब्द महासामन्ताधिपतिश्रीजयभटः कुशली सर्व्वानेव राज - ३४ मानविषयपतिराष्ट्रग्राममहत्तराधिकारिकादीन्समनुदर्शयत्यस्तु वः संविदितं यथामया मातापित्रोः ३५ रात्मनश्चैहिकामुष्मिक पुण्ययशोभिवृद्धये लोहिकक्षपकथा थका हारविनिर्गततत्रैविद्यसामान्य कौण्डिन्यसगोत्र ३६ वाजिमाध्यन्दिनसब्रह्मचारि हेटावुक ब्राह्मणादित्यनाग पुत्र माच्चडाय बलिचरुवै - श्वदवोग्निहोत्रातिथिपञ्च 60 Acharya Shri Kailassagarsuri Gyanmandir ३७ महायजा [ज्ञा ]दिक्रियोत्स ( 4 ) णा ( थे ) श्रीमरुकच्छविषयान्तर्गतमन्नाथग्रामः सोद्रङ्गः क्या तिसर्गेण ब्रह्मदायत्वे प्रतिपादितो यातो स्याचितया ४९ भट्टश्रीदेइय- दूतक । संवत्सरशत चतुष्टये पडशीत्यधिके आश्वयुज बहुल पञ्चदश्यां ५० सं ४८६ आश्वयुज व १५ लिखितश्चैतन्मया बलाधिकृता ५१ - गुलेन तम ५२ स्वहस्तोगम श्रीजयमटस्य .... For Private And Personal Use Only ५० Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જે, 1 www. kobatirth.org શ્રી गुजरातना ऐतिहासिक लेख રાષ્ટ્રકૂટ વંશના લેખો For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાષ્ટ્રકૂટ વંશના લેખો ને ૧૨૦ કક્ક ૨ જાનાં આંત્રોલી છારોલીનાં તામ્રપત્રો શ, સં. ૨૭૯ આશ્વયુજ સુ. ૭ સુરત પ્રગણુના ઓરપાડ તાલુકામાંના કરેલી ગામના પાટીલ ડાહ્યાભાઈ જગદીશ તેમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્કંઠાને લીધે આ પતરાં મારી પાસે લાગ્યા હતા. તેણે કહ્યું હતું કે સુરતથી ઈશાન ખૂણે આશરે દસ માઈલ છેટે છારોલી જે આંત્રોલી છારોલી તરીકે મશહુર છે તેમાં પાયે ખોદતાં આ પતરાં મળ્યાં હતાં. પતરાં બે છે અને તે ૮ ઈંચ ઉંચાં અને ૧૩ ઇંચ પહોળાં છે. અને અંદરની બાજુએ જ કોતરેલાં છે અને બે કડી હોય એમ અનુમાન થાય છે, છતાં તેમાંની એક અત્યારે મળતી નથી. જે કડી માજીદ છે તેના ઉપરની સીલમાં ગરૂડનું ચિત્ર ખંડિત દશામાં આપેલું છે, પતરાં સંભાળપૂર્વક કરવામાં આવ્યાં છે અને તે સુરક્ષિત છે. વલભી અને ચાલુયનાં તે સમયનાં તામ્રપત્રેના જેવી લિપિ છે. ભાષા સંરકૃત છે અને વંશાવળી વિભાગ પદ્યમાં છે, જ્યારે બાકીને ભાગ ગદ્યમાં છે. ભટ્ટ રેવિસર( અથવા રવીશ્વર)ના દીકરા કુકકેશ્વર દીક્ષિત જે જાંબુસર-ભરૂચ જીલ્લામાં હાલનું જંબુસર)ને રહેવાશી હવે તેને કાશકુલ વિષયમાં સ્થાવર લિકા નામનું ગામ દાનમાં આપ્યાની હકીકત આ તામ્રપત્રમાં છે. સ્થાવર પાલિકા તે હાલનું છારેલી જ હશે, એમ હું માનું છઉં. તેની સીમા નીચે મુજબ આપેલી છે. ખેડાની પશ્ચિમે અને હેજ દક્ષિણમાં, પિંપલાછની ઉત્તરમાં અને કાણપુરી અને વટ્ટારની પૂર્વે. દાન આપનાર રાષ્ટ્રકટ વંશને કકક છે તેની વંશાવલી નીચે મુજબ આપેલી છે: કઠ, ૧ લાને રાષ્ટ્ર કુળરૂપી કમળના જથ્થાના સૂર્યરૂપ કહ્યો છે. આવું વર્ણન તે કુટુંબમાં જનમ્યા હોય તેને જ લગાડી શકાય. ત્યાર પછીને બવ સ્પષ્ટ રીતે તેનો દીકરે હવે, એમ વર્ણવ્યું છે. ત્રીજે રાજા શેવિંદને પણ સ્પષ્ટ રીતે ક ધવને દીકરો કહેલ છે. આમાંના છેલલા રાજા ક% બીજાને તે નાગવર્માની દીકરીથી શેવિંદના પુત્ર તરીકે લખ્યો છે આ તામ્રપત્રોમાંના રાજાનાં નામો પ્રખ્યાત રાષ્ટ્રકટ નાગવમાની દીકરીને પરો. વિંશના રાજાઓની સાથે મળતાં આવે છે, પણ તે વંશની જે વંશાવળી પ્રસિદ્ધ થઈ છે ( ડીનેટીઝ એફ કેનેરીઝ કર્ક દાન આપનાર શ. સ. ૧૭૯ ડીસ્ટ્રીકટ પા. ૩ર ઈ. એ. જે. ૧૧ પા. ૧૦૯ અને ઈ. એ છે. ૧૨ પા. ૧૭૯ ) તેની સાથે સરખાવતાં આ ચાર રાજા ઓનાં નામ બંધ બેસતાં આવતાં નથી. કારણ કે આ દાનની તિથિમાં અને દક્તિદૂર્ગ અથવા દન્તિવમાં બીજાનાં સામનગઢનાં તામ્રપત્રની તિથિમાં ચાર વર્ષને જ તફાવત છે. આપણે જે એમ અનુમાન કરીએ કક્ક ૧ લા ને ઈંદ્ર બીજા અને કૃષ્ણ ૧ લા ઉપરાંત ધ્રુવ નામે ત્રીજે દીકરે હતાં તે કંઈક બંધબેસતું આવે તેમ છે. વળી આ તામ્રપત્રને બનાવટી માનવાને કંઈ પણ કારણ નથી. લિપિ તે જ સમયની છે અને ગોવિંદની પત્ની તે નાગવર્માની દીકરી હતી તે હકીક્ત બનાવટી તામ્રપત્ર લખનાર ઉપજાવી શકે નહીં. અત્યારે તે એમ સમાધાન થઈ શકે કે આ ચાર રાજામાં પહેલે કકક તે કક્ક ૧ લો માન, અને બાકીના રાજા ઈંદ્ર ત્રીજથી શરૂ થતી ગુજરાત શાખાના પૂર્વજ હાય બીજાં તામ્રપત્રથી આ હકીકત પૂરવાર થાય ત્યાંસુધી આ એક અટકળ જ રહી શકે. * જ છે. બેં ર. એ. રા. વિ. ૧૧ ૫. ૧૦૫ ડે. ભગવાનલાલ ઇંદ્રજી ગોવિંદ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ श्रीमान्सदा जयति सिद्धसुरासुरेन्द्रवृन्दोत्तमांगमणिचुम्बितपादपमः शंबु[भु]: समाहितगुण२ त्रितयः प्रजानां सर्गस्थितिप्रलयकारणमादिदेवः । आसीदनेकसमराप्तजयः क्षितीशः श्रीराष्ट्र३ कूटकुलपंकजषण्डसूर्य्यः दुरिवैरिवनितावदनारविन्दहेमन्तकालपवनो भुवि ककराजः । तस्यामलस्य ४ नृपतेर्बुवराजदेवो देव्या बभूव तनयोऽतुलावीर्य्यधामा येनोधि[ भृ]तासि रिपुसैन्यवलं निहत्य नूनं यशो५ धवलयदभुवनं समस्तं । निस्त्रिंशघाटविदलत्करिकुम्भमुक्तमुक्ताफलप्रकरमण्डित___ भूतलस्य आवेदयत्स६ मरमूर्द्धनि यस्य चित्रं लीलायितं मृगपतेरिव चेष्टितानि । निःमा[प्र]श्रयत्वम तिचापलमुग्धभावं साधं विरोध७ मुपशान्तिसरस्वतीभ्यां दोषा[ न् ]समाश्रयवशाद्गुणरत्नकाब्धेः पर्यत्यजत्सहजका नपि यस्य लक्ष्मी[क्ष्मीः] । संत्य८ ज्य कातरतृणौधमरीभकुंभपीठस्थलोपलशिलाः शकलीविधाय प्राप्तापि यस्य चतुर ब्धिजलौ[ लो]भिमा९ ला जज्वाल दग्धरिपुवंशवनः प्रतापः । लक्ष्मीसनाथवपुरब्जसुचक्रपाणिनिर्वा च्यविक्रमनिबध्धबलि': १० क्षितीशः गोविन्ददेव इव नुन्नभुजंगदो गोविन्दराज इति तस्य सुतो बभूव । यस्याहवेषु धनगर्जितनाद११ धीरं मौवींनिनादमुपकर्ण्य निरस्तधैर्य[ : ] ॥ हंसा भुवनगतप[ व ]तीर [म ]पि जीविताशां दुर्वारवैरिण इवामुमुचुः क्ष१२ णेन । कल्पद्रुमः प्रणयिषूदयशैलराजो मित्रेषु लोकनयनोत्पलकेषु चन्द्रः यः केसरीमदजलार्द्वकपो१३ लभित्तिलि[हिं ']नालिनादमुखरेषु मतंगजेषु । संग्राममध्ध्ध[ ध्य ]जितसंय्य[ य] तभूभुजेन्द्रशिंजानिनादमुखरीकृतम १ मलि सिस्था १५यो . २. पाहपूर्तिमा यिनी १३२ नथा. या भित्तिलीन For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कक २ जानां ताम्रपत्री १४ न्दिरस्यः अद्यापि यस्य हरशेखर चन्द्रखंडशुभ्रं यशः स्त्रि[त्रिभुवन विमली करोति । तस्मात्परास्तपरतारकमा१५ प्तशक्तिः[क्ति श्रीककराजमनुरंजितसर्चलोक शंभो. कुमारमिव भूधरराजपुत्री श्रीनागवर्मदुहिता जनयांचका.. १६ र । भूभच्छिखामणिकरंबितपादशोभो वादोपि लोकनयनोत्पलसौख्यहेतुः प्रध्वस्त वैरितिमिरो गगनं श१७ शीव यः सद्गुणैनिजकुलं समलंचकार । संभ्रान्तमन्दरविलोडितदुग्धसिन्धुसंभूत फेणधव१८ लि[ ली ]कृताशं यस्य द्विशामचलकन्दरगर्भ में भाजामप्याननानि चरित [तं म[लिनी चकार । सत्येन धर्म बीजं पतरूं १९ तनयं विदुरं च मत्या दानेन भास्करसुत क्षमया सुमेरुं भीमं बलेन चरितेन. च वासुदे२० वं रूपेण सरतिपति सममस्त लोकः[ । सोऽयमनकसमरसंघट्टपरगजघटाटोपवि२१ घटनप्रचण्डदोर्दण्डमण्डितविग्रहो मदनरिपुशिरः शतकशुभ्रयशः प्रवाधवली२२ कृतदिङ्गमुखोऽनेकसामन्तमौलिलालितचरणारविन्दयुगल: परममाहेश्वरः समधि गतपञ्चमहाश२३ ब्दपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः श्रीककराजः सर्वानेव स्वान्महासामन्त सेनाप२४ निबलाधिकृतचोरोऽधरणिकभोगिकराजस्थानीयादीन्यवा | था| नियुक्तानन्यांश्च समाज्ञामयत्यस्तुव: संविदितं य२५ था मया काशकुलविषयांतर्गतस्थावरपल्लिकाभिधानो ग्रामः खरोदादपरतः पिप्पला च्छादुत्तरतः काष्टपुरि[ री ]वट्टारा२६ भ्यां पूर्वतः पुनः खैरोदसींध्या[ सीममध्या दक्षिणतः एवं चतुराधाटनविशुद्धो जांबूसरस्थानवास्तव्यतचातुविद्यसामा२७ न्यवच्छ[ त्स ]सगोत्रकण्वसब्रह्मचारिभट्टरेविसरपुत्रायकुक्केश्वरदीक्षिताय बलिचरुवै श्वदेवामिहोत्रादिक्रियाणां २८ समुत्सर्पणार्थं मातापित्रोरात्मनश्च पुण्यफलावाप्त्यर्थमाचन्द्राकाणवसरित्पर्वत वसुन्धरासमकाली२९ नः पुत्रपौत्रान्वयोपभोग्योऽभ्यन्तरसिध्या[ध्या भूमिच्छिद्रन्यायेन विषुवसंक्रान्ता वुदकातिसर्गेण प्रतिपादिવિસમાં ભૂલથી વપરાય છે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३० तो यतोऽस्यातः प्रबलानिलसमीरितोदधितरंगचञ्चलं जीवलोकमवगम्यानिस्याश्च सा[स]र्वसंपदश्चेत्यवधा३१ -गामिभद्रनृ[ न ]पतिभिरस्मदृशंजैश्च साधारणं भूमिदानफलमवगम्यानुमन्तव्यः प्रतिपालनीयश्च । १२ यतः प्रोक्तमेव भगवता वेदव्यासेन व्यासेना । स्वदत्ता। तां परदत्ता वा यस्ना द्रक्ष युधिष्ठिर मही[ ही क्षितिभृतां श्रे३३ ४ दानाच्छेयोऽनुपालनं । षष्टिवर्षसहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः आठल्लेत्ता चानुमन्ता च तान्येव न ३४ रकं वसेत् । शंखः सिंघा[ हा ]सनं च्छत्रं व[1]जिवारणयोषितः भूमिदानस्य महतः सर्वमेताद्विचेष्टितं । विन्ध्या३५ टवीष्वतोयो[था स शुष्ककोटरवासिनः कृष्णसर्पा हि जायंते ब्रह्मदायापहारका [बहुभिर्वसुधा मुक्ता ३६ राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । शकत्रि नृ पकालातीतसंवत्सरशतषटके एकू[ को]३७ नाशीत्यधिके आश्वयुजशुद्धा ध्धांकते तोऽपि सं६७९ तिथि []' लिखितं च मया आदित्यवर्मराजदूतकं बलाधिकृत३८ श्रीतत्तसूनुना श्री भो? तो डल्लेनेति ।। ૧ આ ચિહ્ન, ગુમ “ ૮ ના ચિહ્નની સમાન હોવાથી “ ” ના આંકડા તરીકે વાંચી શકાય. પરંતુ તે પ્રમાણે વાંચવાને આપણને બાધ છે, કારણ કે વર્ષની સંખ્યામાં “ , ” ને માટે અહિ જુદુ જ ચિહ્ન આપણી પાસે છે, જેથી આ ચિહ્ન, ગુપ્ત અથવા વલભી “છ” નું અન્ય ચિહ્ન હશે, એમ જણાય છે. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir का २ जानां ताम्रपत्रो ભાષાન્તર જેનાં પારણું કમળ સિદ્ધો, સૂર અને અસુરના અધિપતિઓના મુગટમણિથી ચુંબિત છે, જે (સત્વ, રજ અને તમન્ ને) ત્રણુ ગુણસંપન્ન છે અને જે પાણીના સર્જન, પાલન અને પ્રલયના મુખ્ય કારણ રૂપ છે તે શ્રીમાન શમ્ સદા વિજયી છે ! (પંક્તિ ૨) અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર, કમલવૃંદ જેવા શ્રી રાફટ કુલને સૂર્ય સમાન, અને અતિ પ્રબળ શત્રુઓની વનિતાના મુખકમળને શરદ પવન સમાન, ભૂમિ પર કક્કરાજ નુપ હતે. (પંક્તિ ક) આ વિમળ નૃપને તેની રાણીથી ધવરાજ દેવ નામ, અતુલ બળ અને પ્રભાવવાળે પુત્ર જન્યો હતે. શત્રુનાં સૈન્યબળનો નાશ કર્યા પછી, અસિ ઉપર ઉન્નત થઈને તેના થશે સકળ ભુવનને વેત બનાવ્યું. તેની અસિના પ્રહારથી ગજેનાં બેઠેલાં કુમ્ભમાંથી ઝરતાં મૌક્તિકથી ભૂમિ આભૂષિત કરતી તેની રણક્ષેત્રની ચેષ્ટા સિંહનાં ચરિતનું સ્મરણ કરાવતી. લહમીએ અવિવેક, ચપળતા, મુગ્ધભાવ, અને શાન્તિ અને સરસ્વતી સાથેના વિરોધના સ્વભાવિક દો તે ગુણ રત્નસાગરને આશ્રય લઈ, ત્યજી દીધા. રિપુના વંશનાં વન ભરમ કરી કાતર (બળહીન) તૃણ(બળહીન શબ)ને ત્યજી, અને શત્રુઓના માતંગેની શિલા સમાન પ્રબળ પીઠ ભાંગી નાંખી, તેના પ્રતાપના અગ્નિ ચાર સાગરનાં જળની ઉમએ જળતા તરંગે )ની અવધિ સુધી પહોંચે હતો છતાં શાન્ત થયે નહિ, ( પંક્તિ ૯) લમીસંપન્ન અંગવાળે, સારા કનાં ચિહ્ન વાળા કરવાળા (જેમ ગોવિંદ કરમાં ચક અને કમળ ધારે છે ) અને પિતાના પ્રબળ તૃપાને અદેષિત વિકમથી નમન કરાવનાર (જેમ અસુર બલિ નૃપને [ ] અદોષિત પદથી ગેવિદે વશ કર્યો હતો અને પિતાના સહચરેને દર્પ હણનાર( જેમ ગેવિ સર્ષ [ કાલિ ]ના મદને હણ્ય ) હોવાથી જે ખરેખર ગોવિંદ દેવ સમાન હતું તે ગોવિંદરાજ તેનો પુત્ર હતો. જેમ તેના અતિપ્રબળ શત્રુઓએ ખાયેલી ભૂમિ અને જીવનની સર્વ આશા મૂકી દીધી, તેમ રણમાં તેન. ધનુષની દોરીને મેઘના નાદ સમાન મીર નાદ સાંભળી હંસએ ( તેને સાચા મેઘનાદ જાણી ) પૃથ્વી અને આયુષ્યની કરમાતી આશા ત્યજી દીધી. તે, પ્રણયિઓને કલ્પતરૂ સમાન હતા; મિત્રોને મહાન ઉદયગિરિ સમાન હતા; જનનાં નેત્ર કમળને ઈન્દુ સમાન હતું; મદથી ભીના કુમ્ભ પર બેસતા શ્રમરના ગુંજારવવાળા મરી ગજે તરફ સહુ રામાન હતા. જેને મહેલ રણક્ષેત્રમાં બન્ધીવાન કરેલા શત્રુપર નાંખેલી સાંકળના અવાજથી ગાજતા હતા, તેને હરના મસ્તક પરની નિર્મળ કળા સમાન યશ, હજુ પણ ત્રિભુવનમાં પ્રકાશે છે. (પંક્તિ ૧૪) તેનાથી શ્રી નાગવર્માની પુત્રીએ, જેમ પાર્વતીએ શંભુથી પિતાના અરિ. તારક અસુરને પરાજય કરનાર, શતિ ( શાસ્ત્રો ધારનાર, સકળ જગન આનન્દ આપનાર કુમારને જન્મ આપ્યો તેમ, પોતાના શત્રુઓના સામાને હાકી મૂકનાર બળવાન, અને સમરત જનને આનંદ આપનાર શ્રી કરાજને જન્મ આ. મહાન પર્વત પર કિરણે ફેંકતા નવા છતાં નાનાં નવકમળને આન હકારી અને પોતાના શિષ, તિમિરને હણનાર ઈ આકાશ શોભાવે છે તેમ, ન જે બાળ તે છતાં અપના યુગમણિ માં મળતા રૂપમાળા ચરણું સહિત, જમાના નત્રકમળને ખાન માપનાર અને તિમિર સમાન માત્રુઓને હણનાર હતું તેણે પોતાના કુળને સદગુણોથી મંડિત કર્યું. તેના વિક્રમ સહિત મરગિરિથી મંથન ૧ હિન્દી કવિઓની માન્યતા છે કે વર્ષાકાળના આગમન સાથે જ પ્રથમ મેઘનાદ સાંભળતાં જીવનનો ભય ઉત્પન્ન થવાથી હસે હિરતા એ છે? વિષયમાં માનસ સરોવરમાં જઈ રહે છે. લોકનું ખાસ તાત્પર્ય ધનુષનાદ મેષનાદ સાથે સરખા છે, For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख થયેલા પદધિના પણ સમાન વેત... ... ... ..વડે દિશાઓ પ્રકાશિત કરે છે તે સમયે, પર્વતની ગુફાઓમાં આશ્રય લીધો હતો તે શત્રુઓનાં મુખ શ્યામ કરી નાંખ્યાં. લેકથી તે સત્યતા માટે યુધિષ્ઠિર, મતિમાં વિદુર, દાનમાં ( રાયને પુત્ર ) કર્ણ, સ્થિરતામાં સુમેરૂ, બળમાં વાસુદેવ અને રૂપમાં કામદેવ સમાન ગણ હતું (પંક્તિ ૨ ) જેનું અંગ, શત્રુના ગજેની ઘટા ભેદવામાં પ્રબળ, દઢ સમાન કરથી ભૂષિત છે, જેણે શિવના શિર પરની કળા સમાન શ્વેત વશના પ્રવાથી સકળ દિશાએ વેત કરી દીધી છે, જેના ચરણની સેવા આશ્રિત નૃપમંડળથી થાય છે, જે પંચમહાશબ્દના ઉપગ કરે છે તે ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીકક્કરાજ તેને સમસ્ત મહાસામના, સેનાપતિ, બાલાધિકૃત, ચેરદ્ધરણિક, ભાગિક, રાજસ્થાનીય આદિને તેમના અધિકાર પ્રમાણે શાસન કરે છે – (પંક્તિ ૨૪) તમને જાહેર થાઓ કે, મારાં માતાપિતા અને મારા પુણ્ય યશ માટે કાશકુલ વિષયમાં આવેલું ઐરાડની પશ્ચિમે, પિંપલાચલની ઉત્તરે. કાષ્ટ પુરી અને વારની પૂર્વ અને ઐરાડની મધ્ય સીમાની દક્ષિણે આવેલું સ્થાવરપતિલકા ગામ, આ ચાર સીમાવાળું, જામ્બુસરવાસી, રેવિસર (રવીશ્વર) ભટ્ટના પુત્ર, ચાર વેદમાં નિપુણ, વત્સ ગેત્રના, અને કવ શાખાના કુકકેશ્વર દીક્ષિતને, બલિ. ચક્ષ, વિશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સર્ય, સાગર, સરિતાઓ, પર્વત, અને પૃથ્વીના અસ્તિત્વ કાળસુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે અભ્યન્ત સિદ્ધિ અને ભૂમિછિદ્ર” ના ન્યાય અનુસાર પાણીના અધ્યેથી શરવિષુવકાળમાં, મેં આપ્યું છે. (પંક્તિ ૩૦) આથી ભાવ ભદ્ર નૃપોએ અને મારા વિશજોએ ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે અને જગત પ્રબળ પવનથી હંકારાતા, સાગરના તરંગો સમાન ચંચળ અને લક્ષમી અનિત્ય છે, એમ માનીને આ દાનને અનુમતિ આપવી અને રક્ષવું. (પંક્તિ ૩૬ ) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે, નૃપમાં શ્રેષ્ઠ છે યુધિષ્ઠિર ! હારાથી અથવા અન્યથી દેવાયેલી ભૂમિનું તું સંભાળથી રક્ષ કર દાનનું રક્ષણું દાન કરવા કરતાં અધિક છે ! ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે પણ ( ભૂમિદાન) જત કરનાર અને જમિમાં અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નરકમાં વાસ કરશે. શંખ, બિહાસન, છત્ર, અ, ગજે, અને લલનાઓ ભૂમિ દાનના મહાન ફળની સરખામણીમાં ચેષ્ટા સમાન છે. ખરેખર, દ્વિજોને દેવાયેલાં ભૂમિ દ્વાન હરનાર, વિંધ્યાચલના નિર્જળ વનનાં, શુષ્ક વૃક્ષના કેટરમાં વસતા કાળા સર્પ જન્મે છે. સગર આદિ બહ એ ભૂમિ ભેગવી છે, જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે દાનનું ફળ છે. (પંક્તિ ૩૬) શક નપના કાળ પછી સંવત છ ગણ્યાએંસી, અશ્વગુજ, શુદિમ અથવા સંખ્યામાં ૬૭૯-. દિને. (પંક્તિ ૩૭) આ દાન જેના દૂતક અપ આદિત્યમાં છે, તે મારાથી, બલાધિકૃત શ્રી તત્તના પુત્ર શ્રી ભદલથી લખાયું છે. ૧ વિષાકા કાને છે. હું આ છે આ દt * એ ભૂમિ કો ને કાં તેહિ' એ એ છે કે, For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૧ ગોવિંદ ૩ જાનાં વણું (દિન્ડોરી તાલુકામાં)નાં તામ્રપત્રો શ. સં. ૭૩૦ . સુ. ૧૫ આ તામ્રપત્રો જ. ફ. એ. સે. (એ. સી. ) . ૫ પા. ૩૪૩ મે મી. વેધને પ્રસિદ્ધ કર્યો છે. રો. એ. એ. ની મુંબઈ શાખામાં અસલ તામ્રપત્ર છે, તેના ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છઉં. પતરાં ત્રણ છે અને ૧૦” લાંબાં અને ૭” પહોળાં છે. વચમાંથી તેનાથી જરા ઓછાં પહોળાં છે. કેર જરા જાડી રાખેલી છે અને પતરાં સુરક્ષિત છે. બીજ પતરાની બીજી બાજુએ મધ્ય ભાગમાં લેખ જરા ઘસાએલ છે. અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવીને વાંચી શકાય એવી રીતે પતરાં કોતરેલાં છે. કડી“ઇંચ જાડી ૪” વ્યાસવાળી છે. તેના પરની સીલ ગેળ છે અને તેને વ્યાસ ૨ ઈંચ છે. દક્તિદુગ અને ગેવિન્દ ત્રીજાનાં બીજું પતરાંમાં હોય છે તેવી જ બેઠેલી શિવની મૂર્તિ સીલમાં કોતરેલી છે. ભાષા સંસ્કૃત જ છે. આ પતરાંમાંના ૧૭ શ્લોકો રાધનપુરનાં પતરાંમાં પણ છે ઉપરાંત આમાંના છ અને સાતમા સ્લેકની વચમાં રાધનપુરનામાં એક લેક વધુ છે. તે અવારનવારથી શરૂ થાય છે. અને તેમાં એક તરફ પિતાનું લશ્કર અને બીજી બાજુ સમુદ્ર વચ્ચે પલને ધેર અગર પ્રવે ઘેરી લીધાનું અને તેના હાથીએ પડાવી લીધાનું વર્ણન છે. આમાંના અગીયારમો લેક પાંચ પાદવાળે હેઈને તેને તરજુમે બરાબર થઈ શકતું નથી. તે રાધણુપુરનામાં ચાર ચાર પાના બે કલેકમાં આપેલ છે. આમાંના ૧૨ માં અને ૧૩ મા શ્લોકની વચમાં રાધનપુરનામાં એક વધુ કલેક છે. તે સંપાવાગુસ્કીમુબાજુ થી શરૂ થાય છે અને તેમાં ગોવિંદ ૩ જા પાસેથી ગુર્જર રાજ નાશી ગયાનું વર્ણન છે. આમાંના ૧૬ મા અને ૧૭ માં લેકની વચમાં રાધનપુરનામાં જેવારથી શરૂ થતા એક વધુ કલેક છે. તેમાં ગાવેદે મેકલેલા દૂતે અરધ સંદેશે આપે ત્યાં પિંગીના રાજા આવ્યો અને ગવદ ૩ જાને માટે તેને નોકરની માફક વર્યો અને કિલ્લાની દીવાલ બંધાવી દીધી. ગુર્જર રાજા અને વૈગીપતિ એટલે કે પૂર્વના ચાલુક્ય રાજા વિજ્યાદિત ઉર્ફે નરેન્દ્રમૃગ રાજનું વર્ણન આમાં નથી, તેથી એમ અનુમાન થાય છે કે આ બે દાનપત્રોની તિથિઓની વચમાં ગોવિંદ ૩ જાએ તેઓને જિત્યા હશે. આ દાન રાજધાની મયૂર ખડીમાંથી આપવામાં આવેલ છે, વણીની ઉત્તરમાં મોરખલ્ડને ડુંગરી કિલે તે મયૂરખડી હશે, એમ ડો. બુલર માને છે. દાનની સાલ શ. સં. ૭૩૦ (ઈ. સ. ૮૦૬–૭) છે અને વ્યય સંવત્સર આપેલ છે. નાશિક દેશના વટનગર વિષયમાંનું અમ્બક ગ્રામ દાનમાં આપેલું છે. અમ્બક ગ્રામ તે વણીની દક્ષિણમાંનું હાલનું અખે છે અને લેખમાંનું પુલિન્દા ઉપરનું વારિખેડ તે ઉનન્દા ઉપરનું હાલનું વરખેડ ધાર્યું છે. બીજા સ્થળે ઓળખાયાં નથી. વટનગર તે કદાચ હાલનું વણી હેય. ૧ ૪. એ. છે. ૧ ૫, ૧૫૬ ડે છે. એક ફલીક For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १० www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पत Acharya Shri Kailassagarsuri Gyanmandir १ स वोव्याद्वेवसा धाम यन्नाभिकमलं कृतं । हरश्व यस्य कान्तेन्दुकलया कमलं कृतं । ( । ) भूपोभवद्वृहदुर्[* | स्थल २ राजमानश्री कौस्तुभायत करैरुपगूढकण्ठः सत्यान्वितो विपुलचकविनिर्जितारिचकोष्णचरितो ३ भुवि कृष्णराजः ||* ] पक्षच्छेदनभया श्रि ) ताखिलमहाभूभृक् ( त ) कुल भ्राजिताद्दुर्लध्यादपरैरनेकविमलभ्राजिष्णु ४ रत्नान्वितात् यश्चालुक्यकुलादनूनविवु ( बु ) घत्राताश्रयो वारिषे लक्ष्मीन् (म् )मन्दरवत्सलीलमचिरादाकृ ५ ष्टवां (न्) वल्लभः ॥ * ] तस्याभूतनयः प्रतापविसरैराक्रान्तदिङ्मंद ( ड ) लवंडा - ]शो[ : * ] सदृशोप्यं चंडकरताप्र [ ६ ह्रादितक्ष्मातल: घोरों धैर्यघनो विपक्षवनितावक्रांबु ( बु ) जश्रीहरो हारीत्य यशो यदीयमनि ७ शं दिङ्नायिकाभि ( र् * )द्धृतं [ ||* ] ज्येष्ठोल ( लेः ) घनजातयाप्यमलया लक्ष्म्या समेतोपि सन्यो भूनिर्मलमंड ८ लखि ( स्थि ति तो दोषाकरो न कचित्कर्णा [ : * ]स्थित दानसंततिभृतो यस्यान्यदानाधिकं दानं वी ९क्ष्य सुलज्जिता इव दिशां प्रान्ते स्थिता दिग्गजाः | ॥ * ] अन्यैर्ण ( न ) जातु विजितुं [ तं ]गुरुशक्तिसारमाक्रा १० न्तभूतलमनन्यसमानमानं येनेह व[ व ]द्धम [ व* ]लोक्य चिराय गंगं दूरं ' स्वनिग्रहभिये - ११ व कलिः प्रयातः । ॥ * ] हेली स्वीकृत गौडराज्यकमला मत्तं प्रवेश्याचिरा दुर्मार्गम्मरुम १ अतरारे' नि 'शहरी अधुरो छोडी हवा २ मी. वाधन, पौरो वथि छे. परंतु प्रतिकृति दर्शावशे प्रथम पास' धोने शेते डी. म्युसरना द्वानपत्रम પાંચમી પંક્તિમાં છે તેમ—વળી, પંક્તિ ૩૯ માંના પૌત્રાય ના વૌ સાથે સરખાવે અને જણ જુદા પડતા પૌત્ર ના पौ ( पं. ४४ ) नी साथै पशु सरभाव भी बोधन 'गाङ्गपूरम् पथि न्यारे. ड. व्युहडर तेना धनपत्र માં જ્ઞપૂરમૂ વાંચે છે, પરંતુ બન્ને દાનપત્રની પ્રતિકૃતિઓ સ્પષ્ટરીતે પૂરમ વાંચે છે. ડા. બ્યુલ્સરના દાનપત્રમાં જ્ઞના છેલ્લા અનુસ્વારના લોપ થયા છે. આ દાનપત્રમાં બીજા TM ઉપર એક મીઠું તથા ખીજું મીઠું TM પછી છે. તેમ જ લખાણુની ઉપલી પક્તિમાં પણ છે. આ બન્નેમાંનું એક કદાચ અનુસ્વાર માટેની નિશાની ડ્રાય. ४ म्युलरनाहानपत्रां एकत्रात्मावहेन । शर श्रतेो मने पलव राजनीति भने तामे आहे. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंद ३ आमां वणीनां ताम्रपत्री १२ यमप्रतिय( ब )लै[ * यो वत्सरो( रा )जं व( ब )ले: गौडीय शरदिन्दुपादध वलं छ( च्छ )त्रद्वयं को( के )वलं तस्मान्नाहृत त१३ धशोपि ककुभां प्रान्ते स्थितं तत्क्षणा [| ] लब्ध(ब्ध )प्रतिष्ठमचिराय कलिं सुदूरमुत्सा[ र य शुद्धचरितैर्धरणी१४ तलस्य कृत्वा पुनः कृतयुग शृ( श्रि)यम[ प्य* ]शेषं चित्रं कथं निरुपमः कलि वल्लभोभूत् [ ॥* ] प्राभू?[ र* ]यवतस्ततो निरु १५ पमादिन्दु र यथा बारिधेः शुद्धात्मा परमेश्वरोन्नतशिरः संसक्तपादः सुतः पद्मा नन्दकरः प्रत्ता१६ [ ]सहितो नित्योदयः सोन्नतेः पूर्वाद्रेरिव भानुमानभिमतो गोविंदराजः सतां * ] यस्मिं(न् सर्वगुणाश्र१७ ये क्षितिपतौ श्रीराष्ट्रकूटान्वयो जाते यादववंशवन्मधुरिपावासीदलंघ्यः परैः दृष्टाशावध१८ यः कृता[ : ] स्यु( सु )सदृशा दानेन येनोद्धता मुक्ताहारविभूषिता[ :* ] फुटमिति प्रत्यर्थिनोप्यर्थिनां । (॥ )आस्सां ( आस्तां) बीजं पतरूं-प्रथम बाजु १९ नात तवैतदप्रतिहता दत्ता त्वया कण्टिका किं नाझैव मया धृतेति पितरं युक्तं बचो योभ्यधात्तस्मिं(न् )स्वर्ग२० विभूषणाय जनके याते यशः शेषतामेकीभूय समुद्यतान्वसुमतीने( मे )कोपि यो द्वादश ख्याता२१ नप्यधिक प्रताप विसरैरसंवर्तको/निव । (॥ ) येनात्यन्तदयालुनाथ निगडाले शादपास्यायतात्स्व२२ न्देशं गमितोपि दर्प विसराद्यः प्रातिकूल्ये स्थितः यावन्न भृ( भ्र )कुटीललाट फलके यस्योन्नते लक्ष्यते विक्षे२३ पेण विजित्य तावदचिराद्व( ब द्धः स गंगः पुमः [॥* ] यत्पादानतिमात्रकैक शरणामालोक्य लक्ष्मीन्निजान्दू२४ रान्मालवनायकोनयपरो यत्प्राणमत्प्राञ्जलि[ : ] को विद्वां( न )व( ब ) लिना सहाल्पव( ब )लकः स्पर्द्धान् ( म् )विधत्ते - ૧ આંડિ અંત્ય “તુ' ની કોઈ ચોક્કસ નિશાની હોય એમ જણાવે છે. ૨ આ કલાક પાંચ પાકને છે. આની અંદર ક્રિયાપદના અભાવે તરજુમો કરવો મુશ્કેલ છે અને તેથી મેં ડે. બ્યુલ્ડર नानपत्रमाथा अर्थ पूर्ण छ. 331. युनाहानमा या प९ मंधाया शुशिलीमुखान् શબ્દોથી શરૂ થતે શ્લોક છે અને તેમાં ગુર્જર રાજાની હારનું વર્ણન કરેલું છે. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख २५ परां नीतेस्तद्धि फलं' यदात्मपरयोराधिक्य संवेदनं । ( 11 ) विन्ध्याद्रेः कटके निविष्टकट [ * ] श्रुत्वा चरै [ र ]य[ - ] २६ निजैः स्वन्देशं सभुपागतं ध्रुवमिव ज्ञात्वा मिया प्रेरितः माराशर्वमहीपतिर्द्रतमगादप्रा २७ प्तपूर्वैः परैः यस्येच्छानुकूलयं ( न ) कुलधनैः पादौ प्रणामैरपि । ( 11 ) नीत्व श्रीभवने २८ घनाघनधनव्याप्ताम्व ( ब ) रां प्रावृषं तस्मादागतवां ( न् ) समं निज व (च ) लैरा तुंगभद्रा २९ तटं तत्रस्थः स्वकरस्थितामपि पुनर्नि[* ]शेषमाकृष्टवान्विक्षेपैरपि चित्रो ( नतरि ३० पुः यः पल्लवाना * ] ( श्रियं । ( । ) सन्त्रासीत्परचक्रराजकम्गात्तत्पूर्वसेवाविधिर् ( धि ) व्याव ( ब ) द्धाञ्जलिशोभि ३१ शोभि' तेन शरणं मूर्धना यदंह ( त्रि ) द्वयं यद्दत्तपरार्ध्यभूषणगनैर्नालंकृतं तत्तथा मा भैषीरिति सत्य ३२ पालित यशः थि (स्थि ) त्या यथा तहिरा | ( | ) तेनेदमनिलविद्युग्चञ्चलमवलोक्य जीवितमसारं क्षितिदान ३३ परमपुण्यः प्रवर्तितोत्र ( ब ) ह्यदायोयं | ( | ) सच परमभट्टारक महाराजाधिरापरमेश्वरश्रीम ३४ द्वारावर्षदेवपादानुध्यात् [ : ] परमभट्टारक महाराजाधिराजपरमेश्वर श्री प्रभूत ३५ वर्षदेव पृथ्वी वल्लभ श्रीगोविंदराजदेवः कुशली सर्वानेव यथासम्व ( ब ) ध्यमा नकान्स ३६ ष्ट्रपति विषयपतिग्रामकूटायुक्तकाधिकारिकमहत्तरादी ( नू ) समादि तरीने पछाथी लड फ्युरन हानपत्रां पडेला लेखाहार १ अतरना पडेल મુોવિતાવમાં શબ્દોથી શ યતા અને વેંગિરા એ ગેાદિરાજ માટે કિલ્લા બાંધવાના વર્ણનવાળા શ્લોક છે. 8 शोभि | पुनति छे. ४ तर रेप वितिरी पछी जीनो ३२३रयों पर २६ य નહીં. ૫ આખા એક સમાસ તરીકે લઈ શકાય; પરંતુ વિગના ઉમેરા માટે કાંઇ વાંધો ન લઈએ તે ચાલે, કારણ કે તેથી એક ત્રણ મોટા શબ્દના સગવડથી ભાગ કરી શકાય છે. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंद ३ जानां वणीनां ताम्रपत्री बीजं पतरूं बीजी बाजु ३७ शत्यस्तुवः संविदितं यथा मयूरखण्डीसमावासितेन मया मातापित्रोरात्मनश्चै हिकामुष्मिक३८ पुण्ययशोभिवृष्धये । वेंगि' वास्तव्यतचातुर्विद्यसामान्यभारद्वाजसगोत्रतैत [तिरी यसदबा ब्र अचा३९ रिविष्णुभट्टपौत्राय दामोदरदु[ द्वि वेदिपुत्राय दामोदरचतुर्वेद( दि )मट्टाय लासीकदेशीयवटनगर ४० विषयान्तरगतः अम्ब[ म्ब ]कग्रामः तस्य चाघाटाः पूर्वतः वडवुरै ग्रामः दक्षिणतः वारिखंडग्रामः ४१ पश्चिमतः पल्लितवाडग्रामः पुलिन्दानदी च उत्तरतः पद्मनालग्रामः एवमयं चतुराधा४२ रनोपलक्षितः सोद्रंगः स[ सो परिकरः सदंडदशापराधः सभूतोपात्तप्रत्यायः खोत्पाद्यमा. ४१ भविष्टिकः सधान्यहिरण्यादेयः अचाटभटप्रवेश्य[ :* ]सव्वैराजकीयानामह४४ स्तप्रक्षेपणीयः आचा( च )न्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीन[:*]पुत्रपौत्रान्व४५ यक्रमोपभोग्यः पूर्वप्रदत्तदेवत्र( ब ) मदायवर्जितोभ्यन्तरसिध्या भूमि ४६ (छि च्छि द्रन्यायेन शकनृपकालातीतसंवत्सरशतेषु सप्तसु तुं( त्रिं )शदधिके ४७ पु व्ययसंवत्सरे वैशाखसितपौर्णमासीसामग्रहणमहापर्वणि व( ब )४८ लिचरुवैश्वदेवाग्रिहोत्रातिथिपंचमहायज्ञकृ( क्रि)योत्सर्पणार्थ स्नात्वाद्योदकातिसर्गे४९ ॥ प्रतिपादितः । * यतोस्योचितया (ब्रह्म(ह+म)दायस्थित्या भंजतो भोजयतः कृषतः कर्ष५० यतः प्रतिदिशतो वा न कैश्चिदल्यापि परिप[ * ]थना कार्या[ !* ] तथागामिभद्रनृपतिभिरस्म ५१ दश्यैरन्यैवी सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यनित्य् आन्य् ] ऐश्वर्याणि तृणाग्रल५२ मजलबिन्दु चंचं( च )लं च जीवितमाकलय्य स्वदायनिर्विशेषोयमस्मदा ।दा योनुमन्त૧ આંહિ ૪િ વાંચે છે, પણ બીજા પદને વ્યંજન રપષ્ટ રીતે જ જ વંચાય છે. અને અહીં પહેલા અક્ષરની સાથે તે વાંચવાથી એક સમજી શકાય તેવું અને જાણીતું નામ આપણે જાણી શકીએ છીએ, તેથી એનાથી ઉલટું વાંચવાનું કારણ નથી. ૨ મી. ધન વાનર વાંચે છે; પરંતુ પ્રતિકૃતિ પ્રમાણે તે ખોટું છે. अभी. वाचनतर' पायथे; परंतु कामे अक्षरे। योस पणे वुर छ. ४ भी. वोधन पलितवार વાંચે છે; પરંતુ છેલ્લા પદનો વ્યંજન ર છે અને હું નથી ૫ મી. વાધન નવાઝ વાંચે છે, પરંતુ છેલો ઉપાય વ્યંજન ન છે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजगतमा ऐतिहालिक लेख त्रीजं पतसं ५३ व्यः प्रतिपालयितव्यश्च [1- यश्चाज्ञानतिमिरपटलावृतमतिराछि( च्छि ) द्यादावि चि धमा५४ नक वानुमादत स पंचभिर्महापानकैः सोपपातकश्च संयुक्तः स्यात् | ॥* इ५५ त्युक्तं च भगवता वेदव्यासेन व्यासेना । षष्टिं वर्षसहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः ५६ आछे( च्छे )त्ता चानुमन्ता च तान्येव नरके बसेत् [ 1 ]व( ब )हुभिर्व सुधा भुक्ता राजभि[ : सगरादि५७ भिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं[॥* ] सर्वानेता( न )भाविनः पार्थिवे -* ]द्रां( न् )भयो ५८ भूयो याचते रामभद्रः सामान्योयं ध. ध )म संतु[ र नृपाणां काले काले पालनीयो ५९ भवद्भिः [ ] इति कमलदलांवु( वु )वि( वि )दं ( दुलोलां श( श्रि )यम नुचि( चि )त्यं (त्य )मनुष्य जीवितं च ६० अतिविमलभनो भिरात्मनैनं हि पुरुषैः परकितयोपि गोप्याः [ ] ६१ लिखितं श्रीमद् अरुणादित्येन वत्सराजपुत्रेण भूविराम दृतकं [.] 1 આ અક્ષર પહેલાની નની નિશાની માત્ર કાતરનારની ભૂગથી ૯ છે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोमिट ३ जानां वणीमा ताडपत्री ભાષાન્તર જેના નાભિકમલમાં વેધસે બ્રહ્મા)નો વાર છે તે અને હર જેનું મસ્તક ઈન્કલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે. (પંક્તિ ૧ ) કૃષ્ણ જેના વિશાલ વક્ષ:સ્થલ પર ઝળહુછાતા શ્રી કનુભ મણિનાં દૂર સુધી પહોંચતાં કિરથી કંઠ ઢંકાઈ ગયા છે, સત્યસંપન્ન છે. અને વિપુલ (મોટા ) ચકથી શત્રુગણને પરાજય કરેલ હોવા છતાં જે કાળાં કુથી મુક્ત છે તે કૃણુ સમાન પૃથ્વી પર તેના વક્ષસ્થલને આલિંગન રેતી લાદમી દેવીના કંઠ વેખિત આંગળીઓવાળા લંબાયેલા કરોથી ઢંકાએલા કંઠવાળો, સત્યસંપન્ન, અને શત્રુગણ મહાન સેનાથી પરાજય કર્યો હતો છતાં કુકર્મો રહિત છે, તે કર્ણારાજ ભૂપતિ હતા. પક્ષ છેદનના ભયથી આશ્રય લેનાર મહાન પર્વતના સમૂહથી પ્રભાવાળા, ઓળંગ દસ્તર છે તે, અને વિમલ યુતિવાળાં અનેક રત્નોવાળા સાગરમાંથી, દેવોના આશ્રયસ્થાન મન્દર લીલા સાથે (હેલથી ) અને ત્વરાથી લકમી ખેંચી લીધી હતી તેવી રીતે સેનાનાશના ભયથી આશ્રય લેવાતા, દુર્વજયી, પવિત્ર અને પ્રભાવાળા પુરૂષરત્નથી મંડિત ચૌલુકય અન્વય ( કુલ )માંથી, વિદ્વાના આશ્રયસ્થાન આ પૃથ્વીવલ્લભે લીલા થી સત્વર લમી દેવી ખુંચવી લીધી. (પંક્તિ છે કે તેને ધાર નામનો પુત્ર ના જે ધયાનવાળે, શબઓની વનિતાઓનાં મુખકમલની સુંદરતા નાશ કરનાર, અને અતિ ગરમી પ્રશ્નારતા રડ કિરાવાળા સૂર્ય માફક સર્વ પ્રદેશોમાં પોતાને પ્રતાપ પ્રસારતો હતે; સૂર્ય, કિરણાની ઉષ્ણતાથી, ત્રાસદાયક છે ત્યારે આ (ઘે૨) હલકા કરવેરા થી ભૂમિને પ્રસન્ન કરે છે અને જેના ચશની માલા બનાવી દિનાયિકાઓ નિત્ય ધારણું કરે છે. જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા, જગતને નિષ્કલંક જાણુતા બિબ (મંડલ)માં સ્થપાએલા અને હવે પછી અધકાર ન કરનાર ઈન્દુ જેવા ( સમાન) જે બધુનું ( ગાદી પર આવતાં) ઉલ્લંઘન કર્યા છતાં, વિમલ શ્રી સંપન્ન જગતના (ભૂમિના ) નિર્મલ મંડલમાં સ્થાપિત થએલે, તે કદ્િ દોષ કરતા નહીં. ફક્ત કર્ણના દાનથી જ ઉતરતા નિત્ય દાનવાળા પણ અન્ય કરતાં અધિક દાન કરતા તેને જોઈ કણ (કાન ) નીચેથી મદઝરતા દિગને લજજાથી શરમાઈને દિશાઓના પ્રાન્ત ( કિનારે ) ઉભા રહ્યા. અન્યથી અજિત પ્રૌઢ પ્રતાપી, અખિલ ભૂતલના વિજયી, સર્વથી અધિક માનવાળા ગંગને અને હરાવી બન્દીવાન કર્યો જોઈને કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયે. અન્ય સેના ટકકર ન લઈ શકે તેવી બલવાન એનાથી, સહેલાઈથી પ્રાપ્ત કરેલા ગૌડ દેશની રાજ્યશ્રીના મદવાળા વત્સરાજને ત્વરાથી મેરૂ નાં રણ) મગે કમ ભાગ્યના પંથ પર પ્રવેશ કરાવી તેણે તેની પાસેથી શરદે ના કિરણ જેવા વેત બને અનુપમ રાજછત્રો હરી લીધાં, એટલું જ નહિ પણ તેને વશ જે દેશના છેડા પર પહોંચ્યો હતો તે પણ હરી લીધો. તેણે વિમલ કાર્યોથી પૃથ્વી પર સ્થપાઈ ગએલા કલિને હાંકી મૂક્યો અને કૃતયુગનો મહિમા ફરીથી પૂર્ણ કર્યો હતો. આમ હોવાથી, નિરૂપમ “કલિવલભ” શાથી કહેવાય, તે આશ્ચર્યભરેલું છે. (પક્તિ ૧૪) તે ધર્યસંપન્ન નિરૂપમથી સાગરમાંથી શુદ્ધ અને પરમેશ્વરના ઉચ્ચ મસ્તકને સ્પર્શ કરતાં કિરણવાળો ઈન્દુ પ્રકટ તેમ સજજનેનાં માન પામેલો, શુદ્ધ આત્માવાળો તેને નમન કરતા રાજાઓનાં ઉન્મત્ત મસ્તકેથી સ્પર્શત ચરણવાળો – રાજ્યશ્રીને પ્રસન્ન કરનાર, મહિમા( પ્રતાપ વાળે અને પૂર્વના ધરિ પરથી દિવસમાં વિકાસનાં કમલને સુખકારી, ૧ લક્ષમાં ૨ ચાલુકય વંશને પુનઃ સ્થાપનાર તેલ ૨ બીજા સુધી જે “ ચાલુકય’ શબ્દ વપરાશમાં નહતા તે સદ, રાધનપુર દાનપ અન! તે જ લાકમાં છે તેમ અહિં પણ વપરાય છે તે પરખર વિચિત્ર છે, કારણ કે આ દાનપત્રની તારિખ પછી ખાશરે 13 વર્ષ પછી ચાલુ જ રાની પુનઃ સ્થાપના થઈ હતી. તે વિષનામ તરીકે અથવા પનામ તરી લઈ શકાય અને તે પુરીને પ્રિય પતિ, મિત્ર કે વહાલે એટલે કે રાજૂ એમ અર્થ લઈ શMય For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ गुजरातनां ऐतिहासिक लेख ચડ પ્રતાપવાળા નિત્ય ઉદય પામતા સૂર્ય સમાન ગેવિદરાજ પુત્ર ઉદ્ભઃ , યદુકુળ મધુરિપુ ના જન્મથી અજિત બન્યું તેમ તે ગુણી સ્થાનના જન્મથી શ્રી રાષ્ટ્રકુટ કુલ ( અન્વય) દુશમનેથી અજિત બન્યું. શત્રુઓને સ્પષ્ટ રીતે પોતાના અનુચરે જેવા જ કર્યા; કારણ કે શત્રુઓને મારથી હાંકી કાઢીને દેશની આશા ( હદ) બનાવી અને તેમને અન્ન, આભૂષણેને ત્યાગ કરાશે, જ્યારે અનુચને, ઔદાર્યથી, અભિલાષની હદ બતાવીને ઉન્મત્ત બનાવ્યા અને મોતીના હારથી આભૂષિત કર્યા. કૃષ્ણ સમાન ત્રિભુવનને આપદ્દમાં રક્ષે તેવી શક્તિવાળું તેનું દૈવી રૂપ ઈ તેને પિતા તેને પૃથ્વી પર સંપૂર્ણ સત્તા અર્પત હતા ત્યારે ] તેણે તેના પિતાને આ યકત વાણી કહીઃ “ પિતા ! આ તમારે આધીન છે. ઉલંધન ન કરાય તેવી આજ્ઞા જે આ તમારો આપલે કડિક (હા૨ ) મેં નથી લીધો ? ” અને ત્યારે તેના આ પિતા સ્વર્ગવાસી થયા અને અહીં ફક્ત તેમની કીર્તિ જ રહી ત્યારે તેણે એકલાએ, અતિ વિખ્યાત પ્રતાપથી, પૃથ્વી પ્રલય કરનાર અતિ ઉષ્ણતા પ્રસરતા અગ્નિ બાર (૧૨) સૂર્યનું તેજ હરે છે તેમ પૃથ્વીને નાશ કરવા તત્પર ભેગા મળેલા બાર (૧૨) પ્રસિદ્ધ નૃપનું તેજ સત્વર હરી લીધું. અતિદયાથી લાંબી કદમાંથી મુકત કરી, તેના પિતાના દેશમાં પાછો મેકલેલે ગંગ જ્યારે અતિ મદથી તેના હામે થયે ત્યારે તેની ભવ્ય ભ્રમરોમાંથી ક્રોધ જણાય તે કરતાં પણ ટૂંક સમયમાં, તેણે બાણાના વિક્ષેપ વરસાદ)થી તેને સત્વર પરાજય કરી ફરીથી કેદ કર્યો. નયપરાયણ માલવાના નાયકે તેની સંપદ તેના ચરણને નમન કરવા ઉપર પૂર્ણ આધારી છે તેમ દૂરથી જોઈ, કરની અંજલિ કરી (બે હાથ જેડી) નમન કર્યું. કર્યા અપશકિતવાળા પ્રજ્ઞજન, બલવાન પુરૂષ સાથે સ્પર્ધાના કિનારા પર પ્રવેશ કરે ? કારણ કે રાજનીતિ (નય) ના અધ્યયનનું ફલ, અધિકતા પિતાની કે પિતાના શત્રુની છે તે જાણવાની શકિત છે. વિંધ્યાદ્રિના ઢોળાવ પર તેણે છાવણી નાંખી છે એવું દ્રતા પાસેથી સાંભળી અને પિતાના દેશમાં આવી પહોંપે છે તેમ માની ભયભીત બનેલો મારાશર્વ રાજા તેની ઈચ્છાને અનુકૂળ કુલધનથી તેને સદ્ભાવ પ્રાપ્ત કરવા માટે તેમ જ તેના ચરણની નમનથી પૂતળ કરવા સત્વર ગયે. ઘનઘોર વાદળથી આવૃત્ત થએલા આકાશવાળી વર્ષા ઋતુ શ્રી ભવનમાં ગાળી, તે ત્યાંથી સેના સહિત તુંગભદ્રાને તીરે ગયા. અને ત્યાં રહી તેણે કે જેને બાણોના વરસાદ વડે શત્રુઓ નમતા તેણે પોતાના કરમાં હોવા છતાં પલ્લવલોકની સર્વ લક્ષમીનું અદૂભુત રીતે હરજુ કર્યું. તેને નમન કરવા જોડેલી અંજલિથી શેભતા લલાટવાળા શત્રુઓએ, “ ભય રાખશો નહીં ” એ તેની વાણી, જે સત્યપણુથી તેની કીર્તિનું પાલન કરતી, તેનાથી જેટલા શોભતા તેટલા તેમણે (શત્રુઓએ) આપેલાં ઘણાં કિમતી રત્નના ઢગથી પ નહીં શોભતા તેના ચરણુને આશ્રય લીધે. (પંક્તિ ૩૨ ) પવન અથવા તિ જેવું જીવિત ચંચલ અને અસાર 1ણીને તેણે એક બ્રાહ્મણને પરમપુણ્ય ભૂમિદાન આપ્યું. | ( પંક્તિ ૩૩ ) પરમ મ કારક મારાજધિરાજ પરમેશ્વર શ્રીધારાવશ્વદેવના પાાદાનુધ્યાત ૫. મ. ૫ શ્રી પ્રભુતવર્ષ દવ, પૃથ્વીવલમ શ્રી ગોવિંદરાજ દવ, કુશલ હાલતમાં, રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, આ યુક્તક, નિયુકતક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ પ્રમાણે જાહેર કરે છે - ૧ વિષ્ણુ અથવા કૃષણ ૨ જુઓ ઉપર નોટ ૨ પા. ૧૧ મે ૩ યુ રાની પદવીના ચિહ્નરૂપ આ કઠિક ' હતા, એ ડ. બ્યુહરની સૂચના સાચી જણાય છે. એક અપ્રસિદ્ધ પૂર્વ ચાલુક્ય દાનપત્રમાં નીચને ફક આવે છે કે--તભર્ત નિયાર્થેિ તwfu5zવવામિન્ ૮ વિક્ષેપ અર્થ ડે. બ્યુહરની સુચના પ્રમાણેને કર્યો છે અને એ ૫ વ્યાજબી છે કારણ [: ' અ + ક મા ” “ દે !” પાથર, વિબરે બે ય છે, અને વિશ્વ છે અર્થ “ બાગ હાડવું એ થાય છે, પરંતુ છે કે દર્શાવ્યા પ્રમાણુ કાગ વિકોષને કે પરિમા અર્થ થતું હોય કે જે પારિભાષિક અર્થ હજી સુધી કરી છે. નથી; કારણ કે મૂ-ર ન 'માં ઈt 1 રપ : --* શબ્દ “સાપરા ને વહેલે વપરાય છે, For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंद ३ जानां वणीनां ताम्रपत्री (પં. :) તમને જાહેર થાઓ કે મરબડી શહેરમાં વાસ કરીને, આ લોક અને પર લેકમાં મારા અને મારાં માતપિતાના પુણ્ય યશ માટે શકરાજાના સમય પછી ૭૩૦ વર્ષ પછી, વ્યય સંવત્સરમાં, વિશાખની પૂર્ણિમાને દિને ચંદ્રગ્રહણ વખતે નાજિક દેશના વટનગરવિષયમાં અગ્રામ જેની સીમા -- પૂર્વ વડવુર ગામ, દક્ષિણે વારિખેડ ગામ, પશ્ચિમે પદ્ધિતવાડ ગામ અને પુલિજો નદી અને ઉત્તરે પવાનાલ ગામ--- આ સીમાવાળું ગામ, ઉદ્ર સહિત, ઉપરિક સહિત, દંડ અને દશ અપરાધની સત્તા સહિત, તોપાત્ત ચાય સહિત, વેડ કરાવવાના હક્ક સહિત, અન્ન સુર્વણુની આવક સહિત, સૈનિકોના પ્રવેશમુકત, રાજપુરૂની દખલગરિ સિવાય ચંદ્ર, સૂરજ, સાગર, પૃથિી, નદીઓ અને પર્વતો. ના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને વંશજોના ઉપગ માટે. બ્રાહા અને દેવોને કરેલા પૂર્વેનાં દાન વજર્ય કરી, અભ્યન્તરસિદ્ધિના નિયમાનુસાર અને ભૂમિછિદ્રન્યાય પ્રમાણે, આજે નાન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે દ્વિવેદી દામંદિરના પુત્ર ચતુર્વેદી દામોદર ભટ્ટને અને વંગિ શહેરના નિવાસી, ત્યાંના ચતુર્વેદી મંડલના, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય શાખાના બ્રહ્મચારી વિષ્ણુભટ્ટના પૌત્રોને, મેં પાણીના અર્થ સાથે આપ્યું છે. (૫. ૪) આથી જયારે તે બ્રહ્મદાય પ્રમાણે આ ગામને ઉપભોગ કરે, કરાવે, ખેતી કરે, અથવા બીજાને સોંપે ત્યારે કોઈએ લેશમાત્ર પણ પ્રતિબંધ કરવો નહીં. આ મારા દાનને પોતે દાન કર્યું હોય તેમ ભાવિ પવિત્ર નૃપેએ અમારા વંશના કે અન્ય હોય તેમ, --ભૂમિદાનનું ફલ દાન કરનારને અને તેની રક્ષા કરનાર સર્વેને સામાન્ય છે અને શ્રી વિશ્વત જેવી ચચલ અને અનિત્ય (નાશવંત) અને જીવિત તૃણના અગ્રજલબિંદુ જેવું ચંચલ છે તેમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું. અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થએલા ચિત્તથી આ દાન જપ્ત કરે અથવા તેમાં અનુમતિ આપે તે પંચમહાપાપ અને અન્ય અ૫ પાપના દેષવાળે થશે. (પ. ૫૪) વેદકર્તા વ્યાસે કહ્યું છે કે –દાન દેનાર સ્વર્ગમાં ૬૮ હજાર વર્ષ વાસ કરે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. રામભદ્ર કરી કરી ભાવિ પોને તેની યાચના આમ કરે છે– “નૃપોનાં પુણ્ય કર્મને સેતુ સર્વદા તમારે રક્ષા જોઈએઅને નિર્મલ ચિત્તવાળા અને આત્મલાભના વિચારવાળા અનેએ, શ્રી અને જીવિત કમળપત્ર પરના જલાબિંદુ જેવું ચંચલ માનીને શું અન્ય જનેનો યશ પણ ન રક્ષ જોઈએ ? (૫. ૬૧) દાનપત્રને લેખક વત્સરાજને પુત્ર શ્રી અરૂણાદિત્યઃ દતક-વિરામ. 1 અન્ય લેખમાં આ નામ કહાપુર ઉપર ૫ગલ નામના પર્વતના સરવે નામ તરીકે વપરાયું છે પરંતુ આ લેખમાં તે મળ ધારવામાં આવી શકે નહીં. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org નં૦ ૧૬૨ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ૩ જાનાં રાધનપુરનાં પતરાં શક, સંવત ૭૩૦ શ્રાવણ વદ અમાવાસ્યા પ્રોફેસર બુહરે આ લેખ ઈન્ડીયન એન્ટીકરી, વે. ૬ પા. ૫૯ ઉપર પ્રસિદ્ધ કર્યો છે. એમને મુંબાઈ ઈલાકામાં પાલણપૂરના પોલિટિકલ સુપરિન્ટેન્ડન્ટની દેખરેખ નળે આવેલા રાધનપૂર સ્ટેટના અધિકારીઓ તરફથી તે લેખ આપવામાં આવ્યો હતો. આ લેખની ખરી પ્રતિકૃતિ પ્રસિદ્ધ કરવાની જરૂર જણાયાથી ડો. ફકીટ મારા ઉપયોગ માં આપેલી, તે શાહિની છાપે ઉપરથી હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. છે. ફલીટે એ છાપો પાલણપુરના પોલિટિકલ સુપરિન્ટેડેન્ટ પાસેથી ૧૮૮૪ માં મેળવી હતી. પતરાં વારતવિકરીતે કેનાં છે તે વિષે કંઈ માહીતિ મળતી નથી. આ લેખ બે તામ્રપ ઉપર છે. તેમાનું એક એક જ બાજુએ કોતરેલું છે. ત્રીજું પતરું ખવાઈ ગએકાં હોવાથી લેખ અધુર છે. તે સાથેની કડી અને મુદ્રા પણ ખોવાઈ ડાયાં છે. દરેક પતરૂં લગભગ ૧૧છું” x ૧” માપનું છે. લખાણના રક્ષણ માટે કાંટા જાડા કરેલા છે. પણ સપાટી બહુ કટાઈ ગઈ છે. - આ હકીકત ઈ. સ. ૧૮૭૭ માં છે. બુલહરના લેખ સાથે પ્રસિદ્ધ થએલા ફેટે લિગ્રાફમાં તદ્દન ઢંકાઈ ગઈ હતી. એટલે કેટલાક અક્ષરો અસ્પષ્ટ છે. અને પતરાંનું વજન ૪ પેડ ઓસ છે. અક્ષરે પાછળના ભાગમાં ખાંખા દેખાય છે, અને કાનનારના હથીઆરની નિશાનીઓ પણ તેના ઉપર છે, અક્ષરનું કદ લગભગ તે ' અને વશે છે. લીપિ ઉત્તર તરફની છે. રાષ્ટ્રકટ રાજ ગોવિંદા ૩ ના એક દાનનો આ લેખ છે. ‘ ’ પછીની શરૂવાતની ૧૮પંક્તિઓમાં રાજા કૃષ્ણરાજ (૧) તેને પુત્ર ઘોર ( ધવ ) નિરુપમ કલિ વલમ અને તેને પુત્ર તથા આ દાનના દાતા ગોવિંદરાજ( ૩ )નાં યશોગાન છે. આ લેખના લેકો ૭, ૧૫ અને ૧૯ તથા ૧૨ માને પ્રથમાઈ તથા ૧૩ માંના છેડા ભાગ સિવાય બધા લોકો ડો. ફલીટે ઈ. એ. વ. ૧૧ પા. ૧૫૭ માં પ્રસિદ્ધ કરેલા વાણુના દાનપત્રમાં પણ આવે છે. અને બધા ૧૯ લેક-એપિ. કનાંવ. ૪ પ્રસ્તાવના પા. ૫ માં બતાવેલા મન, દાનપત્રમાં આપેલા છે, અને તેનો ફોટોગ્રાફ મી. રાઈસ પાસેથી મળલે ડો. ફલીટે મને આપે છે. ૯ મે અશ્લોક પણું ઈ. એ. વ. ૧૨ પા. ૨૧૮ માં શિરૂરના લેખના પાડની પંક્તિ ૨ અને ૩ માં. આવે છે. ઉપર કહેલી પ્રશસ્તિ, જેનું સંપૂર્ણ ભાષાંતર નીચે અપાશે, તેના પછી પતની ૩૦ મી પંક્તિમાં સાધારણ લે આવે છે - (શ્લેક ૨૧ ) “તેણે (ગોવિંદ રાજે) આ જીવિતને અનિલ વિદ્યુત માફક ચંચલ અને અસાર જોઈને જમીનનું દાન હોવાથી અતિ પુણ્યદાયી દાન એક બ્રાહાણને આપ્યું છે.” આ શ્લોક પછીના ગદ્યના ફકરામાં રાજા પ્રભૂતવર્ષ રાષ્ટ્રપતિઓ તથા અન્ય અધિકારીએને હુકમ આપે છે કે, મયુરખંડીમાં નિવાસ કરીને, એક સૂર્યગ્રહણને સમયે-જેની તારીખ નીચે આપવામાં આવશે– રસિયન ભક્તિમાં આવેલું સંતજીણ (અથવા રત્તનુણુ ) ગામ પર મેશ્વર ભટ્ટ-ચંડિયમ્મગહિય સાહસને પુત્ર અને નાગેશ્ય ભટ્ટને પૌત્ર-જે દિગવિમાં રહે તે હતો, અને જે તે સ્થળની ત્રિવેદી જ્ઞાતિને હતો, અને જે તૈત્તિરીય વેદને શિથ હતો અને ભારદ્વાજ ગોત્રને હવે તેને પાંચ થી ચાલુ રાખવા માટે દાનમાં આપ્યું હતું. 1 એ. ઈ. વ ૬ પા. સ્વર: એફ. કહાન For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकट राजा गोविंद ३ जानां गधनपुरना पतगं ૨ત્તનુણ ગામની સીમા -- પૂર્વે સિંહા નદિ દક્ષિણે વધુલાલા; પશ્ચિમે મિરિયાણ; અને ઉત્તરે વરહગામ, અને તે ગામના સંબંધમાં વધુ કહ્યું છે કે, તે કેટલાક બ્રાહ્મણોનું ગામ હતુંજેમાં મુખ્ય અનંતવિણભટ્ટ, વિટહદુ (જહ ?) વિગેરે હતા તે ચાળીસ મહાજને મહિલા હતા. આ હકીકત ઉપરથી જણાય છે કે નિર્દિષ્ટ લોકો ગામમાં સ્થાયી થયેલા હતા. આમાં બતાવેલાં સ્થળામાં રાસિયન એ છે. બુહરે અમદાવાદ જીલ્લાનું હાલનું સિન તરીકે ઓળખાવ્યું છે. તે ઈયન એટલાસ શીટ નં. ૩માં લે, ૧૮૯૨૮ અને લે ૭૪°૫૯’ ઉપરનું “રસીન' છે. દાનમાં આપેલું ગામ, રતજજુણ અથવા રાજુણ એ ગેઝેટીઅર' ઓફ ધી બેએ પ્રેસિડેંસી . ૧૭ પા. ૩૫ર માં “રાજન ગામ તરીકે ઓળખાવ્યું છે. એ પોસ્ટલ ડીરેકટરીનું “ રારંજન” અને ઇડીયન એટલાસ, શીટ નં૦ ૩૯ માં “રસીન” થી લગભગ ૨૪ માઈલ ઉત્તર ઈશાનમાં આવેલું “ તુંજન” છે. તે “સીના' એટલે દાનમાં આપેલી “સિંહ” નદિના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. તેની દક્ષિણમાં બરાબર ૩ માઈલ ઉપર “બબૂગામ” એટલે દાનનું “વવુલાલા;” આવેલું છે, અને “રતુંજાન’ થી પશ્ચિમે બે મૈલ ઉપર મીરૂજગાંવ' છે, તે મિરિયઠાણ હોવું જોઈએ. છેવટે રસ્તજજુની ઉત્તરે આવેલા વરહ ગ્રામનું નામ “ગુરગાંવ' અને “ગુરગાંવ કેટ ” એ નામેથી ચાલુ રહ્યું છે. તે ઈન્ડીયન એટલાસ શીટ નં. ૩૯ માં “રજુન ' ની ઉત્તર પશ્ચિમે અનુક્રમે આઠ અને પાંચ મૈલ ઉપર આવેલાં છે. તિગવિ એ ડે. કુલી‘તુગાંવ ' હોવાનું સૂચવે છે. તે ઈન્ડીયન એટલાસ શીટ ૩૮ માં આપેલાં “સંગુર, ' સંગનેરની ઈશાન ઉત્તરમાં આશરે ૮ મૈલ ઉ૫રનું ગામ છે, તે “ ૨jજુન ' થી વાયવ્ય ઉત્તરમાં આશરે ૮૦ મૈલ દૂર હશે. મયરખડી જ્યાંથી દાન આપ્યું હતું, તેને માટે જુઓ ડો ફલીટનું ‘ડાઇનેસ્ટીઝ’ પા. ૩૯૬ આ નળ કહ્યું છે તેમ આ દાન એક સૂર્યગ્રહણ સમયે અપાયું હતું, અને તે તિથિ શક સંવત ૭૦ (શબ્દમાં જ આપ્યું છે ) અને સંવત સર્વજિતના શ્રાવણ કૃષ્ણ પક્ષ પડવાની છે. અગાઉ હું કહી ચુ છું – ( એ. ઈ. એ. વ. ૨૩ પા. ૧૩૧, નં. ૧૦૮ અને સરખા છે. ર૫ પા. ૨૬૭, ૨૬૮ અને ૨૯૨)-કે શક સંવત ૭૩ = ગતરી આ તારીખ ૨૭ મી જુલાઈ ઈ. સ. ૮૦૮, જે વખતે હિંદુસ્તાનમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું હતું, તે દિવરાને મળતી આવે છે. સર્વજિત સંવત તારીખ સાથે ઉત્તરની ગણત્રી પ્રમાણે જોડી શકાય છે, કારણ કે ચોકકસ સરેરાસ ગણત્રીની પદ્ધતિ મુજબ સર્વજીત ૨૬મી , ઈ. સ ૮૦૮ને દિવસે પૂરું થયું હતું, અને દક્ષિણની રીતિ પ્રમાણે સર્વજિત શક-સંવત ૭૩૦ ચાલુની બરાબર થાય છે. બીજા પતરામાં અને હંમેશ મુજબની દાન મેળવનારને નિર્વિને ઉપભોગ કરવા દેવાની આજ્ઞા છે. અને ખોવાઈ ગયેલા ત્રીજાં પતરામાં આ કંઈ ઉલ્લેખ તથા આશીર્વાદ અને શાપના થડા લેક હશે એવું માની શકાય. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २० www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरू पहेलुं १ ॐ [ ॥ ] से वोव्याद्वेधसा घाम यन्नाभिकमलं कृतं । । ]हरश्च यस्य कान्तेन्दुकला कमलं कृतं [ ॥ १* ] भूपोभवद [ ]हदुरस्थलराज - २ मान श्री कौस्तुभायत करैरुपगूढकण्ठः [ | * ] सत्यान्वितो विपुलचक्रविनिर्जितारिचक्रोप्यकृष्णचरितो भु ३ वि कृष्णराजः [ ॥२* ] पक्षच्छेदभयार्थी [ श्रि ]ताखिलमहागूभृत्कुलग्राजि - तात् दुध्यादपरैरनेक विमल भ्राजिष्णु Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ रत्नान्वितात् [ ।* ] यश्चालुक्यकुलादनृनविवु [ बु ]धवाताश्रयो वारिधेर्लक्ष्मीन् [म् ] मन्दरवत्सलीलमचिरादाकृष्टवांन्वर्लभः [ ॥ ] ५ तस्याभूत्तनयः प्रतापविसरैराक्रान्त दिग्मण्डल: चंण्डांशोः सदृशोप्यचण्डकरता प्रल्हादित क्षमातलः [ 1 ] धोरो ६ धैर्यधनो विपक्षवनितावक्त्राम्बु [म्बु ] जश्रीहरोहारीकृत्य यशू । ] यदीयमनिशं दिनायिकाभिर्धृतं [ ॥४ ] ज्येष्ठो [ ] लंघन ७ जातयाप्यमलया लक्ष्ग्या समेतोपि ” यो भून्निर्मलमण्डलस्थितियुतो दोषाकरो न क्वचित् [ Ix ] कर्णाधस्थितदानसं ८ ततिभूतो यस्यान्यदानाधिकं दानं वीक्ष्य सुल[ ज् ]जिता इव दिशां प्रान्ते स्थिता दिग्गजाः [ ॥13 ] अन्येन जातु विजितं ९ गुरुशक्तिसारमाक्रान्त भूतलमनन्यसमानमानं [1] येने हव[ व मवलोक्य चिराय गंग [ ] व १० दूरं स्वनिग्रहभियेव कलिः प्रयातः [ ॥ ३ ] ऐकत्रात्मव [ ]लेने वा[र] इनिधिनाप्यन्यत्र रुव घनं निष्कृष्टा [ सि ]-" ११ भटोद्धतेन विहरद्ग्राहातिभीमेन च [] मातंगान्मदवारिनिर्जरमुचः प्राप्यानतात्पल्लवात् १२ तच्चित्रं मदलेशमप्यनुदिनं य स्पृष्टवां नैं कचित् [ ॥७ ] [ हेला ] स्वी [ क्रू ] गौड राज्यकमलामत्तं प्रवेश्याचिरात् दु કિં वा १० पेक्षा छाप उपरथी, ૨ ચિહ્નરૂપ દર્શાવેલ છે. હું છંદ બ્લોક અનુષ્ટુપ જ છંદઃ વસંતતિલકા ૫ પહેલાં અનુસ્વારની નિશાની કાતરેલી હતી,પણ પાછળથી ભૂંસી નાંખવામાં આવી છે. ६ स - छंदः शाहू विठ्ठीडित पांया भ्राजिताद् ८ पाये। टवान् ८ वां लथण्डांशोः १० वसन् ૧૬ છંદ વસંતતિલકા ૧૨ છં બ્લેક ૭-૮ શરૂલવિક્રીડિત ૧૩ આ પડે તદ્દન ચાકકસ છે. પ્રે. મ્યુર વર્ડ્સ વચે છે. ૧૯ વાંચે રા ૧૫ મણે દાનપત્રમાં નિÆટાસિ પાડે છે. પ્રે. બ્યુહુરના અક્ષરાન્તરમાં નિર્દેરિ છે; અને ફેટાલિયેા ગ્રાફમાં પંક્તિ ૧૦ મીને અંતે સ્પષ્ટરીતે રેિ અક્ષર છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે, તે અક્ષર ખરી રીતે પશુ કેરેક ન હતા અને તેની હાજરી પ્રા. મ્યુહરતા કાલ્પનિક पाहने यत्रे हे १६ चिराद For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१ गण्टकूट राजा गोविंद ३ जानां राधनपुरनां पतरां १५ मांग मरुमध्यमप्रतिव[ब ] लैया वत्सराज व [ब ] लै [:] [[* ] गोडीयं शरदिन्दुपादधवलंच्छत्रद्वयं केवल ] तस्मान्नाह११ त तद्यशोपि ककुभां प्रान्ते स्थितं तत्क्षणात् [८] लद्ध[ब्ध ]प्रतिष्ठम चिराय कलिं सुदरमुत्सार्य शुद्धचरितैर्द्धर१५ णीतलस्य [। ] कृत्वा पुनः कृतयुगशृ[ भि ]यमप्यशेष चित्रं कथं निरुपमः कलिवल्लभोभूत [॥९+ ] प्रोभूधैर्यवतः १६ ततो निरुपमादिन्दुर्यथा वारिधेः शुद्धात्मा परमेश्वरोन्नतशिरः संसक्तपादः सुतः [* ] पद्मानन्दकरः १. प्रतापसहितो नित्योदयः सोन्नतेः पूर्वादेरिव भानुमानभिमतो गोविंदराजः सतां [ ॥१०. ] यस्मि [-] सर्व१८ गुणाश्रये क्षितिपतौ श्रीराष्ट[ र ]कूटान्वयो जाते यादववंशवन्मधुरि [ पा+ ] वासीदलंध्यः परैः [+] दृष्टाशा बीजें पतरूं-प्रथम बाजु १९ वधयः कृतास्यसदृशा दानेन येनोद्धता मुक्ताहारवि भू । पिता ] स्फुटमिति प्रत्यर्थि नोप् ] यर्थिन् [ ओ] प्यस्याकार२० ममानुषं तृ [त्रि ] भुवनव्यापत्ति रक्षोचितं कृष्णस्येव निरीक्ष्य यच्छति पित/ काधिपत्यं भुवः [*] आस्तां तात त२१ वैतदप्रतिहता दत्ता त्वया काष्ठका किन्नाज्ञव' मया धृतेति पितरं युक्तं वचो यो भ्यधात् [ ॥१२* ] तस्मैि स्वर्ग२२ विभूषणाय जनके जा[ या ]ते यशः शेषतामेकीभूय समुद्यती वसुमतीसंहा रमाधिच्छया।] विच्छीयां २३ सहसा व्यधत्त नृपतीनेकोपि योद्वादश ख्यातानप्यधिकप्रतापविसरैः संवर्तकोळ निव [॥१३ । येना२४ त्यन्तदयालुनाथ निगडक्लेशादपास्यायतात् स्वं देशं गमितोपि दर्पविसराद्यः प्रातिकूल्ये स्थितः [1] या ૧ વાંચે છત્ર ૨ છંદઃ વસંતતિલકા ૩ પહેલાં 2 ઉપર અનુસ્વારની નિશાની કરી હતી પણ પાછળથી ભંસી नावामा मापी छ, ५ १०-२०: शाelialist पाया प्राभूद्धैर्यवतस् ५वाया यस्मिन् ९ वाया कृतः सुसदशा ७ wil& भूषणा होयानुधारतात. परंतु पतमा योमरी भूषिता छ, पी अने भनदानपत्रामा छ । वाया अर्थिनाम् [११] यस्याकार वांया तस्मिन् १० वांया समुद्यतान ૧ પ્રથમ મુર્તિ એમ કતરેલું હતું, પરંતુ અનુસ્વારનું ચિહ્ન સ્પષ્ટ રીતે મૂંસી નાંખવામાં આવ્યું છે. १२ वांया विच्छागान For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २२ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख २५ वन्न श्रुतु [ कु ]टी ललाटफलके यस्योन्नते लथयते विक्षेपेण विजित्य तावदचिराद्व[ब]ध्घः स गंग: पुनः [ ॥ १४] सं २६ धायाशु शिलीमुखां' स्वसमयां वा[ बा ]णासनस्योपरि प्राप्तं वर्द्धितवं [ ] जीवविभवं पद्माभिवृध्ध्यन्वि २७ तं [।+ ]सन्नक्षत्रमुर्वीक्ष्य यं शरदृतुं पर्जन्यवद्र्जरो नष्टः कापि भयात्तथा न समरं स्व Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ मेपि पश्येद्यथा [ ॥ १५ + ]यत्पादानतिमात्र कैकशरणमालोक्य लक्ष्मी [ 1 निजां दूरान्मालवना २९ यको नयपरो यं प्राणमत्प्रांजलिः [ 1 ] को विद्वां बलिना सहाल्पव [व] लक स्पर्धा विधत्ते परं नी ३० तेस्तद्धि फलं यदात्मपरयोराधिक्यसंवेदनं [ ॥ १६ ] विंध्याद्रेः कटके निविष्टकटकं श्रुत्वा चरैर्यं निजैः स्वं देशं 1* ३१ समुपागतं ध्रुवमिव ज्ञाव [T]भिया प्रेरित: [ 1 ] मार[श ] महीपति द्रुतम् [ अग् * ]आदप्राप्तपूर्वैः परैः यस्येच्छाम ३२ नुकूलयं कुलधनैः पादौ प्रणामैरपि [ ॥ १७x ] नीत्वा श्रीभवने घनाघनघन व्याप्तां [व] प्रावृषं तस्मा ३३ दागतवीं समं निजव[ ]लैरातुंगभद्रातटं [+] तंत्रस्थः स्वकरस्थितागुप पुनर्न [नि ]: शेषमाकृष्टवां विक्षेपैरपि ३४ चित्रमानतरिपुर्य: पल्लवानां श्र[ श्रि ] [ ॥ १८* ] लेखाहारमुखोदितार्द्धवचसा यत्रैत्य वेङ्गीश्वरो नित्यं किंकरवव्य ३५ घादविरतः कर्म स्वशर्मेच्छया [ 1 ] वाह्यालीवृतिरस्ययेन रचिता व्योमाग्रलग्ना [र]च रात्रौ मौक्तिकमलि ३६ कामिव वृती मूर्द्धस्थतारागणैः [ ॥ १९+ ] संत्रासात्परचक्रराजकमगात्तत्पूर्व सेवाविधिः व्यावद्धांजलि ३७ शोभितेक[ न ]शरणं मूर्ध्ना यदंह [हि ] द्वयं [ 1 ] यद्यद्दत्तपरार्थ्यभूषणगणैर्नालंकृतं [ तत्र ]तथा मा भैषी १ मुखान् २ यो मान् उपाय विद्वान् बलिना ૪ પ્રથમ વરામ કાતરેલ હતું, પરંતુ બીજા પદને મા પાછળથી કાઢી નાંખવામાં આવ્યા જાય છે. पर ६ वा कुलयन ७ तवान् ध्वान्पां आरचद् ( या पानी यर्या विषे ४. वा. ૬ પા. ૨૪૧) ૧૦ પ્રથમ મૌર્ય એમ કાતરેલ હતું, પરંતુ પછીથ! ઉપરની માત્રા ભુંસી નાંખવામાં पीछे. ११ प्रो. फ्युरापाव छे, हा संभवित है. १२ वा विभि નૅ ની વચ્ચે મળમાં કાઈ ખીજો અક્ષર કાતા હશે. ! અને For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org गाष्टकृट गजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां बीजं पतरूं-बीजी बाजु ३८ रिति सत्यपालितयशस्थित्या यथा तद्रािने [॥२०] तेनेदमनिलविद्यु[ च्।] चंचलमवलोक्य जीवितमसारं [।* ] क्षिति. ३९. दानपरमपुण्यः प्रवर्तितो त्र[5]मदायोयं [ ॥२१. ] स च परमभट्टारकमहारा. जाधिराजपरमेश्वर श्रीम४० दधारावर्षदेव पादानुध्यात परमभरमभट्टारक महाराजाधिराज परमेश्वर पृथ्वीव. ___ल[ल ]भ श्रीमत्प्रभू४१ तवर्ष श्री श्रीवल्लभनरेन्द्रदेवः कुशली सर्वानेव यथासम्बध्यर्मोनकां राष्ट्रपति विषयपति ग्रामकूटायु४२ क्तकनियुक्तकाधिकारिकमह तरीदी महत्तरादी समादिशयत्यस्तु वः संविदितं यथा श्रीपयूरखण्डीसमावासिते४३ न मया मातापितरोरात्मनश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये । तिगविवास्तव्यत [न] विद्यसामान्यते [ २ ]त्तिरीय४४ यसत्र[ ब्र ]मचारि भारद्वाजसगोत्र नागैव्यभट्ट पौत्राय चन्दियम्भगहियसाह सपुत्राय परमेश्वरभ. ४५ डाय रासियनभुक्त्यन्तर्गतः रतज्जुण नामग्रामः तस्य चाधाटनानि पूर्वतः सिन्हा नदी दक्षीणतः व४६ वुलाला पश्चिमतः मिरियठाण उत्तरतः वरहग्रामः एवमयं चतुराधाटनोपल. क्षितः तथा अ. ४७ नैन्तविण्णु[ष्णु ]भट्ट विठ्ठदुवे [ झें ] गोइन्द[-]मपडंग [व] इ [त् ?"] सव्वैभट्ट चन्दडि भट्ट कुण्ठनागभट्ट माध४८ वैरियप्पु विठ्ठपुदेवणैय्यभट्टरेयैय्यभट्टेत्येवमादिप्रमुखानां [णां वा [ब्रामणा४९ नां चत्वारिंशद्महाजन समन्वितानां रत्तजुणग्रामः सोद्रंगः सपरिकरः स. १ पायो तद्गिरा २ : सायर्या ३ पाया परमभट्टारक ४ वांया संबध्यमानकान् ५ वायो ग्रामकूटायु ૬ વાગ્યે માન સંમાહિતિ અતુ ૭ આ ચિદ ભૂંસી નાંખવું જોઈએ ૮ છે. મ્યુલર આ ગામનું નામ तिगंवि पचि छ, परंतु छापामां मनुस्वारनु यि २७ ७५२ भने भालुम नथा ५७.६ य भक्षर भूतथा ફરીથી લખાયો છે, જે ભૂંસી નાખવો જોઈએ. ૧૦ આ રાબ્દના પ્રથમ ચ ઉપર અનુસ્વાર કેતનિયમો રવામાં આવ્યું હશે. પ્ર. મ્યુલ્ડર ચઢિયમ નામ વાંચે છે. ૧૧ અહિ અને પછીની કેટલીક જગાએ સંધિના પાળવામાં આવ્યા નથી ૧૨ છે. મ્યુલહર વઢું નામ વાંચે છે–પરંતુ બીજો અક્ષર ચોકકસપણે મોં છે. ૧૩ પ્રા. બ્યુહર gયમેવ વાંચે છે. ૧૪ આ પંક્તિ અને પછીની પંક્તિનાં નામોમાં છે. યુહર ચૌદ અક્ષરો જુદી રીતે વાંચે છે. ૧૫ હું ખાત્રીથી એમ કહી શકતું નથી, કે કૌસમનો અક્ષર અસલમાં 1 છે, પરંતુ ચેકસ પણે એ જ્ઞ જેવો લાગે છે. કે કદાચ આ અંતર ટુ (1) પંક્તિ ઉપર વિ અને મ ની વચ્ચે કેતો હતો. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ५० दशापराधः सभूतोपात्तप्रत्यायः सोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्यादेयः अचाट. ५१ भटप्रावेश्यः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः आचन्द्राकार्णवक्षितिसरित्पर्वत. ५२ समकालीनः पुत्रपौत्रान्वयक्रमोपभोग्यः पूर्वप्रत्तदेवत्रा [ब्र ] सदायरहितो भ्यन्त रसि[ द् ]ध्या भू५३ मिच्छिद्रन्यायेन श[ कx ]नृपकालातीत संवत्सरशतेषु सप्तसु त्रिशदुतरेषु सर्वजिन्नानि संवत [स] ५४ रे श्रावण वहुलै अमावास्यां सूर्यग्रहण पर्वणि व [व]|लेचरुवै३५ । व ] देवा मिहोत्रपञ्चमहायज्ञै५५ कृ[कियोत्सर्पणार्थ स्नात्वाद्योदकातिसर्गेण प्रतिपादितः [1] यतोयोचि तया [ब्रह्मदायस्थित्या५१ भजतो भोजयतः कृषतो कर्षयतः प्रतिदिशतो वा न कश्चिदल्पापि परिपंथना कार्या 1 मससमा कमोम्म भाग्यः तरतुंरतुं. २वांग बहुलामावास्यामा ": परेलीपनीर आमिहोत्रातिथि गम नी पाणी शय. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां ભાષાન્તર છે (ક. ૧) જેના નાભિકમળને બ્રહ્માએ નિવાસસ્થાન કર્યું છે અને હર જેનું શિર ઈન્દુલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે ! (પ્લે. ૨) વિશાળ વક્ષ:સ્થળ પરના ઝળહળતા કૌસ્તુભમણિનાં લાંબાં કિરણોથી ઢંકાએલા કંઠવાળે, સત્યસંપન્ન, અને વિપુલ ચકથી અરિગણુને પરાજય કરનાર, કૃષ્ણ સમાન ભૂમિ પર કષ્ણરાજ, જેને કંઠ તેના વિશાળ વક્ષ:સ્થળને આલિંગન કરતી લહમીદેવીના પ્રસારેલા કરથી ઢંકાએલો હતો, જે સત્યસંપન્ન હતું, અને જેણે મહાન સેનાથી શત્રુઓને વિજય કર્યો હતો અને જેનાં કૃત્યે કાળાં નહતાં તે હતા. (લે. ૩) દેવમંડળથી ધારણ થએલા મન્દર પવત, ત્વરાથી અને સહેલાઈથી, પક્ષછેદનના ભયથી આશ્રય લેતા મોટા પર્વતના સમૂહથી પ્રકાશતા, દસ્તર અને ઝળહળતાં રત્નોથી પૂર્ણ સાગરમાંથી લક્ષમી હરી લીધી તેમ સમસ્ત પ્રજ્ઞ જનની સહાયથી, પક્ષ છેદનના ભયથીઆશ્રિત મહાન રાજકુલેથી મંડિત, અજિત અને વિમલ પ્રભાવાળા ખજાનાવાળા ચાલુક્ય અન્વય(કુલ)માંથી લક્ષમી, તે વલ્લભે ત્વરાથી અને સહેલાઈથી હરી લીધી. (પ્લે. ૪) તેને, ચણ્ડ કિરણોથી સર્વ દિશાઓમાં ત્રાસ આપનાર સૂર્ય માફક મહાન પ્રતાપથી ભૂમંડલમાં આણ વર્તાવનાર અને તે છતાં માણસને હલકા કરો( વેરા )થી આનંદ આપનાર, પૈર્યધનવાળે, અને શત્રુઓની વનિતાનાં મુખ કમલનું સૌદર્ય હરનાર અને જેના યશની માળા દિગ્નાયિકા નિત્ય ધારતી તે ધેરનામને પુત્ર હતે. | (હો. ૫) જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા ઇંદુ સમાન જેક બંધનું (ગાદી પર આવતાં) ઉલંઘન કર્યા છતાં વિમલ લહમીથી સંપન્ન, ચેત૨ફ સર્વને નિષ્કલંક રાખનાર, સ્થિર, અને દેષરહિત હતું તેને સર્વથી ( કર્ણ સિવાય ) અધિક દાન કરતે જોઈ કર્ણ નીચેથી મદઝરતા ગજે લજજાથી શરમાઈ દિપ્રાન્ત ( દિશાઓને છેડે) ઉભા રહ્યા. (૪) અતિ બલવાન, અજિત અને ભૂતલ પર ફરી વળનાર, અતિ મદવાળા તે ગંગને અને બન્દીવાન થએલ ઈ, કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયો. () પલ્લવમાં એક તરફથી તરવાર ખેંચી રહેલા દ્ધાઓની સેનાથી અને બીજી તરફ કીડા કરતા બગલાએથી ભયાનક સાગરથી, ઘેરી લઈ અને તેને નમન કરતા તેની પાસેથી મદઝરતા માતંગો લઈને પણ, તે કદ્ધિ પણ લેશ માત્ર મદ રાખો નહીં, એ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. (૮) અતુલ સેનાથી ગાંડની રાજ્યશ્રીની સહેલાઈથી પ્રાપ્તિ માટે અભિમાન રાખતા વસરાજ ને મરૂન. રણમાં હાંકી મૂકી, તેની પાસેથી ગૌડના શર ઈદુના કિરણ જેવાં વેત બે રાજછત્ર લઈ લીધાં, એટલું જ નહીં પણ તેને સર્વત્ર પ્રસરેલ યશ પણ લઈ લીધે. (૯) ભૂતલના શુદ્ધ આચારથી પ્રસ્થાપિત થએલા કલિને સત્વર હાંકી મૂકીને કૃતયુગની પુનઃ પૂર્ણ સ્થાપના તેણે કરેલી છતાં નિરૂપમ કલિવલ્લભ કેમ કહેવાય તે અદ્દભુત છે. (૧૦) પરમેશ્વરના મસ્તકને સ્પર્શ કરતાં, સાગરમાંથી પ્રકટ થતાં કિરણવાળા ઇન્દુ તથા પૂર્વ દિશાના ઉંચા પર્વત પરથી નિત્ય ઉદય પામતા કમલને આનંદ આપતા સૂર્ય જેવા તે સદાચારી નિરૂપમ ને, શુદ્ધાત્મા, નૃપતિઓનાં શિર પર ચરણ રાખનાર, અસંખ્ય જનને આનન્દ આપનાર, પ્રતાપી, સદા ઉદય પામતે, સજજનોનો પ્રિય ગોવિંદરાજ પુત્ર હતા. ( ૧૧ ) એ અવગુણસંપન્ન નૃપના જનમથી-યાદવવંશ જ મ મધુરિપુના જન્મથી અજિત બચે તેમ– શ્રી હકુ કુલ અજિત બન્યું છે કે, પ્રતાપી શત્રુને દેશને ન કાઢી For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख મૂકી, અન્ન આભુષણને ત્યાગ કરાવી, અને દાનથી તેમની અભિલાષને અંત પણે જતા અને મૌક્તિક હારથી ભૂષિત યાચક જેવા જ તેમને ( દુશ્મનોને ) બનાવ્યા. (૧૨) ત્રિભુવનને આપદમાં રક્ષે તેવું તેનું અલોકિક કૃષ્ણ જેવું સ્વરૂપ જોઈ, તેને પિતા જ્યારે તેને પૂર્ણ સત્તા અપતા હતા ત્યારે તેણે તેને આ યુક્ત વાણું કહીઃ “પિતા ! આ તમારું છે. તમારી ન ઉથાપાય તેવી છે. જ્ઞા જેવી આ ( યુવરાજની ) તમારી અપેલી કઠિકા મેં નથી ધારી ? (૧૩) જ્યારે તેના પિતા સંવર્ગવાસી થયા અને માત્ર તેમને વશ જ અહી રહ્યા હતા ત્યારે તેણે અન્યની સહાય વગર, પ્રલયાગ્નિ જેમ પૃથ્વીને સંહાર કરવા એકત્ર થએલા ૧૨ (બાર) સૂર્યનું તેજ હરી લે છે તેમ ભૂમિ પ્રાપ્ત કરી લેવા એકત્ર થયેલા બાર (૧૨) ખ્યાતિવાળા નૃપનું તેજ પિતાના અધિક પ્રતાપથી સત્વર હરી લીધું. (૧૪) પછી જ્યારે તેણે અત્યંત દયાથી લાંબી કેદમાંથી મુક્ત કરી, તેના પોતાના દેશમાં મોકલેલે ગંગ તેના અતિમદથી સામે ઉભા રહ્યા ત્યારે તેણે ભવ્ય લલાટ પર કેપ જણાય તે પહેલાં તેને હરાવી અને પુનઃ બન્દીવાન કર્યો, (૧૫) ખાણ અને અસનનાં પુષે પર કમર મૂક્તી, બધુજીવના પુપના સન્દયમાં વૃદ્ધિ કરતી અને પદ્મની વૃદ્ધિને અનુકૂળ એવી શરઋતુના આગમનથી વૃષ્ટિ (વરસાદ) બંધ થાય છે તેમ બંધુજનેનાં જીવન અને વૈભવ બલવનાર, શ્રીની વૃદ્ધિવાળે, જેની આગળ દ્ધાઓ ખિન્ન થઈ જતા તેને પોતાના ધનુષ પર તેને તાકવા માટે મૂકેલાં તીર સાથે આવતા જોઈ ગુજ૨ સ્વમમાં પણુ યુદ્ધ ન દેખે તેમ ભયથી નષ્ટ થઈ ગયે. (૧૬) નયપરાયણ માલવનાયકે પોતાનું લક્રમી તેનાં ચરણનમન પર આધાર રાખે છે તેમ જોઈને તેણે દૂરથી જ અંજલિ કરી તેને નમન કર્યું. કયે અપશકિતવાળે પ્રજન બલીઆની સાથે સ્પર્ધા કરશે ? કારણુંકે નીતિનું પરમ કુલ બલમાં અધિના પિતાની છે અથવા શત્રુની છે તેનું જ્ઞાન છે. (૧૭) તેણે વિંધ્યાદિની ટેકરીઓ પર છાવણી નાંખી છે એમ તે પાસેથી સાંભળી અને તે ધ્રુવ માફક પિતાના દેશ તરફ આવે છે એમ માની મારા ધર નૃપ ભયભીત બની ... .. ... ... તેના મનની અારાધના કરવા તથા તેના ચરણના નમન માટે સત્વર ગયે, (૧૮) ઘનઘોર વાદળથી થાપલા નાકાશવાળ તુ શ્રીભવનમાં ગાળી, તે ત્યાંથી તુંગભદ્વાન તીરે સેના સહિત મા. અને ત્યાં રહીને, ફકી દઈન પણ તેના હાથમાં હતી ને પલેની લવમી શત્રુઓને નમાવી પુનઃ ધણુ હરી લીધી. ( ૧૮ ) લેખાહારના મૂળમાંથી ફક્ત અધી જ વા થઈ હતી ત્યારે વેગીનાથ નાશી ગયે. અને પિતાના સુખની ઈચ્છા રાખી, નિતય કકરવતુ એ શ્રમ કર્યો કે તેની છાવણી આસપાસ ગગને સ્પર્શ કરતી અને રાત્રે તારકગણુધી આવૃત બનતી મૌક્તિકમાલા જેવી દિવાલ કરી. | ( ૨૦ ) તેને અંજલિથી નમન કરના, કરેથી મંડિ વિરવાળા શત્રુએ એ, તેનાં ચરણે જે તેમણે ભેટ કરેલાં અતિસુંદર આભૂષણ કરતાં, “ ભય રાખશે નહીં ” એ શબ્દો જેની સત્યતાનું પાલન તેના યશની રક્ષા કરે છે તે( )થી અધિક જિતા થતા હતા તેને આશ્રય લીધો. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૩ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનું દાનપત્ર થઇ રd. ૭૩૪ ( ઇ. સ. ૧૨-૧૩) વૈશાખ સુદ ૧૫ આ લેખ મૂળ મી. એચ. ટી. પ્રિપે જ. . . . ૮ પા. ૨૨ માં પ્રસિદ્ધ કર્યો હતો. બ્રિટિશ મ્યુઝીયમના અસલ પતરા ઉપરથી હું એ ફરીથી પ્રસિદ્ધ કરું છું. મી. પ્રિન્સેપને તે પતરાં મી. ડબ્લ્યુ. પી. ગ્રાંટે આપ્યાં હતાં, અને તેમને વડોદરાના બેનીરામ” પાસેથી મળ્યાં હતાં. * બેનીરામ” તે પતરાંએની શેધ વિષે એવી હકીક્ત આપે છે કે, વડોદરા શહેરમાં એક ઘરને પાયે દાતા હતો તેમાંથી તે મળ્યાં હતાં, આ ત્રણ પતરાં છે, તે દરેક લગભગ ૧૧” લાંબું અને છેડે ૮” પહેર્યું છે, તથા મધ્યમાં ૭૫” પહોળું છે. લેખના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા હતા. લેખ એકંદરે સુરક્ષિત અને સુવાચ્ય છે. આ દાનપત્રને બે કડીઓ છે. ડાબી બાજુની કડી સાદી અને આશરે " જાડી અને ૩ વ્યાસની છે. જમણી બાજુની કડી ક" નડી અને ગોળાકાર નહીં, પણ વાંકીચૂંકી છે. આ કડી ઉપરની મદ્રા ગાળ અને ૧” વ્યાસની છે, તેની મધ્યમાં ” વ્યાસની નાની ઉપરણાવેલી જગ્યા છે, તેના ઉપર શિવની મૂર્તિ –( રિવાજ મુજબ)- તથા તે નીચે અસ્પણ અક્ષરે છે. ભાષા છેવટ સુધી સંરકત છે. આ લેખમાં વંશાવલી ગેવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પુત્ર કને જયેષ્ઠ પુત્ર ઈન્દ્ર છે જે આપણે નથી. તેના નાના પુત્ર કૃષ્ણ ૧ લા એ તેના સંબંધીને કાઢી મૂક્યાનું કહ્યું છે. તેણે ચંહુ સાથે લઢાઈ કરી હતી. તેણે એલાપુરના ડુંગર અથવા ડુંગરી કિલ્લામાં પોતાનું થામાં નાંખ્યું હતું. આ રથળ ઓળખાયું નથી. પણ હું ધારું છું કે તે પશ્ચિમ ઘાટમાં ઉત્તર કાનારા ડિરેકટનું એલા પુર હોવું જોઈએ, ડો. બર્જેસ આ સ્થળને ઓરંગાબાદ ડિસ્ટિકટમાં દોલતાબાદ પાસે આવેલા હાલના એલા, જ્યાં આવાં પ્રખ્યાત શિલ્પકળાનાં ખંડેરો છે તે ગામ તરીકે ઓળખાવે છે. ગોવિદ ૨ ને અને તેનો પુત્ર કષ્ણ ૧ લો અને વિષે કંઈ પણ કહ્યા સિવાય લેખમાં તેના બીજા પુત્ર ધ્રુવ અને એના બેમાંથી મોટા પુત્ર ગોવિંદ ૩ જાની હકીકત આવે છે. તેમાં કહ્યું છે કે વિદ ૩ એ દૂરના દેશે તથા ગંગા અને યમુનાના પ્રદેશો જિત્યા હતા, સુધી લેખમાં ગેવર ૩ જા સુધી મુખ્ય વંશને આવ્યા છે. ત્યાર પછી ગોવિંદ 3 જાના નાના બંધુ ઈંદ્ર ૩ જાના નામથી તે વંશને ગુજરાતને વિભાગ શરૂ થાય છે. તે ગવદે આપેલા લોટના રાજાના પ્રાંત અધિકાર ધારણ કરે છે, બુલ્ડરે જણાવ્યું છે કે “લાટ એ મહી અને કાંકણુ વચ્ચેનો પ્રદેશ, જેને હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત કહેવાય છે તે છે. ” તેણે એ પણ બતાવ્યું છે કે ગોવિંદ ૩ જાએ લાટ ઘેડા સમય પહેલાં જ જિત્યો હતો. ગોવિંદ ૩ જાએ ગુર્જર રાજાને જિત્યાની હકીકત વાણિનાં શક ૭૨૮ ના વ્યાસ સંવત્સર ના વૈશાખની પૂર્ણિમાના દાનપત્રમાં આપી નથી, જ્યારે તે રાધનપુરના શક ૭૨૯ ના સર્વજિત સંવત્સરના શ્રાવણની પૂર્ણિમાના લેખમાં આપી છે. આથી અનુમાન થઈ શકે છે કે ગોવિંદ ૩ જાએ ગુર્જરે, જેનો અર્થ છે. બુલડર અણહિલવાડના ચાપોત્કટે અથવા ચાવડાઓ કરે છે, તેને આ બે તારીખ વચ્ચેના સમયમાં જિત્યા હતા, અને તેઓના બહારને લાટ પ્રદેશ જોડી દીધો હતો એટલે કે આ લેખની તારીખ પહેલાં પાંચ વર્ષ આમ બન્યું હતું. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮ गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં કહ્યું છે કે ઈંદ્ર ૩ જા એ.. એકલામે ગુર્જર રાજાને હરાવ્યે હતા, ને કદાચ તેઓના એ પ્રાંત મેળવવાના બીજો પ્રયત્ન હશે. ત્યાર બાદ કર્ક અથવા કક્કે ૨ જા જેને સુવર્ણ વર્ષ ૧ લે। પણ કહ્યો છે તે અને ઇંદ્ર ૩ જુના પુત્ર લાટેશ્વર આવે છે. ડા, ખુત્તુરે બતાવ્યું છે તેમ કર્ક ર ો તથા ગોવિંદ ૪ થા, તેના ન્હાનેા ભાઈ, મહારાજાએ નહીં પશુ રાષ્ટ્રકૂટ રાજાના સામતા હતા. આ મનને ભાગળના શ્લોક ઉપરથી પણ પુષ્ટિ મળે છે. ગાવિંદ ૩ જાને માવાન રાજા નમ્યાની હકીકત જાણ અને રાધનપુરનાં પતરાંઓમાં પશુ માપી છે. ડા. બુઝુર કરે છે કે, આ લેખમાં આપેલા ગોવિંદ ૩ નના વર્ણન ઉપરથી જણાય છે કે તે લખાયા તે વખતે એટલે શક ૫૩૪ માં તે મૃત્યુ પામ્યા હતા. પરંતુ કચી હકીકત પરથી આ અનુમાન તેઓ કરે છે a હું જાણી શકતા નથી. અને વાસ્તવિક રીતે આમ નહેતું. કારણુ કે મી. રાઈસે પ્રસિદ્ધ કરેલાં કદંબનાં દાનપત્રા ઉપરથી જણાય છે કે શક રૂપ ના જ્યેષ્ઠ શુકલપક્ષ ૧૦ ને દિવસે તે જીવતા હતા; અને હવે પછી પ્રસિદ્ધ કરવાના છું, તે બીન લેખ ખતાવી આાપશે કે તેને પુત્ર અને ઉત્તરાધિકારી અમેઘવર્ષ ૧ લો શક ૭-૭ માં તેના પછી ગાદીએ માન્યા હતા. એટલે તે પોતે એ તારીખ સુધીતે જીવતા હતેા. www. kobatirth.org પંક્તિ ૭૦-૪ માં તાન સલમ છે. દૃના ચતુર્વેદીએાના મંડળને આપ્યું હતું કરી હતી—અને ૨ જામે વિદ્વાન કર્ક આપ્યું હતું. આ દાનપત્ર ક ર્ જાના સમયનું છે, અને સિદ્ધામીમાંથી અપાયું છે. તેમાં તારીખ, શક છ૩૪ ( ઈ. સ. ૮૧૨-૩ )નો વેશાબની પૂર્ણમા છે. ભાનુ અથવા ભાનુભટ્ટ નામના બ્રાહ્મણ ને અંકલુક જ ગામમાં વર્ષ પામનું દાન માપ્યાનું લખ્યું છે. ડા. બુન્ડર અટ્ટક અને જમ્બુવાવિકા જે વટપદ્રકની સીમામાં આપ્યાં છે એ વફાદરાની દક્ષિણે પાંચ છ માઈલ ઉપર આવેલાં હાલનાં કૃઢ અને જાવા દાવાનું કહે છે. બત સ્થળ ઓળખવાં બાકી છે. ૧ . એ. વે. ૧૨ પા. ૧૫૬ ડે. ફ્લી Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં કહ્યું છે કે, આજ ગામ પહેલાંના રાજાણે અકા તેમાં કાઈ દુષ્ટ રાજા અગર રાજામાએ 1: ખેલગિરિ બ્રાહ્મણ તરીકે ભાનુભટ્ટને પસંદ કરી તેને ફરીથી તે For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानुं दानपत्र अक्षरान्तरे पतरूं पहेलु १ न वोव्याद्वेधसा ये[धा ]न[ म यन्नाभिकमलकृतं । हरश्च यस्य कान्ते. न्दुकलया स| क] मलकृतं ॥ स्वस्ति स्वकीयान्व२ यवंशकर्ता श्रीराष्ट्रकूटामलवंशजन्मा ।प्रदानशूरः समरैकवीरो गोविंदराजः क्षितिपो बभूव ॥ यस्या३ मात्रजयिनः प्रियसाहसस्य । क्ष्मापाल वेशफलमेव बभूव सैन्यं । मुक्त्वाच शंकरमधीश्वरमीश्वराणां । नाबन्दता४ न्यममवाप यो मनस्वी ॥ पुत्रीयतश्च खलु तस्य भवप्रसादास राशिरुदारकीतिः । ५ यो गौणि[ ण ]नामपरिवारमुवाह मुख्यं । श्री कर्कराजसुभगव्यपदेशमचैः ।। सौराज्यजल्पे पतिते प्रसंगा ६ निदेशन विश्वजनीनसंपत् । राज्यंबलेः पूर्वमहो बभूव । क्षिताविदानीन्तु नृप स्य यस्य ।। अत्यु - ७ तञ्चेदममस्त लोकः कलिप्रसंगेन यदेकपादं । जातं वृष यः कृतवानिदानी । भूय श्चतुष्पादमविघ्नचा2 [२] ॥ चित्रं न चेदं यदसौ यथावच्छके प्रजापालनमेतदेव । विष्णो जगत् [त् ] राणपरे मनस्थे तस्योचि९ तं तन्मयमानसस्य ॥ धर्मात्मनम्तस्य नृपस्य जज्ञे । सुतः सुवर्मा खलु कृष्ण राजः । यो वंश्य१० मुन्मूल्य विमार्गा[ग्ग ]भाजं [1] राज्यं स्वयं गोत्रहिताय चक्रे ॥ नाम ण्यता तस्य च कापि साभूद्विप्रा यया । ' के११ वल जातयोपि । श्रेष्ठद्विजन्मोचितदानलुब्धाः । काण्यनूचानकृतानि चक्रुः ।। इच्छातिरेकेण१२ कृषीब[ व लाना । पयो यथा मुञ्चति जात मेघे । । । भवेन्मनस्तद्विरतो तथाभूद्यस्मिन्धनं वर्ष[र्ष ]ति संवकानां ॥ १३ यो युद्धकण्डूति गृहीतमुच्चैः । सौ[ शौ )ोष्मसंदीपितमापतन्तं । महावराह हरिणीचकार । प्राज्यप्रभावः ૧ અસલ પતરાંઓ ઉપરથી ૨ કાવીનાં દાનપત્રનો પાઠ નિર્ણન આ પાઠ કરતાં પસંદ કરવા યોગ્ય છે. या विरामयिक योग्य नया, ते अभूत् पछी हाय. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहामिक लेख १४ खलु राजसिङ्घ[ ह]: । [1] एलापुराचलगताद्भुतसन्निवेशं । यद्वीक्ष्य विस्मि तविमानचरामरेन्दाः एत. १५ [त् * ] स्वयं भुशिवधाम न कृत्रिमे[ में ] श्रीष्टे दृशीति सततं बहु चर्चाय न्ति ॥ भूयस्तथाविधकृतौ व्यव१६ सायहानिरेतन्मया कथमहो कृतमित्यकस्मात् । कर्तापि यम्य खलु विस्मयमाप शि१७ पी। तन्नाम कीर्तनमा म ]कार्य्यत येन राज्ञा । [1] गंगाप्रवाहहिमदीघितिकालकृ. बीजं पतरूं प्रथम बाजु १८ तैरत्युद्धताभरणकैष्कृतमण्डनोपि ! माणिक्यकाञ्चनपुरम्सरसर्वभू. १९ त्या । तत्र स्थितः पुनरभूप्यत येन शम्भुः ॥ नृपस्य तस्य ध्रुवराजनामा । २० महानुभावस्तनयो बभूव । तृणीकृतान्यस्य पराक्रमेण [* 1 प्रतापवझिद्विषतो ददा २१ ह ॥ लक्ष्मीप्रसाधनविधावुपयोगि कृत्यं । यश्चिन्तयन्म्वयमभूदनिशं कृतार्थः । कि वात्र चित्रम२२ नपेक्ष्य सहायमीशः सबः पुमान्निजध[ व ]● स्ववशां विधातुं ॥ यो गङ्गाय मुने तरङ्गसु२३ भगे गृह्णन्परेभ्यः समं । साक्षाच्चिह्ननिभेन चोत्तमपदं तत्प्राप्तवानश्वर। देहासम्मितवैभ२४ वैरिव गणैर्यस्य भ्रमद्भिदिशो । व्याप्ताम्तस्य बभूव कीर्तिपुरुषा गोविंदराजः सुतः ।। २८ प्रदेशवृत्तिव्यवसायभाजां पुरातनानामाप पात्वि[ हिय वानां । यशांसि यो ना. म जहार भूपो भग्नप्राच२६ ण्डाखिलवैरिवीरः । ॥] उन्मलितोत्तुङ्गनरेन्द्रवंशो महानरेन्द्रीकृततुच्छभृत्यः स्वेच्छाविधायी चरितानुकारं २७ चकार यो नाम विधेः क्षितीशः ॥ हिञ्जीरशिञ्जितरणच्छरणानरातीन् [* ] कुर्वन्क्षणेन विदघेद्भुत कर्म यश्च । २८ चक्र तथा हि न तथाशु बधं परेषां । पाव स्थापि नाम भुवनत त्रि। तयैकवीरः ।। कल्पक्षपक्षणसमु द्व२९ वातहेलादोलायमानकुलशैलकुलानुकारं । यन्मुक्त चण्डशरजालजवप्रणुन्ना । युद्धागता रिपु३० गजेन्द्रघटा चकार ॥ भ्राता तु तस्येन्द्रसमानवीर्यः । श्रीमान्भुवि श्मापति रिन्द्रराजः [[-] शास्ता बभूवा३१ द्भुतकीर्तिसूतिस्तदा द् * ]न लाटेश्वरमण्डलम्य ॥ अद्यापि यस्य सुरकिन्नर सिद्धसाध्य विद्या For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org राष्ट्रकूट राजा कर्क २ जानुं दानपत्र ३२ धराधिपतयो गुण पक्षपातात् । गायन्ति कुन्दकुसुमश्र यशो यथा स्वधामस्थिता - [ : ] स ३३ हचरी कुचदन हस्ताः ॥ येनकेन च गुज्जरश्वरपति योद्धुं समभ्युद्यतः शौर्य३४ प्रोद्भुतकन्धरो मृग इव क्षिप्रं दिशो ग्राहितः भीतासहतदक्षिणापथम Acharya Shri Kailassagarsuri Gyanmandir बीजुं पतरू - बीजी बाजु ३९ हासामन्त चक्र ] यतो रक्षामाप विलुण्ट्य [ ष्टय मानविभवं श्रीवल्लभेनादरात् ॥ तस्यात्मजः प्रथित ३६ विक्रमवैरिवर्गलक्ष्मीहठाहरण सन्तत लब्ध कीर्त्तिः । श्रीकक्कराज इति संश्रितपुरिताशः शास्त्रार्थ बोध ३७ परिपालितसर्व्वलोकः ॥ राज्ये यस्य न तस्करम्य वसतिर्व्याघे प्रसूतिमृता दुर्भिक्षं न च विभ्रमस्य महिमा ३८ नैवोपसग्गोद्भवः क्षीणो दोषगणः प्रतापविनता [ तो शेषारिवर्गस्तथा नो विद्रत्परिपन्थिनी प्रभवति क्रू ३९ रा खलानां मतिः || गौडेन्द्रवङ्गपति निर्ज्जयदुव्विदग्ध सद्गुर्जरेश्वरदिगर्गलतां न यस्य || नीत्वा भुजं विहत ४० मालवरक्षणार्थी स्वामी तथान्यमपि राज्य [ फ ]लानि भुङ्कते ॥ तेनेदं विद्युच्चचलमालोक्य जीवितं क्षितिदान ४१ च परमपुण्यं प्रवर्त्तितोयं धर्म्मदायः [ ॥ ] स च लाटेश्वरः समधिगताशेषमहा शब्दमहासामन्ता ४२ धिपति सुवर्णवर्ष श्री कक्कराजदेवी यथासम्बध्यमानकान् राष्ट्रपति विषयपति ग्रामकूटाधि ४३ कारिक महत्तरादीन्समनुबोधयत्यस्तु वः संविदितं । यथा मया श्री सिद्धशमीसमावासितेन मा ३१ १ मडुमीहि समास " श्री ना उपयाग समासान्त 'क' शिवायती असाधारण छे. परंतु મી. કે. બી. પા મને કાવ્યપ્રકાશ દેશમાં ઉલ્લાસ ખા. કર કલકત્તા આવૃત્તિમાંથી તેના જેવા જ For Private And Personal Use Only 3 श्री कर्कराज इति यो सताव्यो छे, में नीचे प्रमाने : अवितथमनोरथपथप्रथनेषु प्रगुणगरिमगीताश्रीः । सुरतरु सदृशः स भवान् अभिलाषणीयः क्षितीश्वरो न कस्य ॥ ૨ આ અનુસ્વારની કાંઈ જરૂર નથી. संश्रित परितायाः आ दणाणु मील अई बणायु उपर उतरे छे, में मर २४ અસલ પતરાંમાં તેમ જ વિશ્વમાં અક્ષરાન્સમાં જરા ભેળ થયે જાય છે, ઃ વાઈ ગયા હતા અને પછીથી પંક્તિની પાસે ઉપલે છે. આ नथी. परिणामे શબ્દ સ્ત્ર પહેર્યા Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ३२ www.kobatirth.org सामान्य गुजरातना ऐतिहासिक लेख ४४ तापितोरात्मनश्चैहिकामुष्मिक पुण्ययशोभिवृद्धये Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीवलभी विनिर्गततच्चातुविद्य - ४५ वात्स्यायनसगोत्रमाध्यन्दिनसना [ब्र] ]ह्मचारित्राह्मणभानवे भट्टसामादित्यपुत्राया४६ कोट्टकचतुरशीत्यन्न [न्त ]तवडपद्रका भिधानयामे म ]: यस्याघाटनानि पूर्व्वतो जम्बु ४७ वाविकाप्रामस्तथा दक्षिणतो महासेन काव्यं तडागं । तथा पश्चिमतोङ्कोट्टकं । तथोत्त४८ रतो वग्धाच्छग्राम एवमसौ चतुराघाटा नोपलक्षितः सोद्रंगः स [ सो ] परिकरः सभूत ४९ वातप्रत्यायः सदण्डदशापराधः सोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्यादेयः सर्व्व५० राजकीयानामहस्तप्रक्षेपणीय आचन्द्राकर्णवसरित्पर्व्वतसमाकालीनः पुत्रपौ५१ त्रान्वयभोग्यः पूर्व्वप्रदत्तदेवदाय ब्रह्मदायरहितो भूमिच्छिद्रन्यायेन ५२ शकनृपकालातीतसंवत्सरशतेषु सप्तसु च [ च ]तुस्त्रिङ [ दधिकं ]पु महावैशास्नात्वोद१३ कातिसर्गेण बलिरुवैश्वदेवाग्निहोत्रातिथिपञ्चमहा पतरूं त्रीजुंः प्रथम बाजु ५४ यज्ञक्रतुक्रियाद्युत्सर्पणात् प्रतिपादितः | यतोस्योचितया ब्रह्मदायस्थित्या तो भो ५५ जयतः प्रतिदिशतो वा कृषतः कर्षर्ष ]यतश्च न केनचित्परिपन्थना कार्या तथागामि ५६ [ नृपति ]भिरस्मद्वंश्यैरन्यैव सामान्य * ] भूमिदान [ फल ]मवगच्छ.. द्भिर्विद्युल्लोलान्यनित्यान्यैश्वय्र्याणि त्रि [तृ ]णाग्रलग्नजल ५७ बिन्दु चञ्चलञ्च जीवितमाकलय्यस्वदा यनिर्विशेषोयमस्मद्दायोनुमन्तव्यः पालि [लयि]तव्यश्च । यश्चाज्ञानतिमि ५८ रपटलावृतमतिराच्छिद्या [ दाx ] च्छिद्यमानञ्चानुमोद [ दे ते [ते] स पश्चभिमहापातकैरुपपातकैश्व युक्तस्या ५९ दित्युक्तं च । भगवता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्ष [ प ] सहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता For Private And Personal Use Only ६० चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ विन्द्याटवीष्वतोयासु शुककोटरवासिनः कृष्णाय हि जायन्ते ૧ અને ૨ નિરામયદાની કાંઈ જરૂર નથી Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र ६१ भूमिदायापहारिणः । [ ॥] अग्नेरपत्यं प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः लोकत्रयं ६२ तेन भवेश्च दत्तं यः काञ्चनं गाञ्च महीञ्च दद्यात् || बहुभिर्व्वसुधा मुक्ता राजभिः सगरादिभिः । यस्य य ६२ स्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रद्दानानियशस्राणि । निर्माल्य www.kobatirth.org ६४ वान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप । मही [ - ] ६५ महीभृतां श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनं ॥ इति कमलदलाम्बुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितञ्च ६६. अतिविमल मनोभिरात्मनीन [ नै ] न हि पुरुषः परकीर्तयो विलोप्याः ॥ उक्तञ्च भगवता रामभद्रेण ! 6 ६७ सर्व्वानेतान्भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो याचं रामभद्रः सामान्योयं ध सेतुर्नृपाण ६८ काले काले पालनीयो भवद्भिः ॥ दूतकाश्चात्र राजपुत्र श्रीदन्तिवर्म्मा ॥ स्वहस्तोयं मम श्रीकर्कराजस्य ६५ श्रीमदिन्द्रिराजसुतस्य ॥ लिखितञ्चतन्मया महासंधिविग्रह धिकृत कुलपुत्रकदुर्ग ७० भटसूनुना नेमादित्येनेति ॥ अयं च ग्रामोतीतनरपति परिक्षिणां कोट्टकश्री चतुर्व्विद्यायद तोभूत् [ Ix ] तेनापि ७६ कुराजजनितविलोपविच्छिन्नपरिभोगं विज्ञानवरमन्यस्य वा विशिष्टस्य कस्य चिद्भवतु द्विजन्मन इति निश्चित्य ७२ सुवर्णवर्ष दीप [य]मान [] ट [ पु ]रवासिने भानुभट्टायानुमोदितः [1] शालाताप्यं गृहीत्वा तालावारिकादिगणञ् [] च् [ ? ] ओ [?] द्वि [ ? ] ७३. श्य ताम्बूल प्रदान पूर्व्वकं यथालो[ ? ]भसे [ ? ] व [ ? ] न [?]चा भाश्या[ ष्या ]दिश्य | ? ] [ प्रा ]कृतिकमपि पुरं इ [ ? ]ति नया रिपरमाधि | ऐ २३ त्रीजुंपतरू: बीजी बाजु Acharya Shri Kailassagarsuri Gyanmandir ] अपादमूले जानातीनि ॥ For Private And Personal Use Only ३३ Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३४ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર જેના નાભિકમળમાં વેધસને વાસ થયે છે તે (વિ) અને હર જેનું શિર રમ્ય ઈન્દુકલાથી ભૂષિત છે તે તમને રક્ષે ! ( પક્તિ. ૨) સ્વસ્તિ ! નિજ અન્વયને કતાં, વિમળ શ્રી રાષ્ટ્રોના વંશમાં જન્મેલ, દાનમાં શૂર, યુદ્ધમાં વીર ગેવિંદરાજ નૃપ હતો. તે એકલે વિજય કરનાર અને સાહસમાં પ્રીતિવાળે હતું તેને નૃપના વેશના ફળ સમાન સૈન્ય થયું. તે જ્ઞાનસંપન્ન હોવાથી દેવાધિપ શંકર સિવાય અન્ય દેવને પૂજતે નહીં. ( પંક્તિ. ૪) અને જ્યારે તે પુત્રપ્રાપ્તિની અભિલાષ રાખતો હતો ત્યારે–સદ્ગુણસંપન્ન, મહાયશવાળે, શ્રી કર્ક રાજનું ૨૫ અને ઉચ્ચ નામ ( તેના ) મુખ્ય પદ તરીકે અને અન્ય ગૌણ નામને પરિવાર ધારનાર, ભવની પ્રસાદીથી તેને એક પુત્ર જન્મ્ય. સૌરાજ્યની વાર્તા પ્રસંગે સમસ્ત જનેના કલ્યાણ અર્થે ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે પૂર્વ અપાતું પણ હવે પૃથ્વીમાં આ નૃપનું રાજ્ય છે. કલિના પ્રસંગથી એક ચરણવાળા બનેલા વૃક્ષને (ધર્મને) હાલ પુનઃ ચાર ચરવાળે અને તેની ગતિમાં વિશ્વ વગરને તેણે બનાવ્યો તે અખિલ મનુષ્ય જાતે અત્યંત અદ્દભુત માન્યું. અને તે નવાઈ જેવું નથી કે તેણે યોગ્ય રીતે નિજ પ્રજાનું પૂર્ણ રક્ષણ કર્યું. કારણ કે વિશ્વને ૨ક્ષવામાં વિખ્યાત વિષ્ણુ તેના ચિત્તમાં વસતે. આ વર્તન તેને ઉચિત હતું. તેનું મન (આમ) એજ ( વિષ્ણુની સાથે એક જ હતું. | પંક્તિ. ૯ ) તે ધર્માત્મા નૃપને પવિત્ર કૃષ્ણરાજ નામે પુત્ર જન્મ્યા હતા. તેણે વિમાગે પાએલા બધુજનને મૂળથી ઉખેડી નાંખીને નિજ ગોત્રના હિતાર્થે રાજ્ય પિતે લઈ લીધું. તે દ્વિ તરફ મિત્રતા રાખતો તેથી અદ્વિજ પણ દ્વિજ હોય તેમ શ્રેષ્ઠ વિપ્રને ઉચિત દાન ઉત્સુક બની વેદનું ગાન કરનાર જનેથી થતી વિધિઓ કરે છે. વાદળ જ્યારે તેની ઈચ્છાથી અધિક વૃદ્ધિ વરસાવે ત્યારે તેમનાં મન તે બંધ થાય તેમાં આતુર હોય છે તેમ તેના સેવકોને મહાન અભિલાષથી અતિ અધિક ધનવૃષ્ટિથી થતું. યુદ્ધની અભિલાષી અને શોર્યની ઉતાથી દીપ્ત યુએલા મહાવરાહને તે અતિ બળવાન સિંહ સમા નૃપે હરણ સમાન કરી દીધા. એલાપુર પર્વત ઉપરને તેને અદભુત નિવાસ જોઈને વિમાનમાં ગમન કરતા અમરે પણ વિસ્મય પામી અતિ વિચારથી કહે છે:-- ! આ સ્વયંભુ શિવને નિવાસ છે, અને કૃત્રિમ સથાન નથી. શ્રી જે દેખાય તે આવી જ હાય.” ખરેખર તેના કૃતિકાર જેણે તે બાંધ્યું તે સિવ (પૂર્ણ) પ્રયત્ન પણ પુનઃ આવી કૃતિમાં નિષ્ફળ થાય! અહે ! તે મારાથી કેમ સિદ્ધ થયું છે ? એમ કહેતાં તે (કૃતિકાર) વિરમય પામતા, (અને તે કારણથી પૃપ તેના નામની સ્તુતિ કરતા, તેનાથી, ગંગાના પ્રવાહ, ઈન્દુનાં કિરણ અને કાલકુટવિપનાં ભૂષણવાળે ભુ જે ત્યાં નિવાસ કરતા તે રન, સુવર્ણ અને સર્વ લહમીથી અધિક મંડિત થતું. (પંક્તિ. ૧૯) તે નૃપને મહાપ્રતાપી વવરાજ નામને પુત્ર જન્મ્યા હતા. તેના પ્રતાપને અગ્નિ તેના પ્રતાપથી તુણ સરખા થઈ ગએલા શત્રુઓને બાળી નાંખતે. લક્ષમીને પ્રસન્ન કરવા જે ચિન્તવન કરતે તે નિત્ય કૃતાર્થ થતો. અને તેમાં શું આશ્ચર્ય છે ? કારણ કે દરેક પુરૂષ સહાય વગર જ નિજ પત્નીને પિતાને વશ કરે છે. (પંક્તિ. ૨૨) તેને સાક્ષાત મૂર્તિમાન્ યશ-ગોવિંદરાજ નામે પુત્ર હતા. તેણે પોતાના શત્રુઓ પાસેથી મનહર ગંગા અને યમુના પડાવી લઈને તે નદીઓથી સાક્ષાત્ ચિહ્નથી સ્પષ્ટ થતા ઉત્તમ પદની પ્રાપ્તિ કરી, અને તેના દેવી પ્રતાપવાળા ગુણો જે પ્રતિબંધ ન થાય માટે દેહ વિનાના હતા તે સર્વ પ્રદેશમાં પ્રસર્યા હતા. ખરેખર તે નૃપ જેણે સમસ્ત પ્રતાપી વીક શત્રુ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र રૂક ઓને વશ કર્યા હતા, તેણે પુરાતન નૃપ જે પરદેશમાં ગમન કરતા તેમને યશ હરી લીધે. ખરે ! તે નૃપ ભાગ્યનું અનુકરણ કરતે; મહાન નૃપના વંશ ઉખેડી નાંખતે, દીન સેવકને મહાન ભૂપ બનાવો અને ઈચ્છા અનુસાર સર્વ કરો. ક્ષણવારમાં ગજના પગ બાંધવામાં વપરાતી સાંકળના રણકારવાળા તેના શત્રુઓના ચરણ બનાવી તેણે અદભુત કાર્ય કર્યું. ખરેખર ! ત્રિભુવનમાં સર્વથી મહાન વીર પાથે પણ આટલી વરાથી તેના શત્રુઓને સંહાર કર્યો નહતો. શત્રુની મહાન ગજસેના જે તેના સામે યુદ્ધમાં આવતી ને તેનાથી છેડેલાં પ્રતાપી બાપુની વૃષ્ટિથી આગળ હંકાતી તે, પ્રલયસમય ઉદ્દભવતા પવનથી અહીં અને ત્યાં સહેલાઈથી ડેલતા કુલશૈલ પર્વતનું અનુકરણ કરતી. (પંકિત ૩૦ ) તેને ભાઈ, ઈદ્ર સમાન પરાક્રમી, ભૂમિ પર વિખ્યાત નૃપ, અદ્ભુત યશનું મળ રાજ, તેને તેણે (ગોવિંદરાજે) આપેલા લોટેશ્વર મંડળનો રાજ્યકર્તા થયા. આજે પણ તેના ગુણના પક્ષપાતથી, જાણે કે પિતાના ગૃહમાં હોય તેવી રીતે પિતાની સહચરીની છાતી પર કર નાંખતા દે, કિન્નરો, સિદ્ધો, સાળે અને વિદ્યાધરોના અધિપતિએ કુંદકુસુમની શ્રીવાળા તેના યશનું ગાન કરે છે. તે એકલે હતે છતાં તેણે, શૌર્યથી શિર ઉંચું કરી, યુદ્ધમાં તૈયારી કરી આવેલા ગૂર્જરોના અધિપતિઓના નાયકને તે હરણ હોય તેમ સત્વર દૂરના દેશોમાં નસાડી મૂ; અને દક્ષિણના મહાસામન્તના જુથે ભય પામી, અને એકત્ર ન રહી તેમના વૈભવ તેમની પાસેથી શ્રી વલલભથી લઈ લેવાતા હોવાથી માન દેખાડી તેનું રક્ષણ મેળવ્યું. (પંક્તિ. ૩૫) તેને પુત્ર શ્રી કાજ સદા પરાક્રમ માટે વિખ્યાત શત્રુઓ પાસેથી બળથી લમી હરી લઈ કિર્તિ પ્રાપ્ત કરે છે, જેઓ તેને આશ્રય લે છે તેમની અભિલાષ તે પૂર્ણ કરે છે અને શાસ્ત્રાર્થના જ્ઞાનથી સર્વ જનેને રક્ષે છે. તેના રાજ્યમાં ચોરને વાસ નથી, અને વ્યાધિની ઉત્પત્તિ નાશ પામી છે, દુકાળ નથી, દુર્ભિક્ષ નથી અને વિભ્રમનું અસ્તિત્વ નથી. સર્વ દેષ અદશ્ય થયા છે. તેના સર્વ શત્રુઓ તેના પ્રતાપથી નમ્યા છે. અને વિદ્વાનેને દુઃખ આપવા દુષ્ટજનમાં કર મતિ પણ નથી. અને નીચે પાડી નાંખેલા માલવપતિના રક્ષણ માટે નિજ કરને, ગડ અને વંગના અધિપતિઓને જિતી ગવી થએલા ગુર્જરીના અધિપતિના દેશના દ્વારની સાંકળ બનાવી તેને સ્વામિ (કરને સ્વામિ) આમ અન્ય કરને રાજ્યનાં સર્વ ફળ માફક ઉપભોગ કરે છે. (પ. ૪૦) જીવિત વિદ્યુત સમાન ચંચળ છે અને ભૂમિદાન સવત્તમ કાર્ય છે એવું જોઈને તેનાથી આ ધર્મદાન થયું છે (૫. ૪૬ ) સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામંતને અધિપતિ, લોટેશ્વર સુવર્ણવર્ષ શ્રી કર્કરાજદેવ સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, અધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે -- (પં. ૪૩) તમને જાહેર થાઓ છે, શ્રી સિદ્ધશમી પુરીમાં નિવાસ કરી, મારા માતપિતા અને મારા આલેકમાં તેમ જ પરલેકમાં પુણ્યની વૃદ્ધિ માટે શક નૃપના કાળ પછી સંવત ૭૩૪, વૈિશાખ, પૂર્ણિમાને દિને વડપટ્ટક નામનું ગામ જે અંક ૮૪ ગામમાં આવેલું છે, જેની સીમા પૂર્વે જખુવાવિકા ગામ, દક્ષિણે મહાનિક સરોવર, પશ્ચિમે અંકેક ગામ અને ઉત્તરે વાચ્છ ગામ છે તે આ ચાર સીમાવાળું ગામ ઉદ્વેગ, ઉ૫રિકર, ભૂતવાતપ્રત્યાય, દડની સત્તા, દશ અપરાધના દડની આવક સહિત, ઉદ્ભવતી વેઠના હક્ક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, સરિતાઓ અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્રેના ઉપગ માટે પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વર્ષ કરી ભૂમિછદ્રના ન્યાયથી, સ્નાન કરી બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના પંચમહાયજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે ચતુર્વેદિ મધ્યેના શ્રી વલભીથી આવેલા, વાત્સ્યાયન ગેત્રના, માધ્યન્દિન સબ્રહ્મચારી ભટ્ટ સામાદિત્યના પુત્ર બ્રાહ્મણ ભાનુને પાણીના અર્થથી મેં આપ્યું છે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ३६ गुजरातना ऐतिहासिक लेख ( ૫. ૫૪ ) આથી જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેના ઉપèાગ કરે અથવા ઉપભાગ કરાવે અથવા અન્યને સોંપે અથવા ખેતી કરે કે ખેતી કરાવે ત્યારે કાઈ એ તેને પ્રતિબધ કરવા નહીં. અને તેથી આ મારા દાનને પોતે કરેલું દાન હૈાય તેમ અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભિમાનનું ફળ (દાનદેનારને અને રક્ષનારને ) સામાન્ય છે અને લક્ષ્મી વિદ્યુત સમાન ચંચળ અને અનિય છે. અને જીવિત તૃણાથે જલબિંદુ સમાન અસ્થિર છે તેમ મનમાં માની અનુમતિ આપવી અને રક્ષવું. અને જે અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત્ત થએલા ચિત્તથી આ દાનને જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતકના અને અન્ય નાનાં પાપાના દોષી થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫. ૫૯ ) અને વેદ્ર વ્યાસે કહ્યું છે. ભૂમિદાન દેનાર વર્ગમાં ૨૦ હુન્નર વર્ષ વસે છે, પણ્ ભૂમિદાન જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. ખચિત ! જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિધ્યાપવૈતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષના કાટરમાં રહેતા કાળ સર્પો જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે. પૃથ્વી વિષ્ણુની છે. અને ધેનુઆ સૂર્યનાં બાળક છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ( અખિલ ) ત્રણ ભુવન દેવાય છે. સગરથી માંડી પૃથ્વીના બહુ નૃપાએ ઉપભાગ કર્યાં છે. જે સમયે ભૂમિતિ હશે તેને તે સમયનુ ફળ છે. ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિવાળાં ભૂમિદાન જે પૂર્વેના નૃપાથી અહીં થયાં છે તે પ્રતિમાને અર્પણ કરેલામાંથી નિર્માલ્ય સમાન છે. કયે સજ્જન તે પુન લઈ લેશે ? નપામાં શ્રેષ્ઠ એ ભૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું તું કાળજીથી રક્ષણુ કર. દાનનું રક્ષણુ દાન કરતાં અધિક છે. ખરેખર ! પોતાના લાભ વિચારી અતિ નિર્મળ મનના પુરૂષોએ લક્ષ્મી અને જીવિત કમળપત્રપરના જલબિંદુ સમાન અસ્થિર છે, એમ માની અન્યની કીર્તિને નાશ ન કરવા જોઈએ ! અને શ્રી રામભદ્રે કહ્યું છેઃ— રામભદ્ર વારંવાર ભાવિ સર્વરૃપને પ્રાર્થના કરે છે કે આ નૃપાના ધર્મસેતુ સદા તેમનાથી રક્ષાવે। જોઇ એ. ’ (૫. ૬૮) આમાં કૃતકૃ રાજપુત્ર શ્રી દન્તિવમાં છે. આ મારા શ્રી ઇન્દ્રરાજના પુત્ર શ્રી કકકરાજના સ્વહસ્ત છે. મહાસાંધિવિગ્રહિક કુલપુત્રક ભટના પુત્ર નમાદિત્યથી લખાયું છે. ( ૫ ૭૦ ) અને એ જ ગામ અંકાટ્ટકના ચતુર્વેદીયાના મંડળને પૂર્વના એક નપના પરીક્ષીએ આપ્યું હતું. તેથી પણ જ્યારે આ દાન, જેના ઉપભાગ દુષ્ટ નૃપાના પ્રતિબંધથી યે હતા, તે સુવર્ણવર્ષ કાઇ ઉત્તમ દ્વિજની વિદ્યાનું ફળ તે થાય તેવા નિશ્ચયથી ( આગામ ) વટપુરના નિવાસી ભાનુભટ્ટને આપ્યું હતું. લઈને અને તાલાવારિકા આદિ જાતિને ઉદ્દેશીને તાંબુલ પર્ણના દાનપૂર્વક ઇચ્છા અનુસાર રક્ષણ થવું જોઇએ એમ કહી, અને શાસન કરી, ( રૃપે કહ્યું — જો કે આ નગર (પુરી ) કુદરતી અને પ્રાકૃતિક દાન છે. પણ તે (દાની) જાણે છે કે મહાશંભુ ત્રિયાગેધર દેવના ચરણની ભક્તિથી તેનું દાન ઉદ્દભવ છે” ... For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૪ ગાવિંદરાજનાં તારખંડનાં તામ્રપા શસ ૩૫ પાય સુ મી. સી. જી. રાસન તરફથી આ પારાં વાચવા માટે મળેલ હતાં. તણે તે ખાનદેશમાં શાહાડે તાલુકામાંનાં રખડે ગામના રહીશ જાગીરદાર દેવરાત બીન બલવન્તરાવ દમ્માન્ટ પાસેથી મેળવ્યાં હતાં. પતાં ત્રણ છે અને તેનું માપ ૧૧૪૮” છે. તેની કેર ટીપીને જાડી રાખેલી છે. જોકે તેના ઉપર પુષ્કળ કાટ ચડી ગયા હતા છતાં અક્ષરા મધા સ્પષ્ટ વંચાય છે. પતરાં એ કડીથી આંધેલાં છે. એક કડી '' જાડી છે ને તેના વ્યાસ ” છે. જ્યારે માજી વજાડી અને લખÀારસ હાઈ ”ર” ના નાની છે. સીલ ઉપલબ્ધ નથી. ત્રણે પતરાંનું વજન ૪૩૪ તાલા છે અને એ કડીઓનું વજન ૧૮” તાલા છે. અક્ષરો દિક્ષણના અક્ષરોને મળતા આવે છે, લેખના સમયના અક્ષરા જેવા જ છે. ભાષા સંસ્કૃત છે; અને છેવટના એ ોકા સિવાય બધો ભાગ ગદ્યમાં છે. વ્યાકરણદોષ નુજ છે, પણ દાનવિભાગમાંના ભાગ કિલષ્ટ છે. રેખમાં પંક્તિ ૫ અને ૬ માં રાષ્ટ્રકુટ રાજા પ્રભૃતવર્ષ જગત્ત ગ ગા વૈદ્ય ૩ જાને ઉલ્લેખ છે અને પંક્તિ ૧૨ માં તેના વિજા ગુજરાતના ગોવિંદર જનુંનામ છે. ગાવેંદ્રરાજના તાબાના શલુકિકöના મહાસામન્ત્ર બુદ્ધવરસે,ર પોતાની માલિકીની સિહુરી અથવા સિદ્ઘરખ્ખી બાર ગામ માંના ગાવટ્ટણ ગામનું દાન, કેટલાક બ્રાહ્મણાને આખ્યાની હકીકત તેમાં છે. દાનની તિથિ શક સંવત ૭૩૫ નંદન સંવત્સર પૌષ માસ શુકલ પક્ષ સપ્તમી એટલે કે વિજયા સપ્તમી આપેલ છે. વાર આપેલ નથી. આ દિવસ ઇ. સ. ૧૬૧૪ મી સપ્ટેબર સાથે મળત આવે છે. રચળના નામમાં સિહબી અગર સિહરખ્ખા તે હાલનું સરખી લાવું જોઇએ, જે વાંદરાની પશશમાં છે. ૧ એ. ઇ. વા. ૬ પા. ૧૩ ડા. જે. લીટ ૨‘અર્સ ’નામને છેડે છે તે કેતેરી રાજાને માટે ટુાઈને એક અટકળ થાય છે કે કનેરી વિભાગમાંથી તે ગુજરાતમાં આગે હો. વર્ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ३८ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरूं १ ओं' शकनृपकालातीतसंवत्सरशतेषु सप्तसु पञ्च त्रिं ]शत्यधिकेषु पौषशुद्ध२ सप्तम्यामतोपि संवत्सरशतानि ७३५ नन्दन सम्वत्सरे पौषः शुद्ध ३ तिथिः ७ अस्यां सम्वत्सरमासपक्षदिवसपूर्व्वायां परमभट्टारक४ महाराजाधिराजपरमेश्वरः शरच्छशांककिरणनिर्मल शोशुका वगुण्ठि५ तमेदिनीयुवतिभोक्ता प्रभूतवर्षः श्रीवल्लभनरेन्द्रो गोविंदराजनामा ६ जगतुंगँतुङ्गतुरगप्रवृद्धरेणूवरुद्धरविकिरणं ग्रीष्मेपि नभो निखिलं ७ प्रावृट्कालायते स्पष्ट रक्षतां येन निःशेष चतुरंबोधिसंयुतं राज्यं ध८ म्र्मेण लोकानां कृता तुष्टिः परा हृदि भ्रात तु तस्येन्द्रसमानवीयः श्रीमान्भु ९ वि क्ष्मापतिरिन्द्रराजः शास्ता बभूवाद्भुतकीर्तिमृतिस्तद्दत्त लाटेश्वरमण्डलस्य १० सूनुंब्र्व्वभूव खलु तस्य महानुभावश्शास्त्रार्थबोधसुखलालितचित्तवृतिः यो गौ११ णनाम परिवारमुवाह पूर्व श्रीकर्कराजसुभग व्यय[ प ]देशमुच्चैः [1] [सु] वृषस्थो१२ नुजस्तस्य सततं सेवितो बुधैः गोविन्दराजो भूपालः च्छंभुरिवा१३ परः [ ॥ ] फलोन्मुखैरापतितैर्विदूरतः समं समन्ताद्गुण पक्षपातिभिः तरूं पहेली बाजु १४ महाहवे दानविधौ च मार्गणैन्न कुण्ठितं यस्य सदैव मानसं ॥ १५ तद्दत्त सीरवीद्वादशके प्रभुज्यमाने शलुकि कवि कलंकवंशप्रसू१६ तो मूर्धाभिषिक्तो दुर्व्वरिवैरिवनितातुलतापहेतुरनेकदर्पिता १७ रातितरुप्रभञ्जनो मातरिश्वा शरच्छशांककिरण कुन्दकुसुमस्फटिकावदात १८ समाननिलयशाः श्रीमणिनागपौत्रः श्रीराजादित्यसुतः परमब्रह्मण्यः १९ समधिगताशेषमहाशब्दमहासामन्तः सोयं श्रीबुद्धवरसः सर्व्वानेव भावि २० भूमिपालान्समनुबोधयत्यस्तुवः संविदितं यथा मया मातापित्रोरात्म२१ नश्च पुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिक फलावाप्त्यर्थं बलिचरुवैश्व२२ देवाग्निहोत्रक्रतुक्रियाद्युच्छ [ त्स ]णार्थं वदरसिद्धि चातुर्विद्यसामान्य २३ वाजसनेय माध्यन्दिनब्रह्मचारित्रिप्रवरलावायनसगोत्र ब्रा २४ ह्मणसोमाय सर्व्वदेवपुत्राय तथा ब्राह्मणनाहेरगौतमसगोत्रा म [ह्] ए २५ श्रपुत्रः तथा द्रोण वार्षणेयसगोत्र शर्मपुत्रः तथा सोम कात्या २६ यनसगोत्र बप्पुकसुतः तथा लकुटि: आग्नेय समानसगोत्रः Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ચિહ્ન રૂપે છે. ૨ છંદ આર્યા જગત્તુગને બદલે છંદને માટે જગતુંગ લખેલ છે, ૩ અનુષ્ટુપ્ ગ્લાક ४ चंद्रवण वायो श्रीमान् वसन्नतिला ૭ વંશસ્થ. ૮ આંહી એક પંક્તિ વસંતતિલકામાં છે. ૯ આંહીથી પંક્તિ ૩૯ સુધીના ભાગ ભૂલભરેલ છે For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंदराजनां नोरखेडेनां ताम्रपत्रो बीजं पतरूं बीजी वाजु २७ सर्वदेवसुतः तथा सर्वदेवमुद्गलसगोत्रः तथा नवः तथा तत्सुतो गोव तथा भाउल्लः वत्ससगोत्रः २८ तथा गोवशमः तथा अणहादित्यः तथा नासेणः तथा गोवः गौतमसगोत्रः द्रोण२९ सुतः तथा आदित्य पाराशरसगोत्रः तथा लिम्बादित्य आग्नेयसमानस३० गोत्रः तथा योगः सं[शं]डिलसगोत्रः तथा अग्निशर्मः तथा नेवरेवः मुद्गलसगोत्र: ३१ तथा नागः माधरसगोत्रः तथा नाणसरः तथा रेवसमः तथा भाउल्ल यौगनसगोत्रः ३६ तथा नवादित्य भरद्वाजसगोत्रः तथा ईश्वरः कौशसगोत्रः तथा बप्पस्वामि तथा ३६ गोवशर्मः वाषणेयसगोत्रः तथा शिवादित्यः तथा देवहतः तथा सीहः लावा३४. यण न । सगोत्रः तथा नंन्नः कात्यायनसगोत्रः तथा मातृशूरः तथा महेश्वरः ३५ आमेयरमानसगोत्रः तेनात्मांशो नेनदौहित्राय दत्तः तथा लल्लः भारद्वा३६ जसगोत्रः तथा तस्यैव भ्राता जजकः तथा दत्तः सौन्दानसगोत्रः तथा ३७. अभिशर्मः आमेयसमानसगोत्रः तथा नेवादित्यः तथा संबौरः ३८ कौशसगोत्रः तथा जज्जक वार्षणेयसगोत्रः तथा आदित्यः गौतमसगोत्र ३९ तथा आदित्यचीहल्लकः सोमसतः तानिश [रम मुदगलसगोत्र व आमेयसमानसगोत्र त्रीजुं पतरूं ४०. सीहरखिद्वादशान्तर्गत गोवणाभिधानो ग्रामः सहिर४१ ण्यादानः सदण्डदशापराधः ससीमापर्य्यन्तः सतीर्थः मेषु | ! ] वल्लि४२ कापावेशकः समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयो भूमि४३ च्छिद्रन्यायेनाद्य विजयस सप्तम्यामुदकातिसगंण प्रतिपादितः यत४४ स्ततोस्य न कैश्चिद्व्यासेधे प्रवर्तितव्यमागामि भदनपतिभिरष्यनित्या ४५ ण्यै न्यै श्वव्ण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलं तदपहरणपापं ४६ चावगच्छभिरयमस्मदायोनुमंतव्यः परिपालयितव्यश्च उक्त च महर्षिभिः ४७ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यद। भूमिस्तस्य तस्य तदा फलं ४८ षष्टिं वर्षसहस्राणि स्वर्ग तिष्टति ममिदः आच्छत्ताचानुमन्ता च तान्येव नरके वसेदिति ॥ ओं' ४९ लिखितं मया लेखक कृष्णेन नन्नपुत्रेण [] १ पायो तथा २ तथा तत्सुतो गोव मे पाया मेरे।। . 3 पाया नन्नः ४ तथामिशर्ममुबालसगोत्र से शम्ही पातनी नीय छ, नयां भूचा ते भाट सूचना नथा, में भूया ત્યાં હોવા જોઈએ એમ હું માનું છઉં. ૫ લોક અનુપ, ૬ ૯ ના ચિહ્ન જેવા ચિતરૂપ છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख શર્મન ભાષાન્તર (સારરૂપ) --શક નૃપના કાલથી ૭૩પ વર્ષ વીત્યા બાદ નંદન સંવત્સરમાં પોષ સુદ ૭ ને દિવસે– પં-૩ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર પ્રતવર્ષ નામે ગોવિંદરાજ ત્રીજે. પં–૮ તેને ભાઈ ઇંદ્રરાજ લાટ પ્રાંતને વાજા થયો. ૫-૧૦ તેને દીકરો કર્કરાજ હતા. પં.-૧૧ તેને ના ભાઈ રાજ દરાજ, પં.-૧૫ તેણે આપેલ સરખી બારગામ ભાવ, શકિક પાન, મણિનાગને પૌત્ર, રાજાદિત્યને પુત્ર બુદ્ધવર્ષ જે મહાનામન્ત હતા, પંચમશબ્દ જેણે મેળ માં હતા અને બ્રાહ્મણેમાં જે અનન્ય શ્રદ્ધાવાળો હતો તે બધા ભવિષ્યના રાઓને જ કરે છે કે પ.-૨૦ તમને બધાને વિદિત થાઓ કે, મારા અને મારાં માતાપિતાના યયશની વૃદ્ધિ માટે આ અને પરલોકમાં ફળ મેળવવા માટે બલિ ચરૂ વિશ્વદેવ અગ્નિહોત્ર ઈત્યાદિ ધર્મક નભાવવા માટે, નીરખી બાર ગામમાં ગોલ નામનું ગામ મધુવલ્લિકા સહિત આજે વિજયા સપ્તમી તિથિએ, ભૂમિછિદ્ર ન્યાયથી સંકલ્પના જળપૂર્વક નીચેના બ્રાહ્મણોને દાનમાં આપેલ છે. વાજસનેય માધ્ધદિન શાખાના બહ્મચારી બદર સિદ્ધિના ચતુરવેદી ગર્વ દેવના પુત્ર ત્રિપ્રવરી અને લાવણ્ય ગેત્રના બ્રાહ્મણ સેમ, તથા ગૌ મ ગેસના મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ નાહરને, તથા ના પુત્ર વષય ગાત્રના કણને તથા બvપુક નામન સર્વદેવ • મલે સહદેવને નેવને ગોવને ભાઉ૯લને ગેવફાર્મનને અણહદત્યન નાસનને ગેવને પરાકાર આદિત્યને આનેય લિમ્બાદિત્યને ગને , અગ્નિશમનને તથા મુગલ શેત્રના નેવરેવને તથા માધર ગેરના નાગને, તથા નાણસરને, તથા રેવસમને તથા વરીનું ગાબને પાઉલગ્ન, નયા ભરદ્વાજ ગોત્રના નવાદિત્યને તથા કોશ ગેત્રના ઈશ્વરને, તથા બે પરવામનન કથા વા ય ગાત્રને વશ મનને તથા શિલાદિત્યને, તથા દેવહતને તથા લાવણ્ય ગેબના સીને તથા કાત્યાયન ગાત્રને નન્નને તથા માનસૂરને તથા આનેયસના સમાન ગેત્રના મહેશ્વરને ( જેણે પોતાને હિ દૌહિત્રા નિનને આપી દીધો હતો) તથા ભરદ્વાજ ગોત્રના લલને તથા તેના ભાઈ જવુકને, તથા સજાન ગોત્રના દત્તને, તથા આગ્નેયસના સમાન ગોત્રના અગ્નિશમનને તથા નેવાદિત્યને, તથા કૌશ ગોત્રના શબારને, તથા વાષણેય નેત્રને જજજુકને, તથા ગૌતમ ગોત્રના આદિત્યને, તથા સેમના પુત્ર આદિત્ય ચાહુલકને તથા મુગલ ગેત્રના અગ્નિશમનને રમને આગ્નેયસના સમાન ગેરના રેવને. ૫-૪૩ અને ૪૬ દાન કાયમ રાખવા માટેની આઝાઓ અને મહાભારતના શિરસ્તા મુજબના કે મા .. કઈ યાદિ ૫.૪૯ મે લખ્યું- તે તું ! લેખક છે ( વ યું ) શેત્રના For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૫ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનાં નવસારીનાં તામ્રપત્રો શક સંવત ૭૩૮ માઘ સુદ ૧૫ આ તામ્રપત્ર મૂળ ડો. ભગવાનલાલ ઈન્દ્રજી પાસે હતાં. પરંતુ મને તે બૉ. . . એ. સે. ના સેક્રેટરીએ પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં. પતરાં મૂળ નવસારીમાંથી મળ્યાં હતાં. આ ત્રણ પતરાં છે. તે દરેકનું માપ ૧૦” x ૬” છે. કાંઠા સહેજ જાડા છે. મને તે મળ્યાં ત્યારે તેમાં કડી ન હતી, પરંતુ તેની ડાબી બાજુએ કાણું હોવાથી જણાય છે કે તે એક કડી વડે સાથે જોડેલાં હશે. એકંદરે લેખ સુરક્ષિત અને સહેલાઈથી વાંચી શકાય તેવે છે. કેતરકામ સુંદર છે. ભાષા છેવટ સુધી સંસ્કૃત છે. દાનપત્ર હંમેશના ઓ ના ચિહથી શરૂ થાય છે. પણ તે પછી નિયમ પ્રમાણે “ત્તિ” લખેલું નથી. પહેલી ૫૪ પંક્તિઓ તથા છેવટના આશીવચન તથા શાપના કે પદ્યમાં છે. આ દાનપત્રના શ્લોકે અત્યાર સુધીમાં પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રના જુદા જુદા લેખમાં આવી ગયા છે. પણ કેટલાક ગુજરાત રાષ્ટ્રકૂટ રાજ શેવિંદનાં કાવીનાં પતરાંમાં જ માલુમ પડે છે. નીચે આપેલું દાનપત્ર રાષ્ટ્રકટ વંશની ગુજરાત શાખાના ઇન્દ્રને પુત્ર કર્ક, જેને “સવફર્ણ વર્ષ' કહ્યો છે, તેનું છે. તે ખેટક” એટલે હાલના ખેડામાં રહેતું હતું ત્યારે તેણે આ શાસન જાહેર કર્યું હતું. તારીખ શબ્દમાં આપી છે. તે, શક સંવતનાં ગત વર્ષ ૭૩૮ ના માઘ શદ ૧૫ ની છે. આ દિવસે થયેલા ચંદ્રગ્રહણ સમયે આ દાન અપાયું હતું. તેને હેતુ “બલિ. આદિ પાંચ યજ્ઞક્રિયાઓ કરવાનું હતું. દાન લેનાર બાદડ્ડિને પુત્ર, ભારદ્વાજ ગોત્રને અને તત્તરીય ” શાખાને શિષ્ય ગેમ્બલ્ફિ નામનો બ્રાહ્મણ હતું. ગુજરાતની અંદર “તૈતરીય શાખા લગભગ છે જ નહીં, પરંતુ ઘણાખરા તૈલંગી બ્રાહ્મણે આ શાખાના અનુયાયી હોય છે. વળી, દાન લેનારનું નામ તેલગુ લાગે છે. એટલે તે દક્ષિણમાં વસનારે હવે જોઈએ. તે મૂળ જ્યાં રહેતો હતો તે બાદાવી બિજાપુર ડિસ્ટ્રિક્ટના બાદામી તાલુકાનું હાલનું બાદામી શહેર હેવું જોઈએ. ગેમ્બર્ફિ બહુ વિદ્વાન હોવો જોઈએ, કારણ કે ચૌદ વિદ્યામાં નિપુણ હોવાને લીધે તેને “પંડિત વલભરાજ” નો ઈલ્કાબ આપે છે. આ દાનપત્ર ગુજરાત શાખાના કકર્ક ૨ જાનાં દાનપત્રોમાં અનુક્રમે બીજું છે. પહેલું સાધારણુ રીતે વડેદરાના દાનપત્ર તરીકે ઓળખાય છે અને તેની તારીખ શક સંવત ૭૩૪ ગત એટલે ચાર વર્ષ વહેલી છે. વડોદરાના દાનપત્રના શ્લેકે અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલું બીજાં કઈ રાષ્ટ્રકુટ દાનપત્રોમાં આપેલા નથી જેડે તે ઘણી ઉપયોગી માહિતી આપે છે. પરંતુ આપણું દાનપત્રના કલેકે બીજા રાષ્ટ્રકૂટ લેખમાં આપેલા હોવાથી કંઈ નવીન જ્ઞાન આપતા નથી. તેમ છતાં આ દાનપત્રમાં આપેલી તારીખ તથા રાષ્ટ્રના મુખ્ય વંશના અમેઘવર્ષ ૧ લાના નામ ઉપરથી એક ઉપયોગી અનુમાન થઈ શકે છે. વડોદરાનું દાનપત્ર, જે શક સંવત ૭૩૪ ગતમાં લખાયું હતું તેમાં વંશાવલી ગેવિંદ ૩ જા સુધી જ આપેલી છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે રાજા તે સમય સુધી રાજ્ય કરતો હતે. પણ આ દાનપત્ર, જેની તારીખ શક સંવત ૭૩૮ ગતની છે, તેમાં ગોવિંદ ૩જા પછી અમેઘવર્ષનું નામ આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે તે ૧ જ, . બ્રા. જે. એ. . વ. ૨૦ પા. ૧૩૧ દેવદત્ત-આર-ભાંડારકર બી, એ, (આર, છબાંડારકરની દેખરેખ તળે ) છે. ૨૬ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે गुजरातना ऐतिहासिक लेख સમયે અમોઘવર્ષ ગાદીએ હતે. એટલે, હું ધારું છું કે અમોઘવર્ષ, ગત શક સંવત ૭૩૪ અને ૭૩૮ વચ્ચેના કેઈ ૫ણ વર્ષમાં ગાદીએ આવ્યું હશે. આ અનુમાન સિરૂરના લેખને મળતું આવે છે. તેના ઉપરથી જણાય છે કે શક સંવત ૭૩૬ (ગત) અમેઘવર્ષના રાજયનું પહેલું વર્ષ હતું. “હરિવંશ' નામની એક પ્રખ્યાત જૈન કૃતિના લેખકે કહ્યું છે કે તેણે તે કૃતિ શક સંવત ૭૦૫, જ્યારે કૃષ્ણને પુત્ર શ્રીવલલભ દક્ષિણમાં અને ઇન્દ્રાયુદ્ધ ઉત્તરમાં રાજ્ય કરતા હતા ત્યારે સંપૂર્ણ કરી હતી. પૈઠણુ તથા ગુજરાત રાષ્ટ્રકુટનાં દાનપત્રમાં ગોવિંદ ૨ ને વલભ નામ આપ્યું છે, અને ગોવિંદ છે જે કૃષ્ણને એક પુત્ર હતું. તેથી ઉપર કહેલ શ્રીવલ્લભ તે જ છે એ ચોક્કસ થાય છે. એક વિદ્વાનના એ મત છે કે ગોવિંદ ૨ જાએ રાજ્ય ક્યું જ નહોતું, કારણ કે વાણી અને રાધનપુરના લેખોમાં કહ્યું છે કે, ધવે નિરૂપમે તેના વડિલ બંધુને ઉલંઘીને રાજ્ય મેળવ્યું હતું, તથા તે પછીના કેટલાક લેખમાં એનું નામ પણું આપ્યું નથી. એટલે શ્લોકમાં આવતું વાક્ય “કુળતન ” તે ઈન્દ્રાયુદ્ધ સાથે જોડે છે અને માને છે કે શ્રીવલ્લભ ગોવિંદ ૩ જાને કહ્યું છે. હવે વાણી અને રાધનપુરના લેખોનાં વાકય “દિન” નો અર્થ ઉપર કર્યો છે તેમ વડિલ બંધુને ઓળંગી ગયે એ ખાસ નથી થતો. પણ એ ફક્ત એમ બતાવે છે કે ગોવિંદ ૨ જાને તેના ભાઈ ધ્રુવે પદભ્રષ્ટ કર્યો હોવો જોઈએ. દેવલી અને કરાડનાં પતરાં જેમાં રાજ્ય ભેગવ્યા સિવાય ગુજરી ગયેલા કુંવરોનાં નામ આપ્યાં છે, તેમાં કહ્યું છે કે ગોવિંદ ૨ જાએ પિતાની વિષથી ટેવને લીધે પ્રવને ગાદી પચાવી પાડવા દીધી, એ બતાવે છે કે તેણે રાજ્ય તે કર્યું જ હતું. વળી પટ્ટરાજનું ખારે પાટણનું દાનપત્ર રાજ્ય કરી ગયેલા રાષ્ટ્રકુટાની નોંધમાં ગોવિંદ ૨ જાનું નામ બતાવે છે. છેવટે એ પણું નોંધવા યંગ્ય છે કે આ દાનપત્રમાં એક લેકમાં ગેવિંદ ૨ જાના રાજ્ય છત્ર વિષે પણ કહ્યું છે. આ શ્લોક ગોવંદ બીજાના ભત્રિજા ગોવિંદ ૩જાના પૈઠણુના દાનપત્રમાં પણ આપ્યો છે. અને આ પૈઠણનું દાનપત્ર વૈદ ૨ જાના મૃત્યુ પછી તરતમાં જ જાહેર થએલું હોવાથી એ રાજ્ય કર્યું હતું, એ વાત નિર્વિવાદ સાબિત કરે છે. આ દાનપત્રને દૂતક ભટ્ટ શ્રી દ્રોણમ હતું, તે દક્ષિણને જણાય છે. અને દાનપત્રને લેખક સંધિવિગ્રહને મંત્રિ નેમાદિત્ય, કદાચ આજ રાજાના વડોદરાના દાનપત્રને લેખક હતો. રાજાના દસ્કત દક્ષિણ હિદની લિપિમાં કતરેલા છે. આ રાનનાં તેમજ તેના પુત્ર પ્રવનાં વડા દરાનાં દાનપત્રોમાં પણુ એ જ પ્રમાણે દસ્કત કતરેલા છે. તે એમ બતાવે છે કે ગુજરાતના રાષ્ટકૂટે પિતાના દેશની પ્રચલિત લિપિને ઉપયોગ કરતા હતા. દાનમાં સમીપદ્રક અને સબંધી નામનાં બે ગામો આપ્યાં છે. તેમાંનું પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવ્યું હતું અને બીજું મકકા ડિટિકટમાં આવ્યું હતું. સમપદ્રકને અપભ્રંશ “ સ-ઈ- ઉદ્ર અને તેમાંથી “ રસ-ન-દર ''- થયો હો જોઈએ. આસપાસનાં ગામડાંઓથી નક્કી કરેલા સમીપદ્રકના સ્થળે ' સેદન” નામનું એક ગામ છે. તેથી તે જ સમીપદ્રક છે, એ ચોક્કસ થાય છે. આસપાસનાં ગામોમાં રૂદક હાલનું ચરંદ, ભથણુક એ ભથન અને ધાહઠ હાલનું ધાવત છે. એ સિવાય જોડક હાલ સજોડ કહેવાય છે. અને માંડવા એ હાલના કાણામડાનું ટૂંકું રૂપ હોય. આમાનાં પહેલાં ચાર ગામે ગાયકવાડની હદમાં ભરૂચ જીલ્લા નજીકમાં છે, અને છેલ્લાં બે એ જ જીલ ના અંકલેશ્વર તાલુકામાં છે. ૧ જુએ ઈ. એ. વ. ૧૨ પા. ૨૧૮ ૨ ઈ, એ. વ. ૧૫ પા. ૧૪૨ ૩ જુઓ. “ નેસ્ટીઝ આ. કા. ડિસ્ટ્રીકટ ૫. ૧૧૭, ૧૮, ૧૯ ૪ ઇ. એ. વે. ૬ ૫ ૬૫ વે ૧૧, પા. ૧૫ ૫ જ છે. બ્રા. જે. એ. સે. વ. ૧૮ પા. ૨૪૬ એ. ઈ. ૧, ૪ ૫, ૨૮૨ ૬ એ. ઈ. . ૩ ૫ ૧૯ : * * બા - પહેલાં ડો. ૯શના ધ્યાન પર આવી હતી. જી એ ઈ એ. કે. ૪, ૫, ૨, ૬ કેક For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गष्टकट राजा कर्क २ जानां ताम्रपत्री अक्षरान्तर पहेलं पतरूं-प्रथम बाजु १ ओं [ ॥ संवेोव्याद्वेधसाधाम यन्नाभिकमलं कृतं [ 1 ] हरश्च यस्य कान्तेन्दुल (।) या कमल इतं ।। [ 1 | आसीविषत्ति२ मिरमुद्यतमण्डलामोध्वस्तिन्नयन्नभिमुखो रणशर्वरीषु । ] भूपः शुचिबिधुरिवास्त दिगन्तकीर्ति ३ विन्दराज इतिराजसु रा ]जसिङ्घः ॥ [ र ] दृष्ट्वाचमूमभिमुखी ( । ) सुभटाट्टहासामुन्नामितं ४ सपदि येन रणेषु नित्य[ । ] दष्टाधरेण दधताभुकुटी ललाटे (1) खङ्गं कुलञ्च हृदयं च निजं ५ च सत्वं ॥ [३] खंग कराग्रान्मुखतश्च शोभा मानो मनस्तःसममेव यस्य । महाहवे नाम निशम्य ६ [ स ]घनयरिपूणां विगलत्यकाण्डे ॥ [ ४ | [तं स्यात्मजो जगति विश्रुतदीर्घकीतिरा तिहा७ [रि ] हरिविक्रमधामधारी ] । भूपस्त्रिविष्टपनृपानुकृति कृतज्ञः श्रीकर्कराज इति गोत्रमणिर्बभू८ व ॥ [२] तस्य प्रभिन्नकरटच्युतदानदन्तिदन्तप्रहाररुचिराल्लिखितांसपीठः [1] क्ष्मापः क्षितौ क्षपि९. तशUरभृत्तनूजः सद्राष्ट्रकूटकनकादिरिवेन्द्रराजः ॥ [ ६ ] तस्योपार्जितमहस१० स्तनयश्चतुरुदधिक्लयमालिन्यो भोक्ता भुवःशतक्रतुसदृशः श्रीदन्तिदुर्गराजो भूत [1] [७] ११ कांचीशकेरलनराधिपचोलपाण्ड्य (1) श्रीहर्षवज्रटवि [ भे] दविधानदक्षं । का oर्णाटकं बलमचि१२ न्त्यमजेयमन्यैभृत्य कियाद्भिरपि यः सहसा जिगायें ।। [ ८ ] अभूविभंगम गृहीतनि [शा ] तशस्त्रम १४-- अनु४५ २ वा कलया ३४ पसंततिला, २ मने पान। सो ४ पाया सिंहः ५ वाया બ્રકુટ ૬ વાંચે સર્વે ૭ કંદ ‘ ઉપજાતિ ” ૮ ઇંદ–વસંતતિલકા, આ અને પછીનો લોક ૯ વાંચો રાત્રુ १०ीति. ११ या मालिन्याः २४ यसततिक्षा, सामने ५४ीनानी 13 मामा मामा રાષ્ટ્રકૂટનાં કાવી, બગુમરા, સામાનગઢ અને પઠણના દાનપત્રો કરતાં ક્રિયા પદનો થોડો થોડો ફેરફાર છે. ૧૪ કાવી અને સામાનગઢ લેખોમાં, ડે. યુદ્ધહર અને ડે. કલીટ બને આ શ્લોકને પ્રથમ અક્ષર “સ” વાંચે છે. જ્યારે છે. કિલહાન પૈઠણ દાનપત્રમાં તે જ વાંચન લે છે. પરંતુ તે અક્ષર “અ” હોવાની શંકા જણાવે છે. આપણું પતરાંમાં અપષ્ટ રીતે કરે છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ४४ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख १३ श्रान्तमप्रतिहताज्ञभपेतयत्नं । यो वल्लभं सपदि दण्डबलेन जित्वा [ रा ]जाघिरा_जपरमे[ श्व ] १४ तामवाप ॥ [ १ ] आसतोर्व्विपु लोपलावलिलसल्लोलोम्मिं मालाजलाबाप्रालेयकलंकिता - १५ मलशिलाजालात्तुषाराचलादाँ पूर्वीपरवारिराशिपुलीनप्रान्त प्र ]सिंद्धों वधेयेनेयं १६ जगतीस्वविक्रमबलेनैकातपत्रीकृता ।। । १०] तस्मिन्दिवं प्रयाते वल्लभराजे क्षतप्रजाबाधः [1] पहेलुं पतरूं - बीजी बाजु १७ श्रीकर्क [ रा ]जसूनुर्महीपतिः श्रीकृष्णरा [ जो ] ॥ [ ॥ ] यस्य स्वभुज - पराक्रमनिःशेषोत्सादितारिदिक्चक्रं [1] Acharya Shri Kailassagarsuri Gyanmandir १८ [ कृ ]ष्णस्येवाकृष्णं [ । ] चरितं श्रीकृष्णराजस्य ।। [१२] शुभतुङ्गतुङ्गतुरंगप्रवृद्धरेणूर्द्धरुद्धरविकिरणं । श्री १९ मेपि नभो निखिलं प्रावृट्कालायते स्पष्टं ।। [१३] दीनानाथप्रणयिषु यथेष्टचेष्टं (1) समीहितमज २० स्रं [। ] तत्क्षणमकालवर्षो वर्षति सर्व्वार्तिनिर्व्वर्षणं ॥ [ १४ ] राहेप्पमात्मभुजजातबलावलेपमा [ जौ ] २१ विजित्य निशितासिलताप्रहारै पीलिध्वजावलि ( 1 ) शुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वर २२ तान तोने ॥ [ ११ ] कोष दुखातखङ्गप्रसृतरुचिचयैर्भासमानं समन्तादाजावुद्धृत्तवैरिप्रक २३ टगजघटाटोपसंक्षोभदक्षं । शौर्य ( 1 ) त्यक्ता विग्गों भयचकितवपु का पि दृष्ट्वैव स २४ द्यो दध्मातारिचक्रक्षयकरमगमद्यस्य दोर्दण्डरूपं ॥ [ १६ ] पता यश्चतुरम्बुराशिर २५ शनालङ्कारभाजो भुवस्त्र ] पिकृतद्विजामरगुरुप्राज्याज्यपूजादरो दौता २६ मानदणी [र्गु]णवतां ( । ) यो सौ श्रियो वल्लभो भोकुं स्वर्गाफलानि भूरि तपसा स्थान વાંચા ૧ આ શ્લોક ફક્ત બચુમરા દાનપત્રમાં નથી. ૨ છંદ. શાર્દૂલવિક્રીડિત ૩ વાંચા fમ चलात् भने आपूर्वा व प्रसिद्धा ૬ આ ગ્લેક ફક્ત સામાનગઢ લેખમાં જ માલુમ નથી પડતા. ૭ છંદ આર્યો અને પછીના ત્રણ લેકામાં ૮ આ લોક અણુમરા દાનપત્રમાં નથી. હું છંદ વસંતતિલકા १० वां प्रहारैः खने पालि ११ त १२ वांचो छः क्त्वा १४ मा अशुभश धनपत्रमां भाता नया १५६ शाहू १६ जादर १७ वा भोक्तुं For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो २७ जगामामरं ॥ [ १७ ] येनं श्वेतातपत्र प्रहरविकरबाततापात्सलीलं जन्मे नासीर धूलीधवलितशि२८ सौ वल्लभाख्यः सदाजी । श्रीमहोविन्दराजो जितजगदहितस्त्रेणवैधव्यदक्षस्तस्या सीत्सू२०. नुरेकः क्षणरणदलितारातिमत्तेभ[ कुम्भः ॥ [ ५८ | तम्यांनुजः श्रीध्रुवराजनामा महानुभावा३० प्रहतप्रतापः । ] प्रसाधिताशेषनरेन्द्रचक्रः क्रमेण बालार्कवपुर्बभव[ ॥ ] [ १९ ] जाते यत्र ३१ चराष्ट्रकूटतिलके सद्भुपचूडामणौ गु] / तुष्टिरथारिवलप्यं जगतः सुस्वामिनि ३२ प्रत्यहं[ । सत्यं सतामिति प्रशासति सति मामासमद्रान्तिकामासीद्धर्मपरे गुणा बीजुं पतरूं-प्रथम बाजु ३३ मृतनिधौ सत्यव्रताधिष्ठिते । [२०] हृष्टोनहं (।) योस्थिजनाय सर्व स वस्वमानन्दितबन्धुवर्ग' प्प्रादात्प्ररुष्टो हरति ३५ म्म वेगात्प्राणान्यमस्यापि नितान्तवी-य: ॥ [ २१ / रक्षता येन निःशेषं चतुर____ म्भोधिसंयुतं । राज्यं धर्मेण लो३५ कानां कृताहृष्टिष्परा हृदि ।। [ २२ ] तस्यात्मजो जगति (1) सत्प्रथितोरुकी तिम्र्गोविन्दराज इति गोत्रललामभूत३६ स्त्यागी पराकमधनं प्रकटप्रतापसन्ता पहितजनो जनवल्लभोभूत् ॥ २३ ] पृथ्वीवल्लभ इति च ३७ प्रथितं यस्यापरं जगति नाम [1] यश्च चतुरुदधिसीमामेको वसुधां वशे चक्रे । [२४ एकोप्यनेकरूपो यो द३८ दृशे भेदवादिभिरिवात्मा । परबलजलधिमपारन्तरन्स्वदोबारणे रिपुभिः५ [२५ ]एको निर्हतिरहं गृहीत३९ शस्त्रा इमे परे बहवो" यो नैवं विधमकरोचित्तं स्वप्नपि किमुताजौ ॥ [२६] राज्याभिषेककलशैरभिषिच्य ४० दत्तारालाँधिराजपरमेश्वरतां (1) म्वपित्रा । अन्यैर्महानृपतिभिर्बहुभिः समेत्य स्तम्भादिभि । ६ सय २ पाय शिरसा ३६ पति ४ साविति ५ वाया स्य ६ मा OR ४ हानपत्रमा भावना नथी. a (बाया वह ४ बायो वर्ग: मने प्रादात्प्ररुष्टो ૧૦ આ શ્લેક માત્ર કાવી દાનપત્રમાં જ જાય છે. 11 વાંચો ધર્મળ ૧૨ છંદ વસંતતિલકા ૧૩ મૂત भने त्यागी १४ धन १५ मा भने पछीना मे सोपी दानपत्रमin गाव. १६ बहवः १७ વસંતતિલકા ૧૮ વાંચે તા. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६ गुजरातना ऐतिहासिक लेख ४१ र्भुजबला[ द ]वलुप्यमानां ॥ [२७] एकोनेकनरेन्द्रवृन्दसहितान्यस्तान्स मस्तानपि प्रोत्खातासिल. ४२ तापहारविधुरान्बद्धा महासंयगे । लक्ष्मीमप्यचलांचकार विलसत्सचामरग्राहिणी (1) संसीद४३ द्गुरुविप्रसज्जनसुहृद्भन्धूपभोग्यां भुवि ॥ [ २८ ] तत्पुत्रोत्र गते नाकमाक म्पितरिपुव्रजे । श्रीम४४ हाराजशाख्यः ख्यातो राजाभवद्गुणैः [ २९ ]अंथिषु यथार्थतां यः सम भीष्टफलान्तिं लब्धतो४५ पेषु । वृद्धि निनाय परमाममोघवर्षाभिधानस्य ॥ [३०] राजाभूत्तपितृव्यो रिपुभाव विम४६ वोद्भूत्यभावैकहेतुर्लक्ष्मीवानिन्द्रराजो गुणिनृपतिकरान्तश्चमत्कारकारी । रागाद न्यान्व्यु४७ दस्य प्रकटितविनया (1) यं नृपान्सेवमाना (1) राजश्रीरेव चक्रे (i) सकल कविजनो४८ गीततथ्यस्वभाव । [ ३१ ] निर्वाणावाप्तिवानासहितहितजनोपास्यमानाः ___ सुवृत्तं वृत्तं जित्वान्य४९ राज्ञां चरितमुदयवान्सर्वतो हिंसकेभ्यः [ ।। एकाकी दृप्तवैरिस्खलनकृतिसहप्रातिराज्ये बीजं पतरूं-बीजी बाजु ५० शशंकुल्लाटीयमण्डलं यस्तान इव निजस्वामिदत्तं ररक्ष [ ३२ ] यस्याङ्गमात्रजयि नप्रियसाहसस्य क्ष्मा५१ पालवेषफलमेव बभूव सैन्यं [] मुक्त्वा च सर्वभुवनेश्वरमादिदेवन्नावन्दतान्यम मरेष्वपि ५२ यो मनस्वी ।। [३३ । श्रीकर्कराज इति रक्षितराज्यभारः सार, कुलस्य तनया नयशालिशौर्यः । तस्याभवद्वि५३ भवनन्दितबन्धुसार्त्यः पात्थः सदैव धनुर्षि प्रथमः शुचीनां ॥ [ ३४ ] दानेन मानेन सदाज्ञया वा १६ शासविहीत २ वाया णी वाया सुहृद्वन्धू ४७६ मनु ४५ ५ ७४ भार्या. ૬ વાંચે સિ. ૭ અમેઘવર્ષ સુધી આ બે શ્લોકો અને પછીના બે શ્લોકે કાવી લેખમાં માલુમ નથી પડતા. ૮ ઇંદ સગધરા, આ અને પછીના શ્લોકમાં ૯ માં અને પછી કલોક કાવા લેખમાં નથી. ૧૦ છંદ વસંતતિલકા, આ અને પછીના લોકમાં. ૧૧ આ લૈક કાવી દાનપત્રમાં જ ફક્ત રમાવે છે, १२ पाया धनुषि. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्री ५४ वीर्येण शौर्येण च कोपि भूपः । एतेन तुल्योस्ति नवेति कीर्तिः सकौतुका भ्राम्यति यस्य लोके [1] [३५] ५५ स च समधिगताशेषमहाशब्दमहासामन्ताधिपतिः सुवर्णवर्षश्रीकर्कराजदेवः सर्वानेव य५६ थासम्बद्धयमानकान्राष्ट्रपतिविषयपतिग्रामकूटायुक्तानयुक्तकाधिकारिकमहत्तरा दीन्सम१७ नुदर्शयत्यस्तु वस्संविदितं (। यथा मया खेटकावस्थितेन (1) मातापित्रोरात्मन श्चहिकामुष्मिकपु५८ ण्ययशोभिवृद्धये (1) बादावीवास्तव्य (1) भारद्वाजसगोत्र (1) तैत्तिरीयसब्रम चारि (1) बादड्डि५९. उपाद्धयाय पुत्रगोबढि ना[ग्ने] चतुर्दशविद्यास्थानपरिज्ञानात्मण्डितवल्लभराज इति ६० लोके नाम प्रथितमपरं । तस्मै (1) सकलवेदशास्त्रार्थवेदिने महीनर्मदान्तरा लदेशव ६१ ति (।) शमीपद्रकनामाग्रामोयस्याघाटनानि पूर्वती (1) गोलिकाभिधानग्रामो दक्षिणत६२ श्चोरुन्दकामप्पश्चिमतोभाणकं (1) उत्तरतो धाहद्गग्राम (1) स्तथामकणिका भुक्तौ (1) सं६३ बन्धीनामा ग्रामो यस्याधाटनानि (।) पूर्वतः सजोडकनामा ग्रामो दक्षिणतो बाह्मण पल्लिका (1) प. ६४ श्चिमत करजवसहिका (1) उत्तरत- काष्ठमण्डपं । एवमेतद्धामद्वय (1) अष्टाघाटनोपलक्षित सोद्रग्रं स६५ परिकर सदण्डदशापराधं (1) सतपातप्रत्यायं सात्यामानविष्टिक (1) सधान्य हिरण्यादेयं [1] अचाट६६ भटप्रावेश्यं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीय [1] आचन्द्राणिवक्षितिसरित्पवतसमकालीन त्रीजु पतरूं--- पहेली बाज ६७ पुत्रपौत्रान्वयक्रमोपभोग्य पूर्वप्रदत्तदेवब्रह्मदायरहितं (।) अभ्यन्तरसिद्धया शकनृपकाला ६८ तीतसंवतत्सरशतेषु सप्तस्वष्टत्रिशदधिकेषु माघशुद्धपौर्णमास्यां (1) चन्द्र ग्रहणपर्वणि स्नात्वाद्ये६९ तकातिसर्गेण' बलिचस्वैश्वदेवाग्निहोत्रातिथिपंचमहायज्ञक्रियोत्सर्पणार्थ प्रति पादितं य1240 नाभा मालुम ५७ता नथा, २ मा NRNA पत। ७५२ तश्या केतशत यान 15. चय! योदशा For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ७० तोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो भोजयत — कृषत - कर्षयतष्पतिदिश तो वा न केनचित्परिप७१ न्थना कर्तव्या । तथागामिनपतिभिरस्मदेश्वरन्या सामान्यभूमिदानफलम वेत्य विद्युल्ली७२ लान्यनित्येश्वर्याणि' तृणायलमजलविन्दुचंचलं च जीवितमाकलय्य स्वदाय___निविशेषोयम७३ स्मदायोनुमन्तव्यष्परिपालयितव्यश्च । यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्या दाच्छिद्यमान७४ कं वानुमोदेत (।) स पंचभिर्महापातकरुपपातकिच संयुक्तः स्यादित्युक्तं च भगवता वेदव्या७५ सेन व्यासेन । षष्टिं वर्षसहस्राणि स्वगर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव ७६ नरके वसेत ॥ विन्ध्याटवीष्वतीयासु शु केकोटरवासिनं . कृष्णाहयो हि जायन्ते (1) भूमिदा७७ यं हरन्ति ये ।। अनेरपत्यं प्रथमं सुवर्णं भूष्णवी सूर्यसुताश्च गावो[। लो७८ कत्रयं तेन भवेद्धि दत्तं य - कांचनं गां च महीं च दद्यात् । [1]बहुभि वसुधा भुक्ता राजभिः सगरादिभि. ७२ र्य्यस्य यस्य यदा भूमिस्तस्य तम्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रद्दानानि धामार्थ८० यशस्कराणि || निम्माल्यवान्तप्रतिमानि तानि(।)का नाम साधुष्पुनरा. ददीत ॥ स्वदत्ता परद८१ तां वा यत्नाद्रक्ष नराधिप [1] मही महीपती (1) श्रेष्ठदानाच्छ्योनुपालनं । []सर्वानेतान्भाविन पार्थि८२ वेन्द्रान्भूयो भूयो याचते रामभद्रः ।। ] सामान्योयं धर्मसेतुनृपाणां काले काले पालनीयो भव८३ द्भिः[] इति कमलदलाम्बुबिन्दुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितं च । अतिविमल[राणहरिणा दापितः मबन्धीग्रामोय मुप रिलिखिल ।। बीजं पतरूं-- बीजी बाजु ८४ मनोभिरात्मनीनैनहि पुरुधै [प्प ] रकीर्तयो विलोप्याः [ । ] दृतकोत्रभट्टश्रीद्रो८५ णम्मो । लिखितं च सानिविग्रहिकनेमादित्येनति ॥ स्वहस्तोयं मम श्रीमदि८६ न्द्रराजसुतम्य श्रीकक्कराजस्य ॥ १ नित्ये २ पाया पाश्चिमाया शुपक ४ - महीपतिः - भाविनः पाथि पाया लिखितः । वय जेति. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो ભાષાન્તર. (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે વિષ્ણુ અને હર જેનું શિર રમ્ય ઈન્દુકળાથી ભૂષિત છે તે તમારું રક્ષણ કરે. (૨) ૧ રાત્રિએ કિરણોથો તિમિર હણનાર, ક્ષિતિજ ઉપર બિખાઝ ઉન્નત (ઉંચું) કરી દિગ્બાન્ડ સુધી પ્રકાશ પ્રસરાવતા શશિ માફક દિશાઓના અત સુધી પિતાને યશ રેલાવનાર, અને અસિ ઉંચી કરી તેની સામે આવેલા શત્રુઓને યુદ્ધમાં નાશ કરનાર રાજસિહ સામે ગોવિન્દરાજ નૃપ હતો. (૩) તેની વિમુખ ( શત્રુઓના) વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના જઈને નિત્ય તે યુદ્ધમાં અધર કરડી, ભ્રમર ચઢાવી, અસિ ઉંચી કરો અને પોતાનાં કુળ, હૃદય અને પરાક્રમને ઉન્નત કરતા (૪) યુદ્ધમાં તેનું નામ સાંભળીને તેના શત્રુઓ પાસેથી કરમાંથી અસિ, મુખમાંથી શોભા અને ચિત્તમાંથી દઉં આ ત્રણ ચીજો સહસા એક જ વખતે સરી જતી. (૫) તેને, વિશ્વવિખ્યાત યશવાળ, દુઃખી જોનાં દુઃખ હરનાર, હરિ સમાન ઉત્સાહ અને પરાક્રમવાળ, ૨વર્ગના નૃપ( ઈન્દ્ર)ને સ્પર્ધા અને કર્તવ્ય કરી કૃતજ્ઞ, પિવાના ગોત્રના મણિ સમાન શ્રી કી રાજ નૃપ નામે પુત્ર હતો. ( ૬ ) તેને પુત્ર ઈન્દ્રરાજ નૃપ, જેના વિશાળ સ્કંધ, ભેટેલા કુભમાંથી મદઝરતા શત્રુઓના માતંગેના દન્તના પ્રહારના ઉઝરડાથી ભુવિ હતા અને જેણે પૃથવી પર સર્વ શત્રુઓનો નાશ કર્યો હતો, તે ઉત્તમ રાષ્ટ્રકટેના સુવર્ણ મેરૂ સમાન થયા. () તેને (ઇન્દ્રરાજને), ઈન્દ્રસમાન, ચાર સાગરથી આવૃત પૃથ્વીને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર, શ્રી દતિદુર્ગે પુત્ર હતો. (૮) તેણે મુઠ્ઠીભર અનુચરોથી સરવર કર્ણાટકની અસંખ્ય અન્યથી અજિત અને કાચીશ કેરલાધિપ, ચેલ, પાડ્ય, શ્રીહર્ષ અને વજાટને પૂર્ણ પરાજય કરવામાં દક્ષ સેનાને પરાજય કર્યો. (૯) ભૃકુટી ચઢાવ્યા વિના, તીણુ શસ્ત્રને પ્રયોગ કર્યા વિના, અને યત્ન વગર, જેની આજ્ઞાનું સદા પાલન થતું હતું તેણે શ્રમ વિના વલ્લભને તેના રાજ્યદંડના બળથી જિતી રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું.' (૧૦) પિતાનાં પરાક્રમ વડે રામસેતુથી—યાં ઉછળતા તરંગેનાં જળ મહાન ખડકેની હારો ઉપર પ્રકાશે છે–ત્યાંથી વિમળ શિલાવાળા પર્વત જે હિમથી કલંકિત થયા છે ત્યાં સુધી, અને પૂર્વ સાગરના વિખ્યાત રેતીવાળા તટથી પશ્ચિમ સાગરના તટ સુધી, આખી પૃથ્વીને એક રાજ્ય છત્ર નીચે આણી. ૧ ડે. ફલીટ આ લેકને સંતોષકારક તરજુમે આપે છે ( જુઓ ઈ, એ. જે. ૧૧,૧૧૩). ડો. બ્યુટહારના આ જ પ્લેકના તરજુમાં માટે જુઓ ઈ. એ. વો ૫, પા. ૧૪૮ અને વ. ૧૧, ૫. ૧૮૬. ૨ અક્ષરશઃ તરજુમો* વીરદ્ધાઓ છે કે જેનું અટ્ટહાસ' 3 આ શ્લોકની બીજી પંકિત એક મેટે સમાસ છે જેના બે વિભાગ કરી કરાજનાં વિશેષણ તરીકે ગણવા જોઈ એ. ડે. ફલીટ આખા સમાસને એક જ વિશેષણ ગણે છે. ડે. વ્યુહરનો બીજા ભાગને તરજુમે “વિક્રમ” અને “ધામ શબ્દના વ્યુત્પત્તિ-અર્થ ઉપર યોજેલ છે જેથી તે ખરે હોવા સંભવ નથી. ૪ ડો. બ્યુટર અને ડે. ફલીટ બને “afમવરટચુતઢાન’ સમાસને “વર' સાથે અને નિનાદાર ને વાત સાથે જોડે છે, પણ એમ કરવું વાંધાભરેલું છે; કારણ કે “ ટ્રાન’ પછી આવતે “ન્તિ' શબ્દથી આગલે સમાસ બહુત્રિહી સમાસ અને “ઢન’નું વિશેષણ તરીકે જણાય છે. ૫ ડે. મ્યુટર અને ડે. ફલીટે પિતાના કાવી અને સામાનગઢ લેખો માટે અનુક્રમે 14મઝું વાંચન લીધું છે. તે ઉપરાંત આ પતાં આપણાં દાનપત્રનાં વાંચન વન'—જે પૈકણુ પતરા પ્રમાણે જ છે-તેના બદલે, ‘ઇ ન’ એમ વાંચે છે. આ ધણે જ કટ બ્લેક છે. પહેલાં એ જ સમજવું મુશ્કેલ છે કે “ ઇવ+1.+ ' વિગેરે વિશેષ કે ક્રિયાવિશે શું તરીકે ગણવાં. ડે, બ્યુહર કે મનમમ ' સિવાયનાં ભીનં બધાંને વિશેષ ગણે છે, તે લોટ બધાંને કિયાવિરોષનું ગણે છે. મારી માન્યતા પ્રમાણે આ સમનતિન કી સાચે , 1ળી ત્તવન શબને અર્થ સ્પષ્ટ નથી. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ( ૧૧ ) જ્યારે તે વલભરાજ સ્વર્ગમાં ગમે ત્યારે પ્રજાનાં દુઃખ કાપનાર, શ્રી કર્ક રાજને પુત્ર શ્રી કૃષ્ણરાજ નૃપ થ. * (૧૨) તે કૃષ્ણરાજનું ચરિત, જે દરમ્યાન પોતાના બાહુબળથી સર્વ શત્રુમંડળને સંહાર થયે હતું, તે કૃષ્ણ(હરિ)ના ચરિત સમાન નિષ્કલંક હતું. (૧૭) શeતંગ"( કૃષ્ણરાજ ) ના મહાન અથી ઉડેલી રજથી સૂર્યનાં કિરણે. રોકાતા હતાં તે આખું ચોમ ગ્રીષ્મમાં પણ વર્ષ ઋતુના નભ સમાન સ્પષ્ટ ભાસતું હતું. (૧૪) અકાલ વર્ષ (અકાળે વૃષ્ટિ વરસાવનાર ) કૃષ્ણરાજ, સહસા દીન, અનાથ અને અનરાગીઓની ઇચ્છિત ફળની વૃષ્ટિ રચછા પ્રમાણે તેમનાં દુઃખ હરવા નિરંતર કરતે, ( ૧૫ ) બાહુબળના મદવાળા રાહ૫ને તેની અસિની તીક્ષણ ધારાના પ્રહારોથી યુદ્ધ માં હરાવી પાલિધ્વજથી ઉજજવળ થએલા રાજાધિરાજ અને પરમેશ્વરના પદની સત્વર પ્રાપ્તિ કરી. (૧૬) પ્રબળ શત્રુઓની મહાન ગજેની ઘટાને મુંઝવતા અને મદથી ફુલાઈ ગએ લા શત્રુમંડળને નાશ કરતા દંડ સમાન તેના કરનું રૂપ ક્રોધથી ઉપાડેલી અસિનાં કિરણોથી ચોમેર પ્રકાશતું યુદ્ધમાં જોઈને જ ફક્ત, પરાકના સર્વ ખ્યાલ મૂકી દઈ ભયથી કંપતાં અંગ રહિત તેના શત્રુઓ ક્યાંક નાસી ગયા.. (૧૭) ચાર સાગરથી આવૃત થઈ ભૂષિત બનેલી પૃથ્વીનો અને ત્રણ વેદને પણું તે પાલક હતા. તે દ્વિજોને ઘણું ઘી આપ, દેવોને અલંકારિત કરતો, અને ગુરૂઓને માન આપતો. તે દનિ, ઉદાર, ગુણિમાં પ્રથમ, અને શ્રી રવામિ હતો, અને પિતાના મડાન તપન ફળનો સ્વર્ગમાં ઉપભેગ કરવા તે અમર ધામમાં ગયે. (૧૮) તેને પુત્ર વલલભ નામે વિખ્યાત, સેનાૐ ધૂળથી વેત બનેલા શિર સહિત રવિના કિરણની ગરમી શ્વેત છત્રથી દૂર કરવામાં આવી હતી તેથી નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધમાં જતો, પૃથ્વીને પરાજય કરનાર, શત્રુઓની પત્નીઓને વૈધવ્ય આપવામાં દક્ષ, અને પિતાનાં રિપુના મસ્ત ગજેનાં કુ રણમાં ક્ષણું વારમાં ભેદનાર શ્રી ગોવિંદરાજ હતું. (૧૯) તેને અનુજ શ્રી ધ્રુવરાજ મહાપ્રતાપી અને અસહ્ય પરાકમવાળે, સર્વ નૃપેનો પરાજય કરી, નવ ઉદય પામતા રવિ સમાન કમે પ્રકાશ પ્રાપ્ત કરનાર હતા. (૨૦) અને જ્યારે તે રાષ્ટ્રકટને અલંકાર, ઉત્તમ નૃપેને મુગટમણ થયે, અને જ્યારે તે ધર્મા, અમૃત ગુણના નિધિ સમાન અને સત્યવત પરાયણ નૃપ પૃથ્વી પર સાગરનાં કિનારા સુધી રાજ્ય કરતો ત્યારે ખચિત ! ખરે ખર !: અખિલ જગતને અતિ આનન્દ થયો. (૨૧) જ્યારે તે પ્રસન્ન થતા ત્યારે બધુજનના મંડળને અનુરંજી, તેનું સર્વસ્વ અર્થ જાને આપતેઃ (અને ) જ્યારે તે વીર દેધિત થતો ત્યારે સહસા યમના પણ પ્રાણ હરી લેતા. (૨૨) ચાર સાગર સહિત પૃથ્વીનું ધર્મ તથા ન્યાયથી રક્ષણ કરીને જાના હૃદયમાં તેણે અતિ આનન્દ ઉત્પન્ન કર્યો. (૨૩) તેને, તેના વંશને અલંકાર, ઉદાર, પ્રતાપ ધનવાળે, શત્રુમંડળને પરાક્રમથી સંતાપનાર અને પ્રજાને અનુરાગી, અખિલ જગમાં રમ્ય અને અતિ પ્રસરેલા યશ સંપન્ન ગેવિદરાજ નામે પુત્ર હતા. ૧ ફલીટ “શુભતુગ” નો અર્થ સદભાગ્યમાં સર્વોત્તમ યા તે આગળ પડતો એમ કરે છે. પરંતુ તેને ખરે તરજુમે ધર્મવાન તુગ” એમ થશે. (એ. ઈ. વે.પા.૨૭૯) ૨ “પાલિબાજ’ શબ્દની સમજુતી માટે જુઓ ઈ. એ. જે.૧૪,૧૦૪ ૩ પ્રસિદ્ધ થએલાં દાનપત્રો, જેમાં આ કલેક આવે છે તેમાં મૂરિતામ્યા' એમ વાંચન છે. મારી પાસે ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ બીજનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે, જેનાં વાંચન “મૂરતામા” એ પ્રમાણે આપ્યું છે, જે વધારે સારું વાંચન છે કારણ કે તેનાથી બધાન” માંન ૧,૪ શબ્દની યે ગ્યતાનું સમર્થન થાય છે. ૪ નનન+નિએ યષક : આને આખો સમાસ ગણીને મત ને નસ સાથે જોડવાથી કંઈ સારો અર્થ બેસતું નથી. કારણ કે ભાર 1 કવિઓ જગતના રિપુઓ કરતાં ગોવિંદરાજના શત્રુઓને વર્ણવવાને વધારે સંભવ હોઈ શકે તે બાબતને ઉપર પ્રમાણે લેવાથી વિરોધ થાય, ૫ “સત્યમયમતિ' ઉપવા ના બીન અથ માટે જુએ ઈ એ, , ૫, ૫ ૫ અને વો.૧૨ પા ૧૮૦ Sા , કિનારા સુધી રાજ તે પ્રસન્ન થતે જ થતા ત્યારે સહ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो (૨૪) અને તેનું જગમાં વિખ્યાન અપર નામ પૃથ્વીવલલભ હતું, અને ચાર સાગરથી બંધાએલી પૃથ્વી તેણે એકલા હસ્તે શરણે કરી. (૨૫) આમાં એક છે છતાં ભેદવાદિએથી બહુ રૂપી મનાય છે તેમ તે શત્રુના સૈન્યને અનંત સાગર પિતાના ભુજબળથી ઓળંગતો હતો ત્યારે એક રૂ૫ વાળો તે હતો છતાં શત્રુએને યુદ્ધમાં અનેક રૂપધારી લાગતું. (ર૬) “હું એકલે હું અને અસજજ ( શસ્ત્ર વિનાનો) છું આ શત્રુઓ ઘણુ અને સજજ છે ” આવો વિચાર તેને રૂમમાં પણ આવતે નહીં, તે પછી યુદ્ધમાં તે કયાંથી જ સંભવે ? (ર૭) સ્તંભ આદિ પ્રબળ અનેક નએ એકત્ર બની, પિતાના પિતાએ રાજ્યાભિષેક કળશમાંથી સિચેલા જળથી અર્ધલું રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ, તેમના બાહુબળથી હરી લેતા હતા એવું જોઈને,' (૨૮) તેણે એકલાએ મહાન યુદ્ધમાં તેમને અન્ય નૃપ મંડળ સહિત, તેની ઉંચી કરેલી અસિધારાના પ્રહારથી સંતાપી, તેમને સર્વેને બન્ધીવાન કર્યા. અને શ્રીને, સુંદર અને મૂલ્યવાળી ચૌરી ધારતી, અને પિતાના ગુરૂઓ, બ્રિજે, ગુણિજને, મિત્રો અને બધુજને જેઓ નિરાશ થઈ ગયા હતા તેમનાથી ઉપભેગા થાય તેવી સ્થિર બનાવી. (૨૯) પિતાના શત્રમંડળને ધ્રુજાવનાર તે સ્વર્ગમાં ગયો ત્યારે તેને પુત્ર શ્રીમાન મહારોજ શર્વ જે ગુણ માટે વિખ્યાત હતું તે નૃપ થયે. (૩૦) આજનાને, સર્વ અભિલાષ પૂર્ણ કરી સંતુષ્ટ કર્યાથી, અમોઘવર્ષ નામની પૂર્ણ યોગ્યતા તેણે સિદ્ધ કરી. (૩૧) તેના પિતુવ્યક, તેના શત્રુઓના જગતના યશ અને વૈભવના નાશને હેતુ, ઉદયવાળે, શ્રીસંપન્ન, અને ગુણી નૃપના ચિત્તમાં સ્તુતિ પ્રગટાવતો ઈન્દ્રારાજ નૃપ થયે. રાજ્યશ્રી દીનતાથી અને તેના તરફ પ્રેમથી અન્ય નુપને ત્યજી સર્વ કવિઓ પાસે મોટેથી તેના સ્વભાવનું ગાન કરાવતી. ( ૩ર) પિતાના એકલા કરથી વિજય પ્રાપ્ત કરનાર, એવા તે સાહસમાં પ્રીતિવાળાને, સૈન્ય કક્ત, રાજચિહ્ન સમાન હતું. મદસંપન્ન હોવાથી તે, અખિલ વિશ્વના સ્વામિ પરમેશ્વર સિવાય અન્ય દેવને પણ નમન કરતા નહીં. (૩૪) તેને, વંશને સાર, રાજ્ય ભાર સંભાળનાર, નય સાથે મેળવેલા પરાક્રમવાળે, અનેક બધુજનોને તેની શ્રીથી રંજનાર, ધનુષ્યના પ્રયોગમાં પાર્થ સમાન વિજયી, ચાર્જનેમાં પ્રથમ શ્રી કર્કરાજ નામે પુત્ર હતે (૩૫) દાન, પ્રતિષ્ઠા, ધર્મરાજ, શર્ય અને વિક્રમમાં તેના સામે અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. (૫૫-૬૯) અને તે મહાસામતને અધિપતિ સુવર્ણવર્ષદેવ શ્રી કર્કરાજ જેણે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે, તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે– ૧ આ શ્લોક પોતાની મેળે એક પૂર્ણ વાક્ય નથી. નીચેના શ્લોક સાથે વાંચ જોઈએ અને તે બન્નેને જોડવા માટે 6 અવલોક્ય” કે એ કોઈ શબ્દ અધ્યાહાર લેવો જોઈએ. ૨ આ પછી શ્લોકને સમજી શકાય તેવો અનુવાદ કરવાના સર્વ પ્રયત્ન નિષ્ફળ નિવડયા છે. ગુજરાતના રાષ્ટઢ વંશના ધ્રુવ બીજાનાં બગુમ દાનપત્રનાં વાંચનથી આ બ્લેકનાં વાંચનમાં ધણે જ ભેદ છે, પરંતુ આ વાંચને, મારી પાસે આ જ રાજાનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે તેમાંનાં વાંચન સાથે લગભગ સમાન છે. તેથી આ શ્લોકનું ખરેખરૂ' તાત્પર્ય કરવું' બીલકુલ અશક્ય છે એટલું જ નહીં પરંતુ માનસ, ઇન્દ્રરાજને મિત્ર રાજા હતા તે ઐતિહાસિક વાત સાબિત કરવી, એ ઘણું જ જોખમભરેલું છે. ના વાંચનમાં માને છે. તેથી અલિહાસિક વાત જ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org કર गुजरातना ऐतिहासिक लेख તમને જાહેર થાએ કેઃ મારાં માતાપિતા અને મારા આ લેક તેમ જ પરલેાકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, ખેટકમાં નિવાસ કરનાર મારાથી, બદાવીમાં વસતા, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય સબ્રહ્મચારી, ખાદદ્ધિ ઉપાધ્યાયના પુત્ર, સર્વ વેદશાસ્ત્રમાં નિપુણ અને ૧૪ વિદ્યામાં નિપુણુતા માટે પૃથ્વીમાં વિખ્યાત, પંડિત વલભરાજ અપર નાવાળા, ગોşિને અલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞની વિધિ અનુષ્ઠાન માટે, મહી અને નર્મદાના વચ્ચેના પ્રદેશમાં આવેલું સમીપક નામનું ગામ જેની પૂર્વે-ગોલિકા ગામ: દક્ષિણે—ચારૂન્દક ગામઃ પશ્ચિમે-ભર્થાક અને ઉત્તર-ધાતુદ્ર ગામ ॥ અંતે માંડનિકા વિષયમાં આવેલું સમ્બન્ધી નામનું ગામ જેની પૂર્વે—સજોડક: દક્ષિણે—બ્રાહ્મણપલ્લિકાઃ પશ્ચિમ—કરાવ સહિકા અને ઉત્તરે-કાષ્ઠમંડપઃ આ બે ગામ તે આઠ સીમા પ્રમાણે ઉદ્રંગ સહિત, ઉપરિકર સહિત, દેશ અપરાધના દંડ સહિત, ભૂતવાતપ્રત્યાય સહિત, મજુરીથી ભૂમિની ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, સૈનિકાના પ્રવેશમુક્ત, સર્વ રાજપુરૂષોના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપભાગ માટે, પૂર્વે દેવા અને દ્વિજોને કરેલાં દાનવર્જ કરી, શકરૃપના કાળ પછી સંવત ૭૩૮, માઘ શુદ્ધિ ૧૫ ને ચંદ્રગ્રહણ સમયે આજે સ્નાન કરી, અનુîદન સહિત પાણીના અધ્યથી અપાયાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પંક્તિ ૬૯-૭૫) આથી જ્યારે બ્રહ્મઢાય અનુસાર તે તેના ઉપભોગ કરે, અથવા ઉપભાગ કરાવે, ખેતી કરે, અથવા ખેતી કરાવે, અથવા અન્યને સોંપે ત્યારે કાઇએ તેને પ્રતિબંધ કરવા નહીં. તે જ પ્રમાણે અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભૂમિદ્યાનનું ફળ ( સર્વ કૃપાને ) સામાન્ય છે અને અસ્થિર (ચલિત ) શ્રી, વિદ્યુત સમાન ચંચળ છે અને જીવિત ઘૃણાથે જળબિંદુ સમાન અસ્થિર છે એમ માની, અમારા દાનને પેાતાના દાન માફ્ક અનુમતિ આપવી અને રક્ષા કરવી. ઘનિતિમિરના અજ્ઞાનથી આવૃત થએલા ચિત્ત વડે જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મડ઼ાપાતક અને અન્ય અલ્પ પાપનો દોષી થશે. અને માટે વેદવ્યાસે કહ્યું છે કેઃ~~ ( પંક્તિ_૭૫–૮૫ ) ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ આનન્દ કરે છે અને તે જસ કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. જેએ ભૂમિદાન જપ્ત કરે છે તે વિંધ્યાના નિર્જલ વામાં શુષ્ક વૃક્ષેાના કેપ્ટરમાં રહેતા કાળા સૌ જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ માળ છે, પૃથ્વી વિષ્ણુની છે, અને ધેનુ સૂર્યની પુત્રીઓ છે. જે સુવર્ણ, ધેનું અને ભૂમિનું દાન દે છે તે ત્રણ ભુવન આપે છે. સગર આદિ બહુ નૃપાએ પૃથ્વીને ઉપભેાગ કર્યો છે. જે સમયે જે ભૂમિતિ તેને તે સમયે તેનું ફળ છે. આ સર્વ ધર્મ, અર્થ, અને યશ ઉપજાવનારાં પૂર્વના રૃપેએ કરેલાં દાન દેવાતે અર્પણ કરેલામાંથી શેષ સમાન અથ વા વાન્ત અન્ન સમાન છે. કયા સુજન તે પુઃ હરી લેશે ? હું નૃપ ! તારાથી કે અન્યથી દેવાએલી ભૂમિનું તું સંભાળથી રક્ષણુ કરઃ હું શ્રેષ્ઠ નૃપ ! ( દાનની ) રક્ષા દાન કરતાં અધિક છે. પુનઃ પુનઃ રામભદ્ર ભાવિ નૃપાને આમ પ્રાર્થના કરે છે—આ સર્વ નૃપેને સામાન્ય ધર્મસેતુ તમારાથી સદા રક્ષાવે જોઈએ. રાજયશ્રી અને જીવિત કમળપત્ર પરના જળાંબજ્જુ સમાન અસ્થિર છે એમ માનીને પવિત્ર મનના અને સ્વનિગ્રહવાળા જનાથી અન્યના યશનો નાશ ન થવે જોઈ એ. ( લીટી ૮૫–૮૭) આ( દાનપત્ર)ના દૂતક દાણુમ્મ છે. અને મહાસાંધિવિગ્રહિક શ્રીતેમાદિત્યથી આ લખાયું છે. આ મારા શ્રી ઈન્દ્રરાજના પુત્ર શ્રી ક રાજના સ્વસ્ત છે. [ એ જ ઉપર લેખલું સમ્બન્ધી ગામ રાણુહરીથી અપાયું હતું. ] For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૬ કાવીનું ગેવિંદરાજનું દાનપત્ર શક સંવત ૭૪૯ વૈશાખ સુદ ૧૫ ગેવિદરાજનાં દાનનાં ત્રણ પતરાંનું અસલ માપ ૧૨” x ૧' નું હતું, અને એક કડા વડે સાથે જોડેલાં હતાં. આ કડું ખોવાઇ ગયું છે. પહેલા પાતરાને મધ્ય ભાગના એક ગોળ કકડાના નુકશાન ઉપરાંત ડાબી બાજુએ ઘણું નુકશાન થયું છે. બીજા પતરા ઉપલો ભાગ સંભાળ વગર વપરાએલે જણાય છે, અને હાડીના ઘા વડે પહેલી પંક્તિ ભૂંસાઈ ગઈ છે. ત્રીજા પતરામાંથી ચાર ખણુના મથાળાના તથા કડા ઉપર ડાબી બાજુના નાના ટુકડાઓ નાશ પામ્યા છે. લેખની લિપિ જ, બૅ. એ. સ. વ. ૮ પા ૩૦૨ માં પ્રસિદ્ધ થયેલાં વડોદરાનાં પતરાંની પ્રતિકૃતિને મળતી આવે છે. પહેલા પતરાની છેડી પંક્તિઓમાં અને પતરા બીજા “બી” સિવાય, અક્ષરે બહુ ઉંડો અને સારી રીતે કોતરેલા છે. પહેલું પતરું, અક્ષરનાં ભૂલભરેલાં કેતરકામને લીધે એવી ખરાબ સ્થિતિમાં છે, કે તેને ફોટોગ્રાફ અમર છાપ લઈ શકાતાં નથી. લેખના લખાણની ખાસ ઉપયોગિતા એ છે કે રાષ્ટ્રોને ઈતિહાસ વડેદરાના પતરા કરતાં આગળ લઈ જવા ઉપરાંત તેમાં પ્રાચીન રાષ્ટ્રકટોની વંશાવળી આપી છે, કે જે આઠમી અને નવમી સદીનાં અત્યાર સુધીનાં જ્ઞાત દાનપત્રમાં ઘણી જ અપૂર્ણ આપી હતી; અને તેથી આ દાનપત્ર, ગુજરાતમાં રાષ્ટ્રકટાના રાજ્યની સ્થિતિ વધારે ચકકસ રીતે નકકી કરવામાં મદદ કાવીના દાનપત્ર મુજબ રાષ્ટ્રકટે નીચેના અનુક્રમે ગાદીએ આવ્યા હતા - અ-- મુખ્ય વંશ ૧. ગોવિંદ ૧ તે ૩. ઇન્દ્ર ૫. શું ૬. ગોવિંદ ૨ જે. ૪. દંતિદુર્ગ (શક ૬૭૫) કે. ધવ ૮. ગોવિંદ ૩ એ. (શક ૭૩૦) | બ. ગુજરાત શાખા ૧ ઈન્દ્ર (શક ૭૩૪ ) ૩ ગોવિદ (શક ૭૪૮) ૧ ઈ. એ. વો. ૫ પા. ૧૪૪ છે, મ્યુલર છે૨૮ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ५४ गुजरातना ऐतिहासिक लेख આ ગણત્રી વિરૂદ્ધ સામગઢના લેખ મુખ્ય વંશમાંના નં, ૧-૪ નાં નામે ફક્ત આપે છે. અને વડાદરાના લેખ મુખ્ય વંશમાંના નં ૧,૨,૫,૭,૮ અને ગુજરાત્ત શાખામાંના નં.૧,૨ આપે છે. વાદરાના લેખમાં કહ્યું છે કે કૃષ્ણે ( નં. ૫ ) પેાતાના દુષ્ટ સબંધીને મારી નાંખી પાતે રાજ્ય લીધું હતું. કાવીના લેખની મદદથી હવે જાણી શકાય છે કે તે પદભ્રષ્ટ કરેલા સંબંધી દંતિદુર્ગ સિવાય બીજો કોઇ હતા નહીં, વટાદરાના લેખના લેખકે ઇન્દ્ર અને મંતિદુર્ગનાં નામા ન આપવાનું કારણ પણ સમજાય છે. દંતિદુર્ગ દુષ્ટ હુતા, એટલે તેણે કર્ક વંશની ધાર્મિક રાજાઓની શાખા જ આપી. હઁસનની માફક એવું માનવાની જરૂર નથી કે, ટકે 1 લા ના મૃત્યુ પછી રાષ્ટ્રકૂટના રાજ્યના બે ભાગ થઈ ગયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા લેખના લેાક ર ઉપરથી પણુ એ સ્પષ્ટ થાય છે કે ગોવિદ ૨જા એ જ રાષ્ટ્રકૂટનું જાદું રાજ્ય સ્થાપ્યું હતું અને તેણે લાટેશ્વર મંડલ પેાતાના ભાઈ ઇન્દ્રને આપી દીધું હતું. આ હકીકતને વડોદરા દાનપત્રનાં સુધારેલાં વાંચનથી ટેકો મળે છે. ગાણંદ ૨ ના વાં ટાકરનો લેખ શક છ૩૦ ને છે એટલે રાષ્ટ્રટાએ ગુજરાત ઉપર ચઢાઈ ૮ મી સદીના સ્મૃતમાં અગર હું મીની શરૂવાતમાં કરી હશે. આ સમયે વનરાજે ઇ. સ. ૭૬ માં સ્થાપેલા અણુદ્ધિલવાડના ચાપાત્કટા અગર ચાવડાએ તે વખતે પણ બહુ નબળા હોવા જોઈ એ તેથી તેએ નજીકના લાટ પ્રદેશની મદદ કરી શકયા નહ હોય. લાટ એ હાલના મધ્ય અને દક્ષિણ ગુજ રાતના પ્રદેશ છે. પરંતુ કાવી ને વાદરાનાં પતરાં ઉપરથી જાય છે કે લાટ પ્રદેશની સીમા ૯ મી સદીમાં સંકુચિત વીતેઈએ કાર્ગો કે વિંદ ૩ . દાનપત્ર જાહેર કરતી વખતે ભરૂચમાં રહેતા હતા, અને દાનમાં આપેલું ગામ તેમ જ તેની આજુબાજુનાં ગામે જમ્મુસર તાલુકામાં છે, કાર્પિા એ કાવી છે; ટપક, હુબાદ, જડાણ, અને કાલીયર એ હાલનાં વન્દેલ, રૂ, જંત્રાણુ, અને કાદીઅર છે. ક્રિય, નવ થયું છે, વડોદરાનાં પતરાંમાં આપેલાં અંકટ્ટ અને જમ્મુબાવિકા હાલનાં અંકુર અને તળવા વડાદવાની વિશે પાંચ છ મેલ ઉપર આવેલાં છે. આ ઉપરાંત, ભરૂચ ટિકિટમાં તથા ગાયકવાડનાં તાપી નદીના ઉત્તર કિનારાનાં ગામોમાં આજે પણ આપણને રાઠોરાસીએ માલુમ પડી આવે જેકીન ચોક્કસ નિશાની છે કે એ પ્રદેશ રાઠોડ એટલે રાષ્ટ્રકૂટના તાબામાં હતે. માકુ ટોનું રાખ્યું. લાટમાં કેટલો સમય ચાલ્યું. અને તેઓએ પોતાના મુખ્ય વંશ સાથે કંઈ સંબંધ રાખ્યા હતા કે નડી, એ નક્કી કરવું હાલ અશકય છે. પરંતુ એ દુકાનને લગતી બે બાબતે ખાસ ધ્યાન દૈવાલાયક છે. વડોદરાનાં પતરાંમાં કર્યું, અને કાવીનાં પતરાંમાં ગેળવદ, એ બન્ને પાવાના ફા “ મહાસામંતાધિપતિ કહે છે. એથી જાય છે કે તેઓ ક્રાઇ મહારાજાના ખંડીયામ્યા હતા. વળી, કાં અને ખરે પરનના લેખામાં આવેલી ગોવિંદ રાની મુખ્ય શાખાની વંશાવલી ગુજરાતના લેખા કરતાં જુદી જ છે. એટલે ગુજરાતના રાષ્ટ્રકૂટ માતૃબેટના રાષ્ટ્રકુટોના ખેડીયાઞા દાવા જોઈએ. એમ હું માનું છું. ૧ જ. Àા.'બ્રા. રા. એ. સા. વ. ૨ પા. ૩૭૧ ધારે છે કે રાષ્ટ્રકૂટોની મુખ્ય શાખા પણ ગુજરાતમાં રાજ્ય નથી. પરંતુ એમ બતાવવાને પૂરતા પુરાવા છે કે તે પેટ ’ અથવા માલખેઢ હતી. જીએ કરાડ, ખાપટન પા. ૧૦૫. ૪ જુએ. ઈ. એ. વા. ૧ પા, ૨૦૬ એક અને ૨ ઈ. આલ્ક. વે. રૂ મા. ૧૪૦ ૩ લાસન અમ કરતી હતી. આ ધારણા માટે કંઈ પણ પુરાવા દક્ષિણી નતી હતી અને તેની રાજ્યધાની ‘ માન્યસાલેટીનાં પતરાં ઉપરની ચર્ચા-ઈ. એ. તા.−૧. For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कावीनुं गोविंदराजनुं दानपत्र अक्षरान्तर पतरूं पहेलं स वोल्याद्वेधसो धाम जन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेन्दुकलगा कमलंकृतं ॥ [१] आसीद्विष[ ति ]मिरमुद्यतमण्डलामो ध्वस्तार्थ य ]नभिमुखो रणशर्वरीषु । भृपः शुचिबिधुरियाप्तदिगन्त[की]र्ति ग्गोविन्दराज इति राज इति राजसु राजसिङ्घः। [२॥] दृष्ट्वा चमूमभिमुखी सुभटाट्टहासा मुन्नादितं सपदि येन रणेपु नित्यं । दष्टाधरण दधता भृकुटिं ललाटे खड्ग कुलं च हृदयं च निजं ससत्वं ॥ [ ३॥] खड्ग कराग्रान्मुखतश्च शोभा मानो मनस्तस्सममेव यस्य ॥ महाहवे नाम निशम्य सद्य स्त्रयं रिपूणां विगलत्यकाण्डे ॥ [ ५ ।।] तस्यात्मजो जगति विश्रुतशुभ्रकीर्ति रातातिहारिहरिविक्रमधामधारी। भूपत्रिविष्टपनृपानुकृतिः कृताज्ञः श्रीकर्कराज इति गोत्रमणिबभूव ॥ ५॥] । तस्य प्रभिन्नकरटच्युतदानदन्ति दत्तप्रहाररुचिरोल्लिखितान्सपीठः। क्ष्मापः क्षिती क्षपित[ शत्रुर भूत्तनूजस्सद्राष्ट्रकूटकनकादिरिवेन्द्रराजः ॥ ६ ॥ तस्योपार्जितमहसस्तनयश्चत रुधदि वलयमालिन्या भोक्ता भुवः शतक्रतुसदृशः श्रीद[न्तिदुर्गरा जोभूत् ।। [७ ॥] कांचीशकेरलनराधिपचोलपाण्ड्य श्रीहर्षवज्रटविभेद [विधानदक्षं ] । [कर्णाट] के बलमचिन्त्यम[जे]यमल्पै त्यैः कियद्भिरपि यः सहसा[जिगाय] ।। [८ ॥ ] [ सभ्रविभेदमग ]हीतनिशातशत्रमश्रान्तमप्रतिहताज्ञमपेतयत्नं । यो व[ लभं सपदि दण्डलकेन जित्वा ] [ राजा ]धिराजपरमेश्वरतामवाप ॥ [ ९ ॥] आसेतोविपूलोपलावलि .......... लयं कलङ्कितामलशिलाजालात् तुषाराचला । स्वपूर्वापरवारि........ ... >नेयं जगति स्वविक्रमबलानीकातपत्रीकृता । [१०॥] तस्मिन्दिवं [ गते ]... .... श्रीकर्कराजसूनुर्महीपतिः कृष्णराजोभूत् ॥[११ ॥] यस्य स्वभज... .... क्चक्रं । कृष्णस्येवाकृष्णं चारतं श्रीकृष्णराजस्थ ॥ १२ ॥ 3 1 वा यन्नाभि २ ५.२ मिरमु था ३३ था ... तिम्र्गोविं या २३ याय छे. इतिराज नावाच्या राजसिंहः ।। 3---५.योथा नादिनं था १३ यायछ मते निज थात याय छे. ससाचं ना पढ़ना स अयास. सी.--ति ५ सद्य या यंत. थाय छे. - पंडित ६ धाम या पूरा थाय छे. -तस्य । सो शत्रुर नो उमेरे। सामना पत प्रमाणे यों छ; त भिन्न था ३ थाय छ. यो -ति १० वलय था ३ थाय छे. . मे.वा. ५ પા. ૧૦૯ મે જણાવેલો ગાળ કાપ આ લોકમાંથી શરૂ થાય છે. લોક ૮-૫. ૧૦ નrfધા થી પૂરી याय. अने ५. ११ मल्पै या पू। थाय , ५६१ २२५४ छ. 240 AMwiना ३२॥२। सामनગઢ પતરાં પ્રમાણે કરેલા છે. શ્લેક ૯-૫, ૧૨ પ્રાન થી પૂરી થાય છે અને પં. ૧૩ ધરતા થી અંત थाय. ३२५१२ सायना पत प्रमाण वांछ. : १. ---- ५. १४ शिला था संत याय छे. सन ૫. ૧૫ જાપ થી પુર્ણ થાય છે. ભીનું પાની શરૂઆતમાં કંઈ પણ ખાવી દેવી જોઈએ. પ્લોક ૧૧७.१६ सूनु या पूरी १२ --!, ३५ स्येवाकृय ५३ याय. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख शुभतुङ्गतुङ्ग.... ... [ युद्धरविरणश्री-क्ष्मपि नभो निखिलं प्रावृट्कालाय सृष्टं ॥ [१३॥] दीनानाथप्र.... ष्टि चेष्टं संमीहितमजलं.... णमकालव ...व...वर्तिनिवपणं ॥[१४॥ पाहप्यमात्मभुजजातबलावलेपमा .... ....... शिजाव- शुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वर [ तामवाप ॥ १५ ॥ ] .... .... भासमानं समन्तादाजावुद्धत पतरूं बीजु 'ए' . 'प्रकटगज.. .... ... .... । ....... ...... .... .... दृष्ट्रव सद्यो दप्पाध्मातारिचक्रक्षयकरमगमद्यस्य दाईण्डरूपं ॥ [ १६ ॥ ] पाता यश्चतम्बुराशिरशनालङ्कारभाजो भुवसाथ्याश्चापि कृतद्विजामरगुरुषाज्याज्यपजादरः । दाता मानस[ म ग्रणीगुणवतां यो सौ श्रियो वल्लभो भोक्तं स्वग्गफलानि मरितपसा स्थान जगामामरम् ॥ १७ ॥ ] येन श्वेतातात्रप्रहतरविकरवाततापात्सलील जग्मे नासीरधलीधवलितशिरसा वल्लभाख्यस्सदाजौ। श्रीमद्गोविन्दराजो जितजगदहितस्त्रैणवैधव्यदक्षस्तस्यासीत्सू नुरेकक्षण रणदलितारातिमत्तेभकुम्भः ॥ [ १८ ॥ ] तस्यानुजः श्रीध्रुवरा जनामा महानुभावाप्रहतप्रतापः । प्रसाधिताशेषनरेन्द्रचक्रः कमेण बालार्कवपुर्बभूव ॥ [ १९ ॥] जाते यत्र व राष्ट्रकूटतिलके सद्भुपचूडामणौ गुञ्चित्युक्तिरथाखिलस्य जगतः सुस्वामिनि प्रत्यहम् । सत्यं सत्यमिति प्रशासति सति क्ष्मामासमुद्रान्तिका मासीद्धर्मपरे गुणामृतनिधौ सत्यव्रताधिष्ठिते ॥ [ २० ॥] શ્લોક ૧૩-૫. ૧૮ મૅપિ થી પૂરી થાય છે. આ બે અક્ષર તથા પંકિતનો છેવટનો ભાગ ઘણો જ શંકાસ્પદ છે. १४-५. १९ मजस्रं थी परी याय, मायाहार समय . या १५-५.२० लेप था परी याय छे. अने पं. २१ परमेश्वर ! परी थाय छ; ', 'शेर' छ. * २३मातमी साय छे. શ્લોક ૧૬- પં. ૨ (૫તર બીજાની) વ થી શરૂ થાય છે. છંદ સ્નગ્ધરા છે, અને એમ દેખાશે કે બીજું પાદ ગાવુવ્રત થી શરૂ થાય છે. આમાં તું ને એમ સુધારો કરવા જોઈએ, અથવા તે પદાક્ષર हाई वोनये. १७---पं. २ राशि था ५३ थाय छे. ५. 3 मानस. थी मत याय छे. अने ५.४ ना मत मामरम् यी याय 14-i, ५ ना आत शिरसा व थी थाय छ. भने । त त्सुनुरे० थी थाय . --- 1. 19ो २५-1 भावोन था था2. या २०-५. ८ यत्र या ५५ याय 2. ५.९ प्रत्यं थी अने.. नियौ था पूरी नाय. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कावीनुं गोविन्दराजनुं दानपत्र हृष्टोन्वहं योथिंजनाय सर्व सर्वस्वमानन्दितबन्धुवर्गः । प्रादात्परुष्टो हरति स्म वेगात्प्राणान्यमस्यापि नितान्तवीरः ॥ ( २१ ॥) रक्षता येन निःशेषचतुरम्मोधिसंयुतं ।। राज्यं धर्मेण लोकानां कृता हृष्टिः परा हृदि । (२२॥) तस्यात्मनो जगति सत्प्रथितोरुकीर्तिगर्गोविन्दराज इति गोत्रललामभूतः । त्यागी पराक्रमधनः प्रकटप्रतापः सन्तापिताहितजनो जनवल्लभोसौ ॥ ( २३ ॥) पृथ्वीवल्लभ इति च प्रथितं यस्यापरं नाम । यश्चतुरुदधिसीमामेको वसुधां वशां चक्रे ॥ (२४॥) एरोप्यनेकरूपो यो ददृशे भेदवादिभिरिवात्मा । परबलजलधिमपारन्तर स्वदोर्ध्या रणे रिपुभिः (॥२५) एको निर्हेतिरहं प्रतीतशस्त्रा इमे परे बहवः । यो नैवंविधमकरोचित्तं स्वप्नेपि किमुताजौ ॥ (२६) राज्यभिषेककलशैरभिषिच्य दत्तां राजाधिराजपरमेश्वरतां स्वपित्रा । अन्यैर्महानृपतिभिर्बहुभिस्समेत्य स्तम्भादिभिर्भुजबलादवलुप्यमानां ॥ ( २७ ) एकोनेकनरेन्द्रवृन्दसहितान्यस्तान्समस्तानपि प्रोत्वांतासिलताप्रहारविधुरां बवा महासंयुगे । लक्ष्मीमप्यचलां चकार पतरूं बीजं 'बी' विलसत्सचामरग्राहिणी संसीदगुरुविप्रसज्जनसुहृवन्धूपयोग्यां भुवि।। [२८] भ्रातु तस्येन्द्रसमानवीर्यः श्रीमान्भुवि क्ष्मापतिरिन्द्रराजः । शास्ता बभूवाद्भुतकीर्तिसूति स्तद्दत्तलाटेश्वरमण्डलस्य ॥ [ २९ ॥] यस्यानमात्मजयिनः प्रियसाहस्य मापालवेषफलमेव बभूव सैन्यं । भुक्त्वा च सर्वभुवनेश्वरमादिदेवं नावन्दतान्यममरेप्वपि यो मनस्वी ॥ [३० ॥] सूनुर्बभूव खलु तस्य महानुभावः शास्त्रार्थबोधसुखलालितचित्तवृत्ति । र्यो गौणनामपरि [वा ] रमुवाह पूर्व श्रीकर्कराजसुभगव्यपदेशमुच्चैः [ ३१ ॥] सौराज्यजल्पे चतिते प्रसङ्गान्निदर्शनं विश्वजनीनसंप-।। प्रज्यं बलेः पूर्वमहो बभूव क्षिताविदानिन्तु नृप यस्य ॥ [ ३२ ॥ ] 1-५. ११ नो मत प्रा था यार छ. सी २२- पं. १२ न त निःशेष था થાય છે. બ્લોક ૨૩-- ૫. ૧૩ નો અંત સત્ર થી થાય છે અને ૫. ૧૪ પ્રતા થી થાય છે, ४ २४-५. १५ नो मत परं ना थी थाय छे. या २५-- पायो एकोप्य मते तरन्स्व; ५. १९ गपोथा ५ थाय छे. श्या: २६-५ १७ । मत रहूं था थाय छे. यो-२७ ५. १८ । मत षिच्य थी याय छे. मी--२८ ५. १८ नो मत न्यस्तान्सम यो थाय छे. सी-२८ पाया भ्राता तु; पं. १ ने समाया आत याय छे. अने पनि माने। मण्डलस्यथी मत थाय छ. यो उ.-माया प्रियसाहस्य भने मरेष्वपि; पं. 3 सर्वभुव थी परी थाय छे. और 31-५. ४ महानुभा थी पूरी या छ, भने ५ १० सुभग थी पूरी थाय छे. .. ३२-नायाद्राज्य विदानीं तु अने नृपस्य: पं. महोथी अति आवछ. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख इच्छातिरिकेण कृषीवलानां पयो याथा मुञ्चति जातु मेघे । भवेद्मनस्तद्विरतौ तथाभूद्यस्मिन्धनं वर्षति सेवकानां ॥ [ ३३ ] ॥ कल्पक्षयक्षणसमुद्भववातणेला दोलायमानकुलशैलकुलानुकारं । यन्मुक्तचण्डशरजालयवप्रणुन्ना युद्धागता रिपुगजेन्द्रधटा चकार ॥ [ ३४ ॥] तस्य भ्राता कनीयान्प्रथितपृथुयशा निर्जितारातिचक्रः श्रीमान्गोविन्दराजः पतिरवनिभुजां ख्यातकीर्तिर्वभूव । नानाद्वीपार्णवाद्रिद्रुमगहनमहासन्निवेशामपीमां प्रादेशाल्पप्रमाणाममनुत पृथिवीं यः प्रदाने जये च ।। [ ३५ ॥] कः प्रत्यर्थिषु दानमाप न यतः को वाथिषु प्रत्यहं जग्मुन् पचितिञ्च च के च न सतां मध्येसतां वा भृशं । नार्यः काश्च न भूषिताः स्वपरयोर्य्यत्र प्रभौ पक्षयोः साकारकृतार्थमित्थमभवद्यस्योर्जितं चेष्टितं ॥ [ ३६ ॥ ] विशुद्वात्मभिरत्यन्तमलब्धगणनैरपि । दारैरिव गुणैर्य्यस्य नेक्षितोप्यपराश्रयः [३७॥] यद्विक्रमस्य परिमाणविदः किमन्य दाप्याविमास्तुलितरामपराक्रमस्य । सर्वप्रतीपदमनक्षमबाहुदण्डलीलाजयाधिकरणं ककुभो बभूवुः ॥ [ ३८ ] तेनेदम ( १६) खिलं विद्युच्चञ्चलमालोक्य जीवितमसरं क्षितिदानपरमपुण्यःप्रवर्तितो धर्मदायोयं [ १७ स च समाधिगताशेषमहाशब्दमहासामन्ताधिपतिप्रभूतवर्षश्रीगोविन्दराजदेवः १८ ] सर्वानेवयथासंबध्यमानकान्राष्ट्रपतिविषयपति ग्राभकूटायुक्तनियुक्ता[ धिकारि १९ ] महत्तरादीन्समनुर्दशत्यस्तु वः संविदितं यथा मया श्रीभरुकच्छनिवासिना २० ] ३४ 33 -वायो यथा; पं. ७२ मत मेघेथा मावे छ. र ३४ पाया हेला अने जव; ५.८ दोला था परी थाय छे. सने ५.चकार थी परी थाय छे. प्रा 3५-- पं. १० ख्या थी भने ५.११ ल्पप्र थी पूरी थाय छे. १ ९-५. १२ ना गत वात्थियी थाय छे. ३ ३७ पं. १४ गणनैरपिथी परी थाय है. हा ३८ पायो दाजाविमा पं. १५ अंत पराक्रमस्यथी मावे . धिकरणं भानु अनुस्वार भन्यास छ. ५. १७ पायो मसारं ५.२० निवासिना भां नि तदन २५५८ नथी, गने वा ना मान. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कावीनुं गोविन्दराजनुं दानपत्र पतरूं त्रीजें ३. [ मातापि ]ोरात्मनश्चैहिकामुष्किकफलाप्तये धर्मयशोभिवृद्धयर्थ कापिकान्त_वर्तिभूते कोटिपु[ रे] २ भगवत्तिग्मरश्मये श्रीमजयादित्याभिधानाय खण्डस्फुटितसंस्कारार्थ गन्धपुष्पधूप दीपनैवेद्याथै ३ थूर्णविनामा ग्रामो यस्याघाटनानि पूर्वतो वटपद्रकं दक्षिणतो जद्राणग्रामस्तथा पश्चिमतः ४ मङ्गनकालीयरग्रामो उत्तरतो रुहाडनामा ग्रामः । एवं चतुराघाटनोपलक्षितः सोदृन्न स[1] ५ [परि ] करः सभूतवाप्रत्यायस्सदण्डदशापराधः सोत्पद्यमानविष्टिकः सधान्य हिरण्यादेयो ६ (अचा )टभटप्रवेशः समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयो भूमिच्छिद्रान्यायेना चन्द्राकार्णवक्षितिसरि. (त्प)वतकालीनः पूर्वदत्तदेवदायब्रह्मदायरहितोऽभ्यान्तरसिद्धयाशकनृपकाला तीतसंवत्सर( सप्त )शतेष्वेकानपं८ चाशत्समधिकेषु महावैशाख्यां नर्मदासरिति स्नात्वोदकातिसग्ण प्रतिपादितः । यतोस्योचित९ या देवदायस्थित्या भुंजतो भोजयतः कार्षयतः प्रतिदिशतो वा न कैश्चित्परि पन्थना का` । त. १० थागामिनृपतिभिरस्मद्श्यरैन्यैर्वा सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यने त्यैश्वर्याणि तृणत्र११ लनजलबिन्दुचञ्चलं च जीवितमकलय्य स्वदायनिविशेषोयमस्मदायोनुमन्तव्यः परिपालयि१२ तव्यश्च । यश्चाज्ञानदाटलावृतमतिराच्छिन्द्यादाच्छिद्यमानं वान मोदते स पंचभि महापा(त.) ૧ અક્ષરો ૪-૧૩ નો જ ભાગ હયાત છે. ૫. ૩ પહેલો અક્ષર અસ્પષ્ટ- મેં અથવા મેં હાય. अथवा थ्या पाना संभव छ. पं. ७- सप्त न। उमेश तन २ छ. २१ शहानपत्र ने गोविन्धन. पिताये हर थुतु तेनी तारी५ ७३४ छ. - पायो कर्षयतः प्रतिदिशत; पं. १० व न्यनित्य पं. ११ वांया सन; भाकलय्य; पं. १२ पायी ज्ञानपटला. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख १३ कैरुपपा ( त ) कैश्च संयुक्तः स्यादिति । उक्तं च । भगवता वेदव्यासेन व्यासेन व्यासेन ष १४ ष्टिर्व्वर्षसहस्राणि स्वर्गे तिष्टति भूमिदः । आच्छेत्ता चानुमन्ता न तान्येव नरके वशेत । विन्ध्या १५ ववतोयासु शुष्ककोटरवासिनः । कृष्णाहयो हि जायन्ते भूमिदायापहारिणः ॥ अग्नेरपत्यं प्र १६ थमं सुवर्णं भूर्वेष्णवी सूर्य्यसुताश्च गावः । लोकत्रयं तेन भवेद्धि दत्तं यः काञ्चनं गाञ्च महीञ्च दद्यात् । १७ बहुभिर्व्वसुधा भुक्ता राजभिः सगरादिभिर्य्यस्य यस्य यदा (भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा १८ नरेन्द्रेर्दानानि धर्म्मार्थयशस्कराणि निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । स्व ( द ) १९ तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप । महीं महीभृतां श्रेष्ट दानाच्छ्रेयोनपालनं ॥ इति कमलदलाम्बुबिन्दु २० लोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितं च अतिविमलमनोभिरात्मनीनैर्नहि पुरुपै: परकीर्त्तयो विलोप्याः २१ स्वहस्तोयं श्रीगोविन्दराजस्य लिखितं चैतन्मया श्रीगोविन्दराजस्यादेशान्म२२ हासन्धिविग्रहाधिकृत कुलपुत्र २३ श्रीमदवलोकितसूनुना श्रीयोगेश्वरेण दूतकोत्र भट्टश्रीकुभु ( द ) इति ॥ ६. १४ -त्रीले व्यासेन बडाडी नांगी. पं. १४ - षष्टिं वर्ष; वसेल; पं. २०५ पुरुषः For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कावीर्नु गोविन्दराजनुं दानपत्र ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે અને ઈન્દુકલાથી જેનું શિર મંડિત છે તે દર તમને ર.૧ (૨) નૃપમાં રાજસિહ, વિશ્વવ્યાપી યશવાળો, અને ઉદય થતા તારામંડળને નાયક ચંદ્ર રાત્રે તિમિર હણે છે તેમ કેળવાએલી સેનાના અ9 રહી, યુદ્ધમાં શત્રુઓને હણનાર શુદ્ધ પ્રકાશવાળે સેવિંદરાજ નૃપ હતો | (૩) જ્યારે વીર યોદ્ધાઓથી પ્રકાશનું સૈન્ય તેની સામે આવતું તે તો ત્યારે અધર કરડી, ભ્રમર ગથી, અસિ ધારી, પિતાની સેનામાં અને પોતાના હૃદયમાં ધૈર્યનું રોપણ કરી તે સદા ઉો યુદ્ધને વનિ કરતે. (૪) જ્યારે તેના શત્રુઓ યુદ્ધમાં તેનું નામ સાંભળતા ત્યારે કરમાંથી અસિ, મુખમાંથી તેજ અને હૃદયમાંથી દ–આ ત્રણ ચીજે નિરંતર તેઓમાંથી સહસા સરી જતી. (૫) તેને પુત્ર શ્રી કરાજ, જેને ઉજજ્વળ યશ વિશ્વમાં વિખ્યાત હતા, જે દુઃખી જનનાં દુઃખ નિવાર અને હરિના પદના સ્થાનને નિભાવત, જે સ્વર્ગના નૃપ સમાન હતા એ જેની આજ્ઞાનું સદા પાલન થતું તે (કરાજ) તેના પછી રાષ્ટ્રકૂટ વંશને મણિ બન્યા. ૫ (૬) રાષ્ટ્રકુટ વંશના મેરૂ પર્વત સમાન, અરિના ગજેની ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી પ્રકાશિત અને તેમના દંતથી ઉઝરડાએલા સ્કંધવાળે અને ભૂમિ પર પોતાના શત્રુઓને નાશ કરનાર ઈન્દ્રરાજ તેને પુત્ર હતો.૬ (૭) તેને પુત્ર ઈન્દ્ર સમાન હોઈ ચાર સાગરથી આવૃત થએલી અખિલ પૃથ્વીનું રાજ્ય કરનાર અને મહિમા પ્રાપ્ત કરનાર દન્તિદુર્ગરાજ હતે. (૮) કાચીશ્વર, કેરલ, ચાલ, પાંડય, શ્રીહર્ષ અને વાટને પરાજય કરવામાં દક્ષ કર્ણાટના અજિત અને અચિંત્ય બલને મુઠ્ઠીભર સેવકોથી સત્વર પરાજય કર્યો. (૯) જે અશ્રાન હતું, જેની આજ્ઞાનું સર્વે પાલન કરતાજેણે તીક્ષણ શસ્ત્ર ધારણ કર્યા ન હતાં અને જેણે શ્રમ (યન) કર્યો ન હતો, તેણે ભ્રમર ચઢાવી, ધનુષથી વલ્લભને સત્વર વિજય કરી, રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી. (૧૦) • • • • • • • • • • • • •••••• (૧૧ ) તે સ્વર્ગમાં ગયો ત્યારે .. . .. શ્રી કર્કરાજને પુત્ર કૃષ્ણરાજ ભૂપતિ થયે. ૧ આ , વડેદરા, સામનગઢ અને વાન ડિરીના લેખાને પણ મથાળે અવે છે, ૨ આ ગ્લેમ સામનગઢ લેખમાં પણ આવે છે. ૩ આ ઍક સામનગઢ લેખમાં પણ ત્રિીને છે. બાળગંગાધર શાસીનાં વાંચન ઉન્નમિતમ’ તપ મવમ , મારી ધારણા પ્રમાણે, આપણું વાંચન કરતાં વધારે ઠીક લાગે છે. પરંતુ રૂઢિતમ ને ? મને તદ્દન સ્પષ્ટ નજરે પડી. ૪ ઓ લૈક સામનગઢ લેખમાં પણ ચાળે છે. ૫ સામનગઢ લેખમાં આ એક પાંચમો છે, આ કામ સામનગઢ પતશમાં સામે છે. ૭ ઇદ ગીતિ. રાજ્યના નામનો ઉમેરો, બીજું પતસંઓમાં આપેલી વંશાવલોથી સાચો પુરવાર થાય છે. ૮ સામનગઢ ૫તરાના મઘભાગમાં આ ઑાક લે છે. પ્રતિતિ ઉપરથી વિચારકરતાં બાળ ગંગાધાર શાસ્ત્રોનું વાંચન માગ્યેઃ આપણાં વાચન સાનવેમઃ ને બદલે બરાબર નથી. તેણે પોતે કરેલા તરજુમામાં છોડી દીધું છે. પ્રત્યેઃ અને નિયઃિ શબ્દ, દન્તિદુર્ગનું લશ્કર હાનું હતું એ વાતને યાર સૂચક 2 દેવા માટે વપરાય લાગે છે. તેિલા રાજાના લિસ્ટમાં બાલ ગંગાધાર શાસ્ત્રીએ વજનું નામ છોડી દીધું છે. (જ, એ. એ. સે...૩૨, ૫. ૯૭ ) ૯ સામનગઢ પતરાંમાં આ એક આગલા લૅકની તરત જ ઉપર માલુમ પડે છે. પરંતુ તેનું અક્ષરાતર બગડેલું જણાય છે. બાળ ગંગાધર સારોએ તરજુમે કેવી રીતે કર્યો તે પણ સમજી શકતું મુશ્કેલ છે. ૧૦ આ શ્લોકને શબ્દ છેદનને અંગે ચેકસ અનુવાદ કરી શકાય તેમ નથી. પરંતુ તેને સાધારણ અર્થ એમ હોવો જોઈએ કે દક્તિદુર્ગે આખે ભારત દેશ જિ. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ( ૧૨ ) .. . . શ્રી કૃષ્ણરાજનું ચરિત કૃષ્ણ સમાન અદેષિત હતું. • (૧૩) • • • • • ••• • • • • • • • • • ••• (૧૪) .. (૧૫) ... ... તેણે સત્વર “રાજાધિરાજ' અને “પરમેશ્વર ” ના શુભ મહાશબ્દની પ્રાપ્તિ કરી. (૧૬) ... ... ... તેના પ્રબળ કરે મદ ભરેલા શત્રુઓનું મંડળ જોયું કે સત્વર તેમને નાશ કર્યો (?) (૧૭) તે ચાર સાગરથી આવૃત બની ભૂષિત થએલી પૃથ્વીને અને ત્રયી વિદ્યાને પણ પાલક હતું. તે દ્વિજોને ઘણું ઘી આપતો. તે દેવેને પૂજતે અને ગુરૂઓને માન આપતે. અથિએના તે મનોરથ પૂર્ણ કરતઃ ગુણ જનમાં પ્રથમ હતે લક્ષમીને વલલભ હતા અને પિતાનાં મહાન તપથી તે સ્વર્ગનાં ફળને ઉપભેગા કરવા અમરોના ધામમાં ગયે. (૧૮) તેને પુત્ર વલલભ નામથી વિખ્યાત, પરાજય પામેલા પૃથવીના શત્રુઓની પત્ની એને વૈધવ્ય આપવામાં દક્ષ, ક્ષણમાં શત્રુના મસ્ત ગજેનાં યુદ્ધમાં કુમ્ભ ભેદનાર અને સેનાઝની ધૂળથી શ્વેતા બનેલા શર સહિત, જપેત છત્રથી રવિકિરણને તાપ દૂર થવાથી સદા લીલાવાળી ગતિથી ચાલનાર શ્રી ગોવિંદરાજ હતું. (૧૯) તેને અનુજ અતિ મહેમાવાળે અને અપ્રતિબદ્ધ પ્રતાપવાળો શ્રીધવરાજ સર્વ પિને પરાજય કરી ક્રમે ઉષાના સૂર્ય સમાન ચંડ પ્રતાપવાળ બને. (૨૦) જ્યારે તે સનુપમાં મણિ, રાષ્ટ્રફ નાયક થયો ત્યારે અખિલ જગત તેને નિત્યને આધ્યાત્મિક ગુરૂ સુસ્વામિ કહેતું. જ્યારે સાગરથી સાગર સુધીની ભૂમિ પર તે ધમી, અને સત્યને અનુરાગી, રાજ્ય કરતા હતા ત્યારે પ્રજા કબુલ કરતી કે, ખરે સત્યયુગ પુનઃ આવ્યો હતો. ( ૨૧ ) બધુ જનને અનરંજી; તે પ્રસન્ન થાય ત્યારે સદા અર્થિઓના મંડળને તેની સર્વ લક્ષમી આપતેઃ જ્યારે કોપાયમાન થતા ત્યારે તે મહાન વીર યમના પણ પ્રાણુ સત્વર હરી લેતે. (૨૨ ) ચાર સાગર સહિત પૃથ્વી પર તે ધમી રાજ્ય કરતા હતા. ત્યારે જાના હૃદયમાં પરમ આનન્દ હતા. (૨૩) તેને પુત્ર, તેના વંશનું ભૂષણ, ઉદાર, જનવલ્લભ, પ્રતાપ તથા ધનસંપન્ન, વિખ્યાત શર્થવાળા, શત્રુઓને પીડનાર, અને સંતાથી જગતમાં ઉજવાતા યશ વાળા ગેવિંદરાજ હં. (૨૪) તેનું અપર વિખ્યાત નામ પુથ્વીવલ્લભ હતું. તેણે, એકલાએ, ચાર સાગરથી બંધાએલી પૃથ્વીને પિતાને શરણુ કરી. | ( ૨૫ ) વિશ્વ આત્મા એક રૂપવાળે છે, છતાં, ભેદવાદિઓને અનેક રૂપવાળે દેખાય છે; તેમ જ્યારે તેણે આ શત્રુઓને સૈન્યને અગાધ સાગર તેના બાબાળથી એળો ત્યારે તે યુદ્ધમાં, શત્રુઓને અનેક રૂપવાળ દેખા | (૨૬) “ હું એકલો છું અને પૂરતાં શર વિનાને છું: શત્રુઓ સજજ અને અનેક છે. ” આવા વિચારો તેને કદિ સ્વપ્નમાં પણ આવતા નહીં તે યુદ્ધમાં તે કયાંથી જ ? | ( ૨૭) જ્યારે સ્તંભ આદિ અનેક અન્ય નૃપે એકત્ર થઈ તેમના બાબળથી રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દ જે તેણે રાજ્યાભિષેક કળશના જલથી અભિષેક થઈ તેના પિતા પાસેથી પ્રાપ્ત કર્યા હતા તેની પાસેથી તેડી લેતા. ૧ લોક ૧૩ અને ૧૪ ને સાધારણ અથ પણ આ ટુકડાઓમાંથી હું કરી શકી નથી. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org कावीनुं गोविन्दराजनुं दानपत्र ६३ (૨૮) ત્યારે નૃપર્મઠળ સહિત તે ચર્ચનો નાશ કરી તે મહાશા જે મહાન યુદ્ધમાં યમની અસિના પ્રહારથી ઢીલા થઈ ગયા હતા તેને મજબુત આંધ્યા. શ્રીને સ્થિર અને તેના પીડાતા ગુરૂએ, દ્વિજો, સંતા, મિત્રા, અને અન્ધુજનેાની સેવા કરતી બનાવી અને તેની પાસે પાતાની ઉત્તમ પ્રકાશની ચીરી બલથી ધારણ કરાવી. ( ૨ ) પણ તેના ભાઈ, ઈન્દુસમાન શૌર્ય અને અજીત ચાવાળા શ્રી ઇન્દ્રરાજ પૃથ્વીના નૃપ થયા અને લારેશ્વર મંડળ-જે તેને જે બન્યુ પાસેથી પ્રાપ્ત કરેલા તેના પેશ થયા, ( ૩૦ ) એકલા હસ્તે જેણે વિજય કર્યા અને જે સાહસમાં પ્રીતિવાળા હતા તેને સૈન્ય કુક્ત રાજા સમાન ડુાં, તે મનવાળા નપ ઋખિલ વિશ્વના સ્વામિ દિવ, સિવાય કોઈ પણ અમને નમન કરતા નહીં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) તેના પુત્ર મહાપ્રતાપી, શાસ્ત્રનો અર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્તવાળા, અને ઉઘાડી રીતે પુરાતન સ્વસ્તિ શ્રી કરાજ અને અન્ય ગૌણ નામ પરિવાર ધારનાર નૃપ હતા ( ર ) જ્યારે સારૂં રાજ્ય કોનું એ વિષે વિવાહપ્રસંગ ઉન્નતા ત્યારે પૂર્વ સર્વ પ્રજાની ઉન્નતિવાળું બલિનું રાજય ઉદાહરણ તરીકે સામાન્ય રીતે અપાતું. હવે પૃથ્વી પર આ નૃપનું (ન્ય ( આપશે. ઉદાહરણ્ તરીકે આપીએ છીએ) ( =૩ ) ઇચ્છાથી અધિક વૃદ્ધિ વરસાવતા મેઘ વૃદ્ધિ કરતો ટકે ત્યારે ખેડૂતોને મન જે લાગણી થાય તે તેના સેવડા પર લક્ષ્મીના વરસાદ વરસાવનારના મત્યુથી તેમને ( સેવકોને હૃષ્ટપ (૩૪) તેનાથી છેઠેલાં અનેક શેરના ચંઠ પ્રહારથી યુહમાં આવેલા રાત્રુગોની ઘટા, કલ્પાન્ત સમયે પ્રકટતા પ્રબળ વાતથી અહીં અને ત્યાં ડાલતા મહાન પર્વતેાની ગતિનું અનુકરણ કરતી. ( ૩૫) તેના અનુજ, જેના ચા દૂર પ્રસર્યા હતા, જો પાતાના શત્રુઓના મંડળના પૂર્ણ પરાજય કર્યાં હતા, તે વિખ્યાત નૃપાધિપ શ્રી ગેવિંદરાજ હતા. તે દાન અને વિજય માટે આ પૃથ્વી જો કે બહુ ખંડ (દ્વીપ ), સાગર, પર્વત, વન, અને મહાન નગરા સમાવે છે, છતાં તેના કર જેટલા અલ્પ પ્રમાણુ વાળી ગણે છે. (૩૬) કયા શત્રુ તેનાથી નાશ પામ્યા નહતા. અથવા કયા અર્થએ તેની પાસેથી નિત્ય દાન મેળવ્યું નથી ? ક્યા સજજને તેની પાસેથી માન મેળવ્યું નથી અથવા કયા દુર્જને ઈજા સહી નથી ? જયારે તે નૃપ હતા ત્યારે તેના મનુશ્રવસ્થાની પત્ની અહંકારથી ભૂષિત બની નહતી અને શત્રુની પત્ની ભૂમિ પર કાટતી નહતી ! આમ તેનાં પરાક્રમા સર્ચ ચીજમાં સફળ હતાં. (૩૭) તેના શુદ્ધ અને અનેક ગુણ જેવી રીતે તેની શુદ્ધ અને અસંખ્ય પત્ની (૩૮) યુદ્ધમાં ક્રમ સમાન પરાક્રમ વાળા તે વિશ્વ, સર્વ શત્રુશ્માને વશ કરવા શક્તિમાન વિજયાનું ચિત્રપટ થયું તેના સિવાય અન્ય સ્થાનક જાણુતા નહતા કહિં પણ તેના સિવાય અન્ય ગૃહ દેખતી નઠ્ઠીં તેના વિક્રમની સીમાં ફક્ત વિશ્વ જાણતું, અને પ્રબળ કરથી પ્રાપ્ત કરેલા વીલાવાળા તેના ૧ વડાદરાનાં પતરાં ઉપર આ શ્વાન નં, ૨૧ છે. ૨ આ શ્લોક, વડેદરાનાં પતરાંમાં નં. ૩ છે અને ગાવિન્દરાજ. ૧ લાને લાગુ પાડયા છે. ૩ આ લેકનાં છેલ્લાં બે પાદો વડાદરાના લેખના ચાથા ôાકમાં આવે છે, જ્યાં વાંચન પૂર્વમ ને બદલે મુહમ્ છે; વડોદરા લેખમાં કક રાજ ૧લાને લગતા આ શ્લોક છે. ૪ આ શ્લોક વડોદરાના લેખામાં પાંચમા છે, અનેક રાજ ૧ લાને સંખાધી છે. આ પ્લાકના અ` માટે પડિત શારદાપ્રસાદી બિલકુલ ખ્યાલ ન હતા. તેથી આ શ્લોકના તેના ખાટા અનુવાદથી ગુજરાતના ઈતિહાસ માટે ઘણાંજ પાયાવગરના અનુમાનેા ઉત્પન્ન થયાં છે. (જુઓ ક્રનીંગહામ અ. 15. પા. ૩૫૩) ૫ આ શ્લોક વડેદરા પતરામાં ૯ મો છે, કે વડેરા પરાના બ્લેક ૨૦મે જુએ ' For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख તેણે આખું જીવિત વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ જોઈ, ભૂમિદાન હોવાથી પરમ પુણ્યવાળું આ ધર્મદાન કર્યું છે, અનેjમહાસામન્તને અધિપતિ, સર્વ મહાશબ્દ ધારનાર પ્રભતવર્ષ શ્રીગોવિન્દરાજ પિતાની સાથે કઈ પણ સંબંધવાળા તેના સમરત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને આ શાસન જાહેર કરે છે – તમને જાહેર થાઓ કે મેં ભરૂકછમાં વસી મારાં માતાપિતા અને મારા આલેક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ, અને પુણ્ય યશની વૃદ્ધિ અર્થ, કાપીકામાં આવેલા કોટિપુરમાં આવેલું શ્રીમદ્જ્યાદિત્ય નામવાળા સૂર્ય ભગવાન(ના મંદિર)ને ખંડિત અને ફાટ પડેલા ભાગના સમારકામ માટે, ગબ્ધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યના ખર્ચ માટે થર્ણવિ નામનું ગામ જેની સીમા – પૂર્વે વટપદ્રકઃ દક્ષિણે જદ્વાણગામઃ પશ્ચિમે .. ..મગન અને કાલીયર ગામે ઉત્તરે રહણાડ ગામઃ આ ચાર સીમાવાળું આ ગામ, ... . .. સહિત, ... ... ... સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, દશ અપરાધના દંડના નિર્ણયની સત્તા સહિત, ઉgભવતી વેઠના હક્ક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પૂર્વ દેવો અને બ્રાહ્મણોને કરેલાં દાન વર્જ કરી, ભૂમિછિન્યાય અનુસાર, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણ મુક્ત, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, સાગર, સરિતાઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી ... ... . શક નૃપના કાળપછી સંવત્સર ૭૪૯ વૈશાખ શુદ્ધિ ૧૫ ને દિને નર્મદા નદીમાં સ્નાન કરી પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી આપ્યું છે. આ શ્રી શ્રીગોવિન્દરાજના સ્વદુસ્ત છે. અને આ શ્રીગેવિન્દરાજની આજ્ઞાથી મારાથી સાંધિ વિગ્રહક શ્રી અવેલેકિતના પુત્ર કુલપુત્ર શ્રી યેાગેશ્વરથી લખાયું છે. અહીં દૂતક શ્રીકુમુદ છે. ૧ અનુવાદ કર્યા વગર અધુરે ભાગ, હમેશ મુજબ ભાવિ રાજાઓને સૂચનાઓના છે. અને ભૂમિદાન જપ્ત ન કરવા સંબણ મહાભારતના બક્ષે છે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૭ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૨ જાનાં વડોદરાનાં તામ્રપત્રો શક સંવત ૭૫૭ કાર્તિક સુદિ ૧૫ આ લેખ વડોદરામાંથી મળ્યો હતો. તેની છાપ અને રબીંગ લખનૌના ડે. એ રીહરે મને આપ્યાં હતાં. આ દાનપત્ર ધારાવર્ષ, ઉપનામ ધરાવતા ધ્રુવરાજ ૨ જાએ શક સંવત ૭૫૭(ઇ. સ. ૮૩૫-૩૬)માં જાહેર કર્યું હતું. તે રાજા માન્ય ખેટ(માખેડ)ના રાષ્ટ્રકુટેની ગૌણું પણ સ્વતંત્ર નહીં એવી એક શાખા ગુજરાતના રાષ્ટ્રકૂટના વંશને હતે. આ દાનપત્રનાં ફક્ત છેલ્લાં બે પતરાં હાલ મેજુદ છે. તે દરેકનું માપ ૧૧”૪૭” છે. લેખ સુરક્ષિત છે. તેના રક્ષણ માટે કાંઠા જાડા ઘડેલા છે. અસલ આ દાનપત્રનાં ૪ પતરાં હતાં. તેનાં કારણે -(૧) બે મજુદ પતરાંનું કદ એવડું છે કે વંશાવલીના પહેલા ભાગ, એક જ નહી પણ, ત્રણ બાજુઓ રેકે. (૨) મી. ફલીટે અસલ પતરાં તપાસ્યાં ત્યારે બતાવ્યું હતું તેમ છેલા પતરાના નીચેના કાંઠામાં ચાર ખાડા છે, અને તેની પહેલાનામાં ત્રણ ખાડા છે. પતરાંનાં કડાં તથા મુદ્રા ઉપલબ્ધ નથી. ૨–આમાં આપેલી વંશાવળીમાં નીચે પ્રમાણે રાજાઓનાં નામ આપ્યાં છે. એ. સીધા વંશ (કૃષ્ણરાજ ૧ લો) ધ્રુવરાજ ૧લે. ગોવિંદરાજ ૨ જે અથવા, વલ્લભ ગોવિંદરાજ ૩ જે. બી. ગુજરાત શાખા ઈદ્રરાજ ૩ જે. મહારાજ શ4. કર્કરાજ ૨ જે. અથવા અમેઘ વર્ષ. ધ્રુવરાજ ૨ જે. અથવા નિરૂપમ, અગર ધારાવર્ષ વિરાવળીના છેલ્લા બે પ્લેકામાં કંઈ ખાસ નવીન નથી. આમ છતાં આ લેખમાંથી કેટલીક ઉપયોગી ઐતિહાસિક હકીકત મળી આવે છે. કર્ક ૨ જાન દ્વાને ભાઈ ગેવિંદ 8 છે, જેણે શક ૭૪નું કાવનું દાનપત્ર કાઢયું હતું તે આમાં આપે નથી. તેનું નામ, ધ્રુવ ૩ જાનાં શક સં. ૭૮૯ ના બગુમ્રાના લેખમાં, તેમ જ કૃષ્ણ ૨ જાના શક ૮૧૦ના બગુસ્રાના લેખમાં પણ આપ્યું નથી. કર્ક બીજાના પોતાના જ પુત્રના - ૧ . એ. થયા. ૧૪ પા. ૧૯૬ ઈ, હુશ ૨ ત્રીજ પતરાની શરૂ બાત, કુકણું ૧ લાનું વર્ણન કરતા શ્લોકના બીજા ભાગથી છે. પહેલાં બે પતસંની ખોટ થોડી અગત્યની છે. કારણ કે ગુમાઈ ગએલાં પતરાં ઉપરના સ્લોકે– વંશાવળીને પૂરના જાણીતા છે. ૭ જુઓ. ઈ. એ. વ. ૫ ૫ા. ૧૪૪ ૪ જુએ ઉ૫રનું છે. ૧૨ પા. ૧૭૯ ૫ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६६ गुजरातना ऐतिहासिक लेख દાનપત્રમાં તેનું નામ ન હોવાથી પ્રેફેસર બુહરનું અનુમાન ચોક્કસ થાય છે કે, તેણે રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેથી કર્ક ૨ જાના સીધા વંશજોએ એની દરકાર કરી ન હતી. અમોઘવર્ષ, (શ્લેક ૧૦) એ, કર્ક ર જાનું ઉપનામ નથી, પણ તેના પિત્રાઈ અને ખંડીયાઓને રાજા શ(શક ૭૩૬-૯ )નું છે. તે રાષ્ટ્રકૂટને સીધે વંશજ હતે. “ બળવાખોર રાષ્ટ્રકટો” ને અર્થ હું ગોવિંદ ૪ છે અને તેના અનુયાયીઓ કરું છું, અને કર્ક ૨ જાએ શર્વની મદદથી એ રાજ્ય પચાવી પાડનાર ગોવિન્દ ૪ થાને હરાવીને ફરીવાર શર્વના ખંડીયા તરીકે ગુજરાત ઉપર સત્તા જમાવી, જેવી રીતે તેણે પહેલાં ગોવિંદ ૩ જાના ખંડીયા તરીકે રાજય કર્યું હતું. આંહિ સુધી, કર્ક ૨ જે ધવ ૨ જાને પિતા હતો, એવું મેં માની લીધેલું છે. લેખ નં. ૩ મુજબ, ઈન્દ્ર ૩ જાને ઉત્તરાધિકારી તેને પુત્ર કર્ક ૨ જે આવ્યું હતું, અને તેને ઉત્તરાધિકારી કર્ક ૩ જો અને ત્યાર પછી તેને પુત્ર ધ્રુવ ૨ જે આવ્યો હતે. લેખ નં. ૧ અને ૪ માં કર્ક ૨ જાનું નામ આપ્યું નથી, પણ કર્ક ૩ જાનું નામ આપ્યું છે. પરંતુ ધ્રુવ ૨ જાના દાનપત્રને લેખક અધિકારી તેના દાદાના નામથી અજાણ્યો હોય એ અસંભવિત છે. એટલે નં. ૩ ના લેખકે કર્ક ૨ જાના વર્ણનના શ્લોકો બે જાદા દાનપત્રના નમુનાઓમાંથી લીધા હશે એમ માનવું પડે છે. આ નમુનાઓમાંથી પહેલ નમુને જે નં. ૧ માં સંપૂર્ણ આપે છે, તે રાજ્ય પચાવી પાડનાર વિદ ૪ થાના સમયમાં લખાયું હતું, અને તે પહેલાંના રાજાઓની જુદી જુદી વંશાવળીઓ ઉપરથી તૈયાર કર્યો હતો. બીજો નમુને, જેના પહેલા અને છેલ્લા કે આ નવીન લેખ તથા લેખ નં. ૪ માં આપ્યા છે, તે ગેવિંદ ૪થાના પરાજય પહેલાં લખાયે હોઈ શકે નહીં. કર્ક ૨ જાને શક છ૩૪ ને વડોદરાનો લેખ આ બન્ને કરતાં જુદો ત્રીજો નમુને આપે છે. અને તે કર્ક ૨ જાનાં રાજયના પ્રથમ ભાગની તારીખને છે. ઉપરનાં કારણેને લીધે, કર્ક ૩ જાનું નામ ગુજરાતના રાષ્ટ્રના લિસ્ટમાંથી કાઢી નાંખવું જોઈએ. | ધવ ૨ એ, તેના પત્ર ધ્રુવ ૩ જાની માફક, ધારાવર્ષનું ઉપનામ ધારણ કર્યું હતું. આ દાનપત્ર તેણે કહ્યું ત્યારે તે શ્રી ખેટક નજીક સર્વમઙ્ગલા સત્તામાં રહેતા હતા. ખેટક એ હાલનું ખેડા છે." આ મુજબ, લાટ પ્રદેશ, જેના ઉપર ગુજરાતના રાષ્ટ્ર રાજ્ય કરતા હતા, અને જે ગેવિંદ ૩ જાએ ગુર્જર પાસેથી લઈ તે પોતાના નાના ભાઈ ઇન્દ્ર ૩ જાને આપ્યો હતો,તે ઉત્તર દિશામાં શેરી નદી સુધી અને દક્ષિણમાં તાપીના દૂરના કિનારા સુધી પ્રસરેલો હતે. મારી પાસેનાં સાહિત્યથી, આ દાનપત્રમાં જણાવેલાં બીજાં સ્થળો એળખાવવા હું સમર્થ નથી. દાનપત્રની છેલ્લી બે પંક્તિમાં રાજાની સહિ છે તે ધ્યાન દેવા લાયક છે. તે દક્ષિણ હિંદના મૂળાક્ષરોને મળતા ચાલુ હસ્તાક્ષરમાં છે. અને બાકીના લેખમાં વપરાએલા પુરાતન અક્ષરેથી સદંતર જૂદી પડે છે. ૧ જુઓ ઉપરનું છે. ૧૨ પા. ૧૮૦ ૨ જુઓ. . ૧૨ પા. ૨૬ વ. ૧૩ ૫, ૧૩૩ ૩ . ૧૨ ૫, ૧૫૮ ૪ ઈ. એ. વ. ૧૨ પ. ૧૫૬ ૫ જુઓ ઈ. એ. જે. ૧૦ પા. ૨૭૮ ૬ આથી આપણે પડિત ભગવાનલાલ ઇન્દ્રજીની બુદ્ધિશાળી ધારણા પ્રમાણે જેની છેલ્લી તારીખ સંવત ૪૮૬ (ક્યા સમયની તે અજ્ઞાતછે) ઈ. સ. ૭૭૬ ને મળતી છે તે ગુર્જરવ એ વિષે સમજવાનું છે. આ કદાચ કોવિદ ૩ ન પહેલાં ૭૦ જ લગભગ . For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गधनपुरनां राष्ट्रकूट राजा ध्रुव २ जानुं ताम्रपत्र अक्षरान्तर (पेहलां वे पतरांओ उपलब्ध नथी ) त्रीजुं पतरूं-पहेली बाजु १ दाती मानभृदग्रणीर्गुणवतां योसै श्रियो वल्लभो भोक्तुं स्वर्गफलानि भूरितप२ सा स्थानं जगामापरं ॥ [ १ ] येन श्वेतातपत्रप्रहतरविकरवाततापात्सली३ लं जज्ञे नासीरधूलीधवालतशिरसा वल्लभाख्यः सदाजौ [I] श्रीमद्गोविन्दराजो ४ जितजगदहितस्त्रैणवैधव्यदक्षः (।) तस्यासीत्सूनुरेकः क्षणरणदलितारातिसत्तेभ कुंभः ॥ [२] ५ तस्यानुजःश्रीध्वुवराजनामा महानुभावोपहत(:) प्रतापः [1] प्रसाधिता शेषनरेन्द्रचक्रः ६ क्रमेण वालावपुर्बभूव ॥ [३] रक्षता येन निःशेषं चतुरंभोधिसंयुतं [1] राज्यं धर्मेण लो७ कामां कृताहृष्टिः परा हृदि । [ ४ ] यस्यात्मजा जगति सत्प्रथितोरुकीर्तिपोविन्दराज इति गो त्रललामभूत-स्त्यागीपराक्रमधनप्रकटप्रतापसन्तापिताहितजनो जनवल्लभोभूत[५] ९ एकोनेकनरेन्द्रवृन्दसहितान्यस्तान्समस्तानपि प्रोत्खातसिलताप्रहारविधुरान्वध्वामहा १० संयुगे [1] लक्ष्मीमप्यचलां चकार विलसत्सच्चामरग्राहिणी संसीदद्गुरुविप्रसज्जनसुहृद्ध११ न्धूपभोग्यां भुवि । [६] तत्पुभ्रोत्र ग्रते नाकमाकम्पितरिपुप्रजे [1] महाराज शाख्यः ख्यातो राजा१२ भगद्गुणै [ ७ ] राजाभूत्तत्पितृव्यो रिपुभवविभवोद्भूत्यभावैकहेतुर्लक्ष्मीवानिन्द्र. राजो गुणि१३ नृपतिकरान्तशनत्कोरकारी [1] सगादम्यान्व्युदस्य पुकटतविनयायन्हपान्सेव्यमाना१४ राजश्रीरेव चक्रे सकलकविजनोद्गीतकथ्यसभावं ॥ [८] श्रीकर्कराज इति चक्षितराज्यभा१५ रः सारः कुलस्य तनये नियशालिशौर्यस्यस्यकेवद्विभवनन्दितबन्धुसार्थः पार्थः १६ सदैव धनुषि प्रथमः शुचीनां । [९] स्वेच्छागृहीतविनयान्दृढसंघभाजः प्रोवृत्तदृप्ततरपं. १ पाया योसौ. . 3 पाय जग्मे सने धवलित, पं. ४ पाया दक्षस्तस्या भने मत्तेभ पं. ५ पांय श्रीधुव पं. " पाया कानां तथा तस्यात्मजो. पं. ८ पायो भूतः। त्यागी ने धन. ५.८ पाये। न्बद्धा पं. १० बायो ग्राहिणीं पं. ११ वाया तत्पुत्रोत्र गते, व्रजे भने श्रीमहा ५. १२ पाया गुणैः ॥ पं. १३ पांये रान्तश्चमत्कार, सङ्गादन्या, प्रकटित भने यं नृपान्सेवमाना. पं. १४ पन्या स्वभावम् भने रक्षित. पं. १५ वाया तनयो नयशालिशौर्यः । तस्याभव. पं. १६ पाया सदेव. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख त्रीजुं पतरूं-बीजी बाजु १७ शुल्किकराष्ट्रकूटानुत्खात्खगनिजबाहुबलेन जित्वा योमोघवर्षमचिरात्स्वपदे व्यध१८ त ॥ [ १० ] पुत्रीयतस्तस्य महानुभावः कृती कृतज्ञः कृतवीर्यवीर्य [1] वशीकृताशेषनरेन्द्रवृन्दो बभूव १९ सुनुर्धवराजनमो ॥ [ ११ ] चन्द्रो जडो हिमगिरिः सहिमः प्रकृत्या वातश्च लश्च तपनस्तपन(:) स्वभावः [1] २० क्षारः पयोधिरिति यः सममस्य नास्ति येनोपमा निरुपमस्तत एव गातः ॥ [१२] अचिराभोज्वलव२१ पुषि क्षितिसंतापापहारिणि द्युम्नं [1] धारावर्षे वर्षति जलद इब नकः कृतार्थ स्यात् ॥ [१३] प्रसाण्डमे२२ तत्किमिति प्रजासृजा न मत्प्रमाणेन पुरा विनिर्मिम्मतं [1] एवं विचिन्त्य धूवराजनीतिर्विधातुरासी२३ त्सुतरामसूयिनी ॥ [ १४ ] ॥ तेनेदमनिलविप्रच्चंचलमालोक्यजीवितमसारं [1] क्षितिदानपरम२४ पुण्यः प्रवर्तितो धर्मदायोयं ।। [ १५ ] स च समधिगताशेषमहाशब्दमहा. सामन्ताधिपतिधारविर्ष२५ श्रीधुतराजदेवः सर्वानेव यथासम्बध्यमानकान्राष्ट्रपतिविषयपतिग्रामकूटा युक्तनियु२६ क्त[ का ]धिकारिकमहत्तरादीन्समनुदर्शयत्यस्तु वः संविदितं यथा मया श्रीखेट___ कवहिः सर्वमङ्ग२७ लासत्तावासितेन मातापिनोरात्मनःहिकामुष्मिकपुण्ययशोभिवृद्धये वदरसि द्विवास्तव्य२८ तच्चातुविद्यसामान्यलाावणसगोत्रवाजिमाध्यन्दिनसब्रह्मचारिभट्टमहेश्वरसुतयो२९ गायानन्तरं श्रीगोविन्दराजदेवेन ख्यापितज्योतिषिकनान्मेकाशहूडदेशान्तवर्ति पूसिला२० विल्लिनामाग्रामो यस्याघाटनानि पूर्वतो वेहिच्चाभिधाना नदी वोरीवद्रकामश्च३१ दक्षिणतश्चतुःसरीनामायामोपरत[स्त ]सिलावल्लिनामा । उत्तरतोविन्हुचवल्लिना ३२ मा ग्राम एवमयं चतुरापाटनोपलक्षितः सोद्रङ्गः सपरिकरः सद३३ ण्डदशापराधः सभतपातप्रत्यायसोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्या ५. १७ वांया कूटान् । उत्खात. ५. १८ वय वीर्यवीर्यः ५. १८ नया राजनामा. ५.२० बायाय नमसे तैः गीतः भने भोज्वल. ५. २१ वांया कृतार्थः स्यात् भने ब्रह्माण्ड, पं. २२ पाया कीर्ति ५.२३ पांया विद्यु. ५. २४ वांया धारावर्ष. ५. पाया श्रीध्रुव. पं. २७ पाया पित्रोरा तय नभैदि. ५. २४ वाया नाने. पं. 31मवायो ग्राम. ५. 33 पाया प्रत्यायः. For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना राष्ट्रकूट राजा ध्रुव २ जानुं ताम्रपत्र चोथं पतरूं-पहेली बाजु ३४ देयोचाटभटप्रवेश्यः सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीय आचन्द्रार्कीर्ण३५ वक्षितिसरित्पतसमकालीनः पुत्रपौत्रान्वयनसोपभोग्यः पूर्वप्र३६ दत्तदेवदायरहितोभ्यन्तरसिध्या शकनृपकालातीतसंवत्सरशतेषु सप्त३७ सु सप्तपञ्चाशदधिकेषु कार्तिकशुद्धपञ्चदश्यां महाकार्तिकीपर्वणि स्नात्वाद्यो दकाति३८ सम्र्गेण बलिचरुवैश्वदेवाग्निहोत्रातिथिपञ्चमहयेज्ञकृयोत्सर्पणार्थ प्रतिपादि३९ तो यतोस्योचितयाब्रह्मदायस्थित्या भुंजतो भेजेयतः कृषतः कर्षयतः प्रतिदिश४० तो वा क केनचित्परिपन्थना कार्या तथागामिनृपतिभिरस्मद्वंश्यैरन्यैर्वासामा४१ न्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यनित्यैश्वर्याणि तृणाप्रलमजलविन्दुचञ्च४२ लञ्च जीवितमाकलस्य स्वदायनिर्विशेषोयमस्मदायोनुमन्तव्यः परिपालयित४३ तश्च यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिद्यादाच्छिद्यमानक वाऽनुमोदेत स प- . ४४ श्चभिर्महापातकैरुपपातकैश्च संयुक्तः स्यात् । इत्युक्तञ्च भगवता वेदव्यासेन व्या४५ सेन [॥ ] पष्टिंवर्षसहस्राणि स्वम् तिष्ठति भूमिद आछेत्ता चानुमन्ता च तान्येव नर[क्ते ] ४६ वसेत् । [ १६ ] विंध्याटवीष्वतीयासु शुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते भूमिदायं ४७ हरन्ति ये । [१७ ] अग्नेरपत्यं प्रथमं सुवर्ण भूर्वष्णवी सूर्यसुताश्च गावो लोकत्रयं तेन भ४८ वेद् हि दत्तं यx काञ्चनं गाञ्च महीञ्च दद्यात् । [ १८ ] बहुकिर्वसुधा भुक्ता राजभिः सगरादि४९ भिर्यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ [१९] यानीह दत्तानि ___ पुरा नरेन्द्रनानि १० धर्मार्थयशस्कराणि [1] निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुन राददीत [२०] ६. ३५ वयो क्रमोप. ५. ६ वांया देवदायब्रह्मदाय अने सिद्धया ५.३८ वाय। महायज्ञकियो ५. 36 वांया ब्रह्म भने भोजयतः ५. ४० रायोक ने मन ५. ४२ पायो कलय्य भने मन्तव्य ५. ४३ पांया व्यथ, ५.४४ वायो वेदव्यासेन. ५.४५ वांया षष्टिं वर्ष, भुमिदः । आच्छेत्ता भने नरके ५. ४६ वांया वासिनः । १. ४७ पाये। भूष्णवी मने गाव, ५. ४८ वाय। बहुभिर्व. ५.४५ वाय। भिः । यस्य. के.३२ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ७० www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख चो पतरू बीजी बाजु ५१ स्वदताम्परदत्तां वा यत्नाद्रक्ष नराधिप [ । ] महीं महिमतां श्रेष्ठ दानोच्छ्रेयोનુપાન ॥ [૨૬] કૃતિ - १२ मदाम्बुविन्दुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितञ्च । अतिविमलमनोभिरात्मनीने १३ दुर्महि पुरुषैः परिकीर्तयो विलोप्या इति [ २९ ] दूतकोत्र श्रीदेवराजो लिखितं श्रीदुर्गाभटस्नु १४ वा सान्धिविग्राहिकक्षीकारायणेनेति ॥ मतम्मम श्रीश्र्वराजदेवस्य [ ॥ ] श्रीफर्क ११ राजदेवसुतस्य वदुपरि लिखितं ॥ ભાષાન્તર' દાની હતા, મઢવાળા હતા અને સત્પુરૂષામાં કરેલાં સ્વર્ગનાં ફળના ઉપભેગ અર્થે પરમર આ શ્રીના વલ્લભ (કૃષ્ણરાજ ), જે પ્રથમ હતા તે પેાતાના મહાન તપથી પ્રાપ્ત સ્થાનમાં યે ન Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) તેના પુત્રામાંના એક વાબ કહેવાતા શ્રી ગઈવતાજ હતા. તે પાવામાં શ્વેત છત્રથી સૂર્યનાં કિરણના તાપ ર થયેલા હૈાવાથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધના મની રજથી શ્વેત થએલા શિર સહિત ગમન કરતા. તેણે પૃથ્વીના પરાજય કર્યો, શત્રુઓની વિનતાળાને ધન્ય કેમ આપવું તે જાણતા અને ઉજાણી સરખાં યુદ્ધોમાં પોતાના શત્રુઓના મત માગાનાં કુમ્બ મેવાં ( ૩ ) તેના પછી તેના અનુજ, સપાના વિજેતા, અને મહાન પ્રભાવ અને અતિ મહાન પ્રતાપથી ઉષાના સૂર્ય સમાન શ્રી જીવરાજ માન્ય ( ૪ ) જ્યારે ચાર સાગર સહિત અખિલ મળનું તે ધર્માન્ય કરતા ત્યારે તેણે જનાનાં હૃદય પરમ આનન્દથી ભર્યાં.૭ ( ૫ ) તેના પુત્ર, નાના વલ્લભ અને તેના વંશના અલકાય, નાની અને વિક્રમ સપન્ન ગોવિંદરાજ હતા. જેના મહાન યશસપુરૂષાથી પૃથ્વીપર પ્રસર્યા હતા તે વિખ્યાત વિક્રમ વધુ પેાતાના શત્રુઆને સતાપતા. ( ૬ ) એક મહાન યુદ્ધમાં, તેણે ખેંચેલી અસિના પ્રહારથી પીડિત આ સર્વ અને અન્ય અનેક પાને તેણે એકલાએ જ પકડયા, અને લક્ષ્મી દેવીએ પત્ર અસ્થિરતા ત્યજી દીધી વિફરી® પં. ૫૧ વિધા વાળ. પૃ. ૫૩ વિચાં ( ) . ૫, ૫૪ વાંચો તેના અનુવાદના થી મે ઉપયોગ અનુવાદના મે ઉપયોગ કર્યા છે, ૨ ૧ પ્રા, બ્યુહુરની રાથી, આ વંશનાં બીન આવાં જ એ દાનપત્રાના કર્યા છે. દાનપત્રના ગણ ભાગ માટે, ` ૨ નનાં દાનપત્રના મી. ીઢના અપમનુત્તમ ૩ Àાક ૧-લેખ નં ૧, ૧૭ મે; લેખ ન. ૩, ૧૪ મે ૪ છત્રનાં ઉપયાગથી એમ અનુમાન થાય છે કે ગાવિન્દ રાજા થયા હતા. ૫ શ્લોકન'. ૧. ૧૮; ન. ૩. ૧૫ ન. ૪. ૯. ૬ લેાક ફનં. ૧, ૧૯; ન. ૩; ૧૬ નં. ૪. ૧૦ ૭ શ્લાક૪=ન. ૧ ૨૨; ન, ૩, ૧૮; ન. ૪. ૧૨ ૮ શ્લાક પુ=ન. ૧. ૨૩; નં. ૩૧૯; નં, સ. ૧૩ ૯ સવ` નામ એક શ્લાકને સમેાધી છે જે અહિ અને ન. ૩ માં લુપ્ત છે. (ન.. ૧. ૨૭) For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना राष्ट्रकूट राजा ध्रुव २ जानुं ताम्रपत्र ७१ તની કીમતી અને પ્રકાશથી ચૌરી ધારણ કરી અને પૃથ્વી પર સર્વ પીડિત જને, તેના ગુરુ,દ્વિજો, સંતા, હૅના મિત્રા, અને અન્ધુજનાથી તેના ઉપભેાગ થતા,ર ( 9 ) જ્યારે તે શત્રુઓને ધ્રુજાવનાર સ્વર્ગમાં ગયો ત્યારે તેના પુત્ર પેાતાના ગુણ્ણા વડે વિખ્યાત શ્રી મહારાજ શરૃપ થયા. ( ૮ ) તેના પિતૃવ્યકશ્રી' ઇન્દ્રરાજ નૃપ થયે. તે શત્રુના નાશનું અને નિષ્ફળ તાનું કારણુ હતા, અને સમસ્ત સનૃપાના હૃદયમાં સ્તુતિ પ્રગટતા. તેના પ્રેમને લીધે રાજ્યન શ્રીએ અન્ય નૃપાને ત્યજીને તેની નમ્રતાથી સેવા કરી, સર્વ કવિઓથી તેના સ્તુતિપાત્ર ચરિતનું ગાન કરાવ્યું.પ ( ૯ ) તેના પુત્ર, તેના કુળમાં ઉત્તમ શ્રી કૈરાજ હતા. તે તેના રાજ્યની અતિ સંભાળ કરતા, તેણે શૌર્ય સાથે નયના ચેગ કર્યાં, પેાતાના અન્ધુજનાને લક્ષ્મીથી પ્રસન્ન કર્યાં, અને નિત્ય ધનુષ્યના પ્રયાગમાં નિષ્કપટ જનેામાં પ્રથમ પાર્થ( અર્જુન )સમાન હતા ( ૧૦ ) નગ્નઅસિ ધારતા કરના ખળથી તેણે, સ્વેચ્છાથી આજ્ઞા માન્ય કરવાનું કબુલ્યા પછી પણ પ્રમળ સૈન્યથી ખંડ કરવા હિંમત કરનાર રાષ્ટ્રકૂટના પરાજય કર્યાં અને સત્વર અમાધવ ને પેાતાની ગાદી પર મૂકયા ( ૧૧ ) તે પુત્રપ્રાપ્તિ ઈચ્છનારને, મહિમાવાળા, દક્ષ, અને કૃતજ્ઞ અને વીરતામાં કૂત વીર્ય સમાન સર્વ નૃપેને નમાવનાર ધ્રુવરાજ નામે પુત્ર જન્મ્યા હતા ( ૧૨ ) તે જડ શિશ સાથે કે હિમવડે કુદરતી રીતે છવાએલા હિમાલય પર્વત સાથે ( પણ તે અન્યથી ખુમથી શરણ ન થતે હાવાથી ), અથવા ચંચળ પવન સાથે કે સંતાપ કરનાર સૂર્ય સાથે કે ક્ષારાબ્ધિ સાથે ( કારણ કે તેની વાણી મધુર હતી ) ન સરખાવી શકાયા હતા તેથી તે નિરૂપમ ( એટલે ઉપમા વિનાના ) ગાનમાં કહેવાતા (૧૩) જેમ વિદ્યુતથી પ્રકાશતા અંગવાળા મેઘ વૃષ્ટિ વરસાવે છે, અને ભૂમિના તાપ હરે છે તેમ વિદ્યુત પેઠે પ્રકાશતાં અંગવાળા ધારાવર્ષ ( વરસાદની વૃષ્ટિ ) લક્ષ્મીની વૃષ્ટિ કરે છે અને ભૂમિપર સંતાપ હરે છે ત્યારે ફાણુ સંતુષ્ટ નથી ? ( ૧૪ ) મારા પ્રમાણુ ( માપ) અનુસાર પુરાતન બ્રહ્માએ આ જગત કેમ ન સર્યું તે વિચારથી ધ્રુવરાજને યશ ખન્ના સાથે અતિ અસંતુષ્ટ હતા. ( ૧૫ ) આ અસાર જીવિત પવન કે વિદ્યુત સમાન ચંચળ છે એમ એઈને તેણે પરમ પુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું. ( પક્તિ. ૨૪ ) અને તે સર્વ મહુાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામન્તાને સ્વામિ, ધારાવ શ્રી ધ્રુવરાજ દરેક સંબંધવાળા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગામુકૂટ, આયુક્ત, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને આ અનુશાસન કરે છેઃ— ( પંક્તિ, ૨૬ ). તમને જાહેર થાા કે મારાં માપતા અને મારા પુણ્ય યશની આ ઢાકમાં તેમજ પરલેાકમાં વૃધ્ધિ અર્થે, મે', શ્રી ખેટક બહાર સ મ ગલાસત્તામાં નિવાસ કરીને, ભટ્ટ મહેશ્વરના પુત્ર, વહરશિધ્ધિમાં વસતા, તે સ્થાનના ચતુર્વેદિ મધ્યેના, લાવાણુ( ? ૧ એટલે રાન્ન થયા. ૨ શ્લોક ૬ નં. ૧ ૨૮, ન. ૩. ૨૧ ૩ શ્લાક ન. ૩ ૨૨; ન. ૪. ૧૪ ૪ રુમીવાન્ સાચુ વાંચન છે. ૫ શ્લાક ૮=૧૩, ૨૪ ન. ૪, ૧૬ ૬ શ્લોક = ન, ૩. ૨૭ ન. ૪. ૧૭ ૭ ગૃહીત વિનયને વિનયગ્રાહિન સાથે સરખાવે. ૮ મ્લેક ૧૦-ન. ૩૨૯, ન. ૪. ૧૮ * વ્યુત્પત્તિ શ્લેષમાટે જ કૃતવીર્ય સાથે સરખામણી કરી છે. ૧૦ ટક ૧૧મ, ૩ ૩૦: ન. ૪. ૯ ૧૧ આ ત્ 3 ૧. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સગોત્ર અને વાજિ માધ્યન્દિન સબ્રહ્મચારી, અને હું તેના પિતાના મૃત્યુ પછી ) શ્રી વિન્ડરાજ તરફથી રાજ જોશીને શબ્દ પ્રાપ્ત કરનાર, યોગને, કાશવંડ વિષયમાં, પસિલાવિલિ ગામ જેની સીમા–પૂર્વે વેહિ નદી અને વેરીવિદ્રક ગામ; દક્ષિણે-ચતુઃસરી ગામ; પશ્ચિમે-તસિલાવલિ ગામઃ ઉત્તર-વિહુચવલિ ગામ. આ ગામ તેની ચાર સીમા સહિત, ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધની શિક્ષા અને દંડની સત્તા સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, વેઠ સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર પૌત્ર અને વંશજોના ઉપભોગ માટે, પૂર્વ મંદિર અને દ્વિજોને કરેલાં દાન –કરી-ભક્તિ થી શકતૃપના કાળ પછી સં. ૭૫૭ કાર્તિક શુદિ ૧૫, કૃત્તિકામાં જે મહાન દિન પૂર્ણ ઇન્દુ હતું તે દિને સ્નાન કરીને, આજે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિ સત્કારના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે, પાણીના અર્થથી આપ્યું છે. ( પંક્તિ. ૩૯ ) આથી જ્યારે તે બ્રહ્મદાય અનુસાર ( આ ગામને ) ઉપભેગ કરે, ઉપભેગ કરાવે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે, ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહિ. અને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપોએ ભૂમિદાનનું ફળ સર્વ નુપને સામાન્ય છે અને રાજ્યશ્રી વિદ્યુત સમ ચંચળ છે, અને જીવિત તૃણાગ્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે, એમ વિચારીને આ અમારા દાનને પોતાના દાન સમાન ગણવું, અને અનુમતિ આપવી. અને અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત થએલા ચિત્ત વડે, જો કે આ દાન જપ્ત કરો અથવા જતિમાં અનુમતિ આપશે, તે પંચમહાપાપ અને અ૫ પાપને દેશી થશે. (પંક્તિ. ૪૪) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે –ભૂમિદાન દેનાર, સ્વર્ગમાં, ૬૦ હજાર વર્ષ વસે છે પણ તે જપ્ત કરનાર, કે તેમાં અનુમતિ આપનાર, તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિંધ્યા પર્વતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષના કટરમાં વસતા કાળા સર્ષે જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે; પૃથ્વી વિષ્ણુની છે, ધેનુઓ સૂર્યની પુત્રીઓ છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ત્રિભુવન દેવાશે. સગરથી માંડીને ઘણું નૃપોએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જયાં સુધી જે નૃપ ભૂમિને પતિ, ત્યાં સુધી તેને દાનનું ફળ છે, નથી પૂર્વે થએલાં પુણ્ય, લક્ષમી અને યશના કુળવાળાં દાન જે દેને આહતિ સમાન કે ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે ? નૃપમાં શ્રેષ્ઠ, હે નૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું સંભાળથી રક્ષણ કર. ભૂમિનું રક્ષણ દાન કરતાં અધિક છે. આથી રાજ્યશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબિંદુ સમાન ચંચળ છે એમ વિચારીને, વિમળ મનના અને નિગ્રહવાળા જનેએ અન્યના યશને નાશ કરે નહિ. ( પંક્તિ. ૫૩) આ દાનને દૂતક શ્રી દેવરાજ છે, અને શ્રી દુભટના પુત્ર સંધિવિગ્રહિક શ્રીનારાયણથી લખાયું છે. ( પંક્તિ ૫૪ ) ઉપરનું લખેલું, મારી શ્રી કર્ક રાજદેવના પુત્ર શ્રી ધૃવરાજદેવની ઈચ્છાથી છે. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org .. નં૦ ૧૮ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા દન્તિવર્માનાં તામ્રપત્રો શક સંવત્ ૮૯ પૌષ વિક્ર ૯ આ લેખ ગુજરાત શાખાના રાષ્ટ્ર વંશના દન્તિવર્ધન અથવા ૫૬ પછીની પંકિતમાં વર્ણવ્ય. પ્રમાણે અપરિમિતવર્ષના બિરૂદવાળા, મહાસામન્તાના અધિપતિ, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર તલપ્રઙારિ શ્રી દન્તિવર્યટવના છે. લેખના આરંભ,--પ્રથમથી જ દાન બુદ્ધ પંથનું છે એમ સૂચવનાર.-, ૐ, નમા બુદ્ધાય, એ નમનથી થાય છે. પછી તે વિષ્ણુ અને શિવની રક્ષાની આરાધના કરનાર ( અન્ય રાષ્ટ્રક્ટ દાનપત્રોમાંથી સારી રીતે જાણીતા) એક બ્લેક આપે છે. પછી પંક્તિ ૪૯ માં પ્રવરાજ ૨ જાના ગુમ્રાનાં પતરાંની માફક ( ચેડા નજીવા ફેરફાર સતિ ) તેને તેજ લેાકેામાં દન્તિવર્મનની વંશાવળી આપે છે. પછી આ દાનપત્રને વિશેષતાવાળા અને ઇન્તિવર્મન ધ્રુવરાજ રજા ના અનુજ હું એમ કહેતા ત્રણ શ્લેાકેા પક્તિ. ૪૯-૫૨માં આવે છે. આ પછી વિતના અસાર સબંધી એક બીજો જાણીતા àાક છે. દાનપત્રના ચોક્કસ આશય પક્તિ પ૩-૨૭ માં ગદ્યમાં આપેલે છે. દન્તિવર્મન સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, નિયુક્ત, આધિકારિક, વાસાપક, મહુત્તર આદિને જાહેર કરે છે કે~શક સંવત ૭૮૯ પૌષ વદ ૯ ( શબ્દમાં અને સખ્યામાં ) ને ઉત્તરાયણના મહેાત્સવે, મહાન પૂરાવી નદીમાં સ્નાન કરીને, કામ્પિલ્થના તીર્થમાં વડારણે, સત્થાં તૈલાટના નામ ઉપરથી કહેવાતાં ૪૨ ગામ )માં અને વાયવ્ય કોણમાં આવેલું ચાખઢિ ગામ, શ્રી આર્યસંધ. ના શિષ્યાના રંપરાના ઉપભેગ માટે, ગધ પુષ્પ, ધૂપ, દીપ, લેપ અને મ`દિરના ખંડિત ભાગ નવા ના માટે ણે આપ્યું છે. દાન દેવાએલા ગામની સીમાઃ—પૂર્વઃ-( તે )લંક ગામઃ દક્ષિમાંં ---અપસુન્દર ગામ: પશ્ચિમે કાલપલ્લિકા ગામ અને ઉત્તરે-મન્દાકિની( ગંગા ) નદી. પક્તિ દંડ-ઉર ભાવિ નપાને આ દાનને અનુમતિ માટે પ્રાર્થના અને તે હરી લેનારને દેવી ડની બીતિના સમાવેડા કરે છે. પ`ક્તિ ૩-૮૦ આશીર્વાદ્ય અને શાપ આપનાર સાત ચાલુ ફ્લેક ટાંકે છે, અને ( પક્તિ ૮૦ થી ) લેખ પછી આમ સમાપ્તિ કરે છે. આ( દાનપત્ર )ને દૂતક મહામાત્ય શ્રી કૃષ્ણભટ્ટ છે, અને આ રાષ્ણુપના પુત્ર સેન લેગિક ગાલથી લખાયું છે. ( આ ) શ્રી અકાલવ દેવના પુત્ર શ્રી દન્તિવમૅનના મત છે. તથા ( આ )મ્હારા શ્રીમદ્ અકાલ વર્ષના પુત્ર શ્રી ધવરાજ દેવને મત છે,“ • . . . ૬ પા ૨૮૯ ૭ માર માગકર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलु १ ओं ओं न[ मो ] वुद्धाय ॥ स वोच्याद्वेधसा धाम य(1)नाभिकमलं कृतं । हरश्च यश्चै कान्तेंदुकलया कमलंकृतं ॥ [ १ ] आसीद्विषति' २ मिरमु[ द्य ]तमंडलायो ध्वस्तिन्नयन्नभिमुखो रणशर्वरीषु । भूपः शुचि[वि.]धुरि वास्तदिगन्तकीर्तिर्गोंविदराज इति [ ज ] ३ राजसिंघः ॥ [ २ ] दृष्टा चमूमभिमुखी सुभटाट्टहासामुन्नामित न्स 'पदि ये न ] रणेषु नित्यं । दष्टाधरेण दधता भृकुटी ४ ललाटे खग केलं च हृदयश्च निजं च सत्वं ॥ [३] खङ्गं करामान्मुखतश्च शोभा मानो म[ न ]स्तस्सममेव यस्य । महाहवे ना५ [म ]निश[ 1 ]म्य स[ द्य स्व्य[ये ]रिपूणां विगलत्यकाण्डे ॥ [४] तस्या त्मजो जगति विश्रुतशुभ्रकीर्बिरा निहारिहरिविक्रमधा६ मधारी । भूपस्तृविष्टंपनृपानुकृतिः कृतज्ञः श्रीकर्कराज इति गोत्रमणिर्वभूवै ।। [५] तस्य प्रभिन्नकरटच्युतदानद[ न्ति ]७ दन्तप्रहाररुचिरोल्लिखितां सपीठः । [क्ष्मा ]पः क्षितौ क्षपितशत्रुरभूत्तनूजः सद्रा ष्ट्रकूटकनकारिद्रराजः ॥ [६] ८ तस्योपार्जितमहसस्तन[ य ]श्चतुरुदधिवलयमालिन्याः । भोक्ती भुवः शतक्रतु सदृशः 'श्रीदन्तिदुर्गराजोभूत् ॥ [ ७ ] कांची९ [श ] केरलनराधिपचोलपाण्ड्यश्रीहर्षवज्रटविमेदविधा[ न ]दक्षं । कर्णाटक [म्ब ]लमचिंत्यमजेयमन्येभृत्यै किषद्भिरमि" १० यः सहसा जिगांप ॥ [ ८ ] आसेतोविपुलोपलावलिलसल्लोलोम्मिमालाजलादा प्रालेयकलंकिवामा ल ] शिलाज[ 1 ]ली११ तुषाराचलात् । आ पूर्वापर [ वा ]रिराशिपुलिनप्रान्तप्रसिद्धावधेयेने[ य ]ञ्ज. गती स्वैविक्रमवलेनैकातपत्रीकृता ॥ [९] न[ स्मि ]" १ वि३१ विवछ. २ वांये। बुद्धाय. 3 पायो यस्य ४ पाया आसौ द्विषति ५ वाया गोविन्द पायो राजसु पाया सिंहः ८ वाया दृष्टा ए वाया मुखौ १० वांय तं सपदि ११ वाया कुलं १२ पाया सत्त्वं १३ लाया स्त्रयं १४ पाय कौति १५ वांया स्त्रिविष्टप ११ वयो बभूव १७ वा कनकाद्रि १८ पाया भीक्ता १८ पायो दन्ति २० पायो कर्णाटकं बल २१ पाय! मन्यै सर यद्भिरपि २२ पायो जिगाय २३ पाये। कलंकिता २४ पाया धेर्येने २५ वाय। बले २५ पाया तस्मिन् For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना राष्ट्रकूट राजा दन्तिवर्मानां ताम्रपत्रो १२ विवं प्रपाते' वल्लभराजेकृतप्रजावाधैः । श्रीकर्कराजसूनुर्महीपतिः कृष्णराजोभूत् ॥ [१०] यस्य स्वभुजपराक्रमनिःशे१३ षोत्सादितारि[ दि ] क्चक्र । कृष्णस्येवाकष्णं चरितं श्रीकृष्णराज[ स्य ] ॥ [११ ] शुभतुंगवंगतुरगप[ वृद्धरेणु ई' ]रुद्धर[ वि ]करणः । ग्रीष्म१४ पि नभो निखि[ लं ] प्रावृटकालायने [स्प ]ष्टं ॥ [१२] राहुप्पमा त्मभु]. जजातव[ ला ]वलेपमाजौ विजित्य निशिता[ सि ] लतापहारैः । पालि१५ ध्वजावलिशुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वरतान्ततान ॥ [ १३ ] पाता यश्चतुरम्पराशिरसनालंकारभाजो भुवैः [त्र ]प्याचा१६ पि कृत[ द्वि जामरगुरु[ प्रा ]ज्याज्यपूजारो [। ] दाता मानभृ[ दन] णीत्रणवतां योसौ श्रिये' वल्ल[ भो ] (1) भोज" [ स्व गर्गफलानि भूरितपसा १७ स्थानञ्जगोमामरे ॥ [ १४ ] येन श्वेता[ त ] पत्रप्रहतरविकरत्रातवापासलील जग्मै [ ना ] सीरधूलीधवलि[ त ] शिरसा वल्ल[ ना ]ौंः स१८ रोजी। धामद्गेवि[ न्द ] राजो जितजे[ ष ]दहितः प्रैणवैधव्यदकैः तस्याभीत्सुनुरेकः क्षणरणदलितारतिम[ ते ] भकुं१९ भः ॥ [ १५ ] तस्यानुजः श्रीध्रुवराज[ ना ]मा महानुभावः प्रह[ तः ] प्रतापः । प्रसाधिताशेषन[ रेंद्रचक्र ]: क्रमेण (1) पतरुं बीजु-प्रथम बाजु २० वौलार्कवपुर्वर्भूवै ॥ [ १६ ] जाते यत्र च राष्ट्रकूटतिलके सद्भूपचूडा मणौ (।) गुर्वी तुष्टिरथाखिलस्य जगतः सुस्वा.. २१ मिनि प्रत्यहं । सत्य[ न्स ]त्यमति प्रशासति सति[ मीमा ]मसुद्रा न्तिका[ मा ]सीद्धर्मपरे [ गुणामृत[ नि ]धौ सत्यव्रताधि[ष्टि ]-" २२ ते ॥ [ १७ ] रक्षता येन निःशेषं चतुरंभोधिसंयुतं । राज्यं ध[ में ]ण लोकानां कुर्ती तुष्टिः परा हृदि ॥ [ १८ ] तस्यात्मजो [ ज गति १ पाया प्रयाते २ या बाधः ३ पांय। णुर्ध्व भने किरणं ४ वायो यते ५ वाया बला, पांया रम्बु ७ वांया भुवस्त्रय्याश्चापि ८ वाया दरः पायो श्रियो १० पाया भोक्तुं ११ पांच मामरं १२ वांय वातबापा १३ पाया जम्मे १४ वाया वल्लभाख्य १५ वाया दाजौ १६ पायो जगदहितस्त्रैण १७ वांया दक्षस्तस्यासीत्पनु १८ पये भावोप्रहतप्र. १८ वाय. बाला २० पायो बभूव २१ वांया सत्यं सत्यमिति २२ ॥ धमामासमुद्रा २३ पाया छि२४ वा कृता For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७६ गुजरातना ऐतिहासिक लेख २३ सत्प्रथितोरुकीर्तिगोविन्दराज इति गोत्रललामभूतः त्यागी पराक्रमधन[ : ! प्रकटप्रताप (।) सन्तापिताहित२४ जना जनवल्लभोभूत् ॥ [ १९ ] पृथ्वीवल्लभ इ[ ति ]च प्रथितं यस्यापरं जगति नाम । यश्चतुरुदधिसुसीमामेको वसु२५ धाम्बशे* चक्रे ॥ [ २० ] एकेनेकनरेंद्रवृन्दसहितान्यस्तान्समस्तानपि प्रोखा तासिलताप्रहारविधरी वध्वा महासन्यु२६ गे [1] लक्ष्मी[ म ]प्यचलां चकार विलसत्सञ्चामरग्राहिणी सन्सी[ द ]द्गुरु____विप्रसज्ज न ] सुहृद्वन्धूपभोग्यों भुवि ।। [ २१ ] तत्पुत्रो. २७ ४ गते नाकमाकम्पितरिपुत्रजे । श्रीमहाराजशख्यिः खातो राजाभ___वद्गुणैः ॥ [ २२ ] अर्थिषु यथार्थतां यः २८ समभीष्टफलावाप्तिलब्धतेषेखें । वृद्धिन्निनाय परमाममोघवर्षाभिधानस्य ॥ __ [ २३ ] राजाभूत्तप्ति[ 7 ]व्यो रिपुभववि२९ भवोद्भूत्यमावैकहेतुर्लक्ष्मीमानिंद्रराजो गुणनृपनिकरान्तश्चसत्कारकारी । [ रा - गाद[ न्या न्व्युदस्य प्रकटितविष३० या यं नृपाः सेवमाना राजश्रीरेव[ च के सकलकविजनोद्दीततथ्य स्वभावः ॥ [ २४ ] निर्वाणावाप्तिवाणासहितहितज३१ ना यस्य मानाः सुवृत्तं वृत्तं जित्वान्यराज्ञां चरितमुदयवान्सर्वतो [ हिन्क ].. केभ्यः । एकाकी दृप्तवैरिस्खलनकृतिगह[ पौ ]. ३२ तिरी[ ज्ययाशं ] कुलाटीयं मैडलं प[ स्तन ]य इव निजस्वामिदतं ररक्ष ।। [२५] सूनुर्व व खलु तस्य महानुभावः शास्त्रार्थवोधसुखला३३ लितरित्कवृत्तियों गोण[ ना ]मपरिवारमुवाह पूर्व श्रीकर्कराजसुभ[ ग ] व्यपदेश[ मु] चेः ॥ [ २६ ] श्रीकर्कराज इति रक्षितरा३४ ज्यभारः सारंकुल[ स्य ]तनयो नयशालिशौर्यः । तस्याभव[ द्वि भवनंदि तवन्धुसर्थिः। (।) पार्थः सदेव धनुषि प्रथमः शु[ ची * पाय धां वशे १ पांया एको २ वांया विधुरान्बध्वा 3 पाया संयु ४ पायो ग्राहिणी संसीद ५ पाये। द्वन्धू पाये ख्यातो ७ बायो लब्धतोषेषु । वां श्चमत्कार ५ वांया नृपान् १० पांया स्वभाव 11 हिंसकेभ्यः पायननी धारणा हापाना संभव छ, (जुमेन सारीनी पत-N. सी. पी. भार. म. मेस. व. २. पा. १७२ १३ पाय कृतिसहप्रातिराज्येशशंकु १४ पाये। मण्डलं य १५ पायः भूव १६ पाया शास्त्रार्थबोध ७१ पाया लितचित्तवृत्ति । यो गौण 1८ पाये। मुञ्चेः १८ पयो बन्धु .. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org गुजरातना राष्ट्रकूट राजा दन्तिवर्मानां ताम्रपत्रो ३५ नां ॥ [ २७ ] दानेन मानेन सदाक्षया वा वीर्येण शौर्येण च कोपि भूपः । एतेन तुल्योस्ति न वेत्ति' कीर्त्तिः सकौवकां भ्राम्यति य[ स्य ]लोके ॥ [ २८ ] ३६ [ स्वेच्छा ]गृहीतविषया [ न्] दृढसंघभाजः प्रोद्वैतदृप्तरथ शुल्किकराष्ट्रकूटां उत्खातख [ ड्ङ्ग ] निजवाहवलेन जित्वा योमोघव ३७६ इति राज्यपदे व्यधत्त || [ २९ ] पुत्रीयतस्तस्य महानुभावः कृतो कृतज्ञः कृतवीर्यवीर्यः । वशीकृताशेषनरेन्द्रवृन्दो व बीजुंपतरूं बीजी बाजु ३८ सूनुर्धुवराजनामा || [ ३० ] चंद्रो जडो हिमगिरिः सहिमः प्रकृत्या वातश्च लश्च तपनस्तपनस्वभावः । क्षारः प ३२ योधिरिति तैः सममस्य नास्ति येनोपमा निरुपम ( 1 ) स्तत एव गीतः ॥ [३१] रणसरस खड्गघातैर्वल ४ मदण्डम्पराङ्मुखीकृत्य । शस्त्रशतशुद्धदेह ] स्वर्गमगादेक ए[ वा सौ ॥ [ ३२ ] तस्याशेषनराधिपहृतय ४ शसः स्वर्गलोकगतकीर्तेः श्रीमानकालवर्षस्तन [ य स्समभूत्कुलालवः ॥ [ ३३ ] वल्लभमाराक्रान्तं विध ४२ [ टि ] तदुष्टान्वजी " [ र्वि ]वर्गेण । पितृपर्यागतमचिरान्मण्डलमध्यासितं [[ न ] ॥ [ ३४ प्रियवादी सत्यध[ न ] श्री ४२ माननुजीविवत्स लोमानी । प्रतिपक्षक्षोभकरः शुभतुंगः शुभकरः सुहृदां ॥ [ ३५ • ] तस्मिन्वर्गभूते गुण४४ वति गुण गुणाधिकप्रीतिः । समभूद्भुवराजसमो ध्रुवराजस्तुष्टिकृलोके ॥ [ ३६ ] इतोभिमुख त ४५ [ ] त्वगौर्जराणाम्बैलं इतोभिमुखवल्लभो विकृतिमागता बान्धवीं । इतोनुजविक ४६ व्र्वितं सममगात्समस्तम्भयादही स्फुरणमद्भुतं ( 1 ) निरुपमेन्द्र खड्गस्य ते ॥ [ ३७ ] गूंर्जरवलमतिवलेवें ४७त्समुद्यतं वृंहितं च कुल्येन । एकाकिनैव विहितं पराङ्मुखं लीलया येन ॥ [ ३८ ] यश्चाभिषिक्तत्मांत्रः वेति २ प सकौतुका उपाय दृप्ततर ४ वटा वर्षाचरात्स्वपदे ( आन वडोदरान पतरां प्रभारी) व लव १० पाय दुशनुजीवांन्या गुणवान १२ पाय भूद्ध्रुव १३ बान्धवा: ७ पांयो क्लब १८ वाहित 2. 3 < For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ७७ पाय बाहुबलेन वांया मोघ बभूव ૮ વાંચા શિરતિ ૯ વચ प्रबल १४ वाणां बलमित वा मात्र Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ४८ परं यश(:) स्त्यागशौर्यसंपन्नः । शुभतुंगयोनितुंग पदं पदाप्तेति नाचित्रं ॥ [३९] यश्च स्वभुजवलार्जि४९ तज[य] लक्ष्मीन्दातुमुद्यत प्रणते । भयमपि विद्वेषिजने रनर्थदा[व]र्थिते'___कामं ॥ [ ४० ] रामस्येवं सौमित्रिर्द्धर्म५० स्येव धनंजयः । अस्य भ्राताभवद्भव्यो दन्तिवर्मेति वीर्यवान् ॥ [ ४१ ] यस्य निशितासि[ धारा ] मरिकरिणः संग५१ रे सदाऽवतः । स( : )दन्तिवर्मनामा ख्यातोस्यैवानुजः प्रसभं ॥ [ ४२ ] प्रचुरकरिकुम्भदारितविगलि[ त ]मुक्ता५२ फलैरहितकरणीं । रंजितदोईण्डयुगेः विजयति समरे रिपुं"खङ्गेः ॥ [ ४३ ] तेनेदमनिलविद्युश्चंचलमवं. ५३ लोक्य जी[ वि ]तमसारं(1) । क्षितिदानपरमपुण्यः प्रवर्तृितो धर्मदायो यं ॥ [ ४४ ] स[ च हरि[ ] ] विक्रमाक्रान्तसम५४ स्तभूमण्डलः दोर्दण्डस[ मा क्रुष्टकोदण्डकोण्डलितशत्रुमहासामन्तः लल्मी. समाध्यासितवक्ष[ : ] स्थलः त्रीजुं पतरं प्रथम बाजु ५५ पवनसूनुरिव निजभुजवलेविनिर्जिताशे[ ष ]वरवैरिनृपतिप्रजनितजगविवि___ख्यातप्रतापैः ती. ५६ गासिलतांप्रहारदलितरिपुकभिकुम्भविगलितमुक्ताफलपकररंजितदोईण्डयुगः सम धिगतपंचमहा५७ शेवमहासामन्ताधिपत्यपरिमितवर्षविरुदतलप्रहारिश्रीदन्तिवर्मदेवः सर्वानेव यथासम्बन्ध्यमानकी५८ रौष्ट्रपतिविषयपतिग्रामकूटनियुक्ताधिकारिकवासापकमहत्तरादीन्समनुवोधयत्यस्तुवः सन्विदितं य. ५९ था[ मा ]तापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुण्यय[ शो ]भिवृद्धये सर्थातैलाटकीय द्विचत्वारिंशत्यान्तर्गतवाय६० व्यदिग्भागावस्थितचोकखकुटिनामग्रामः कापिल्यतीर्थकीयविहाराययंत चाघाट नानि पूर्वतो द[न्ते ]लं. पाया शौर्यतोवाप (J१२२० २१ शुभ्रानां पdi अनुसार) २ वाया तुंग जोतितुंगं 3 बाय। यदा प्रोति ४ पाय नो चित्रं ५ वांया बला वाया धनं ददावर्थिने. ७ रामस्येव. पछी हि धु ५६ मे. वायो करिण. या युगो १० व्या २६१ना नियम भुभम विजयते ४ ये परंतु तेभ ४२पाथा मरासर मेसत नहीं माशे. १ बायो रिपून्खरैः १२ पायो विद्युच्च १३ पाये। प्रवर्तितो १४ वांया हरिरिव १५ वयो काण्डदलितं. १ पायो बल १७ पायो जगद्विख्यात १८ पायो लता मनकरिकुम्म १८ वाय. शब्द २० पाया बिरुद २१ वांया संबध्यमानका २२ वायो ब्राष्ट्रपति भने नामकूद २३ वये। बोध २४ बाया संविदितं २५ पायो शदन्तर्गत २१ पांच्या यस्य For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजगतना राष्ट्रकूट राजा दन्तिवर्मानां ताम्रपत्रो ६१ क[ ग्राम ] सीमा दक्षिणतो( अ )पसुंदरग्रामसीमा पश्चिमतो काल्पल्लिकाना मसीमा उत्तरतो मंदाकिनी ६२ नदी [] एवं चतुराधाटनोपलक्षितः सपरिकरः सवृक्षमालाकुलः ससीमापयन्तः सीत्पद्यमानष्टिक ६३ धाण्यहिरण्यादेयो( अ चाटभटप्रवेश्यः सर्वराजकीयाना महस्तप्रक्षेपणीयः आचंद्रार्कार्णवावनिस६४ रित्पर्वतसमकालीनः श्रीआ[ 1 ]संघस्य शिप्यानुशिप्यक्रमोपभुंजतो [ पूर्व प्रदत्तब्रह्मदीयदे६५ [ व ] दायरहितोभ्यंतरसिद्यां शकनृपकालातीतसंवत्सरशतेषु स[प्त ]सु नवा शीत्यधिकप्वंकतोपि सं६६ वत्सरशते ७८९ पौषवहुलनवम्यांमुतरायणमहापर्वमुद्दिश्य पूरावीमहानद्यां स्नात्वोदका६७ तिसग्गेण गंधपुप्पधूपदीपोपलेपनार्थं खण्डस्फुटितपासादपुन[ : ] संस्करणार्थ प्रति पादितः । । ] यतोस्यो[ चि ]. ६८ । त या देवदा[ य स्थित्या भुंजतो भोजापयतो वा कृषतो कर्षापयतो वा प्रतिदिशतो न केनचित्परिपंथ६९ नीयस्तथागामिनृपतिभिः अस्मद्वंशजैरन्यैर्वा सामान्यभूदानफलमवेत्य(म) विद्यु लोलान्यनित्यैश्वर्या७० णि तृणा[ग्र जलबिंदुचंचलं च जीवितमाकलय्य स्वदायनिविशोषोयमस्मदा योनुमन्तव्य : परिपालयित७१ व्यश्च ।। यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छियादाच्छिद्यमानक [ वा नु[ मो ] देकं स पंचभिर्महापात७२ [ कै रुपपातकैश्च संयुक्त[ : ] स्यादित्युक्त[ म् ] १ वा पश्रिमतः २ पायो पर्यन्त ४ वाया धान्य ४ पाया भोग्य ५ वांया ब्रह्म ९ पाया सिद्धय ७पायो बहुलनवम्यामुन / यो पर्चाविश्य वांया कृषतः ।. या बिंदु ११ पाया शेषो १२ वाया दाखिला 13 पागोदे। For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख त्रीचं पतरूं: बीजी बाजु ७३ भगवता वेदव्यासेन । षष्टिवर्षसहस्राणि[ स्व गर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुम[ न्ता | च तान्येव( न ) ७४ नरके वसेत् ॥ [४५ ] विध्याट[ वी प्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्ना हयो हि जायन्ते भूमिदान हरंति । ७५ ये ।। [४६ : अमेरपत्यं प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्य[ सु ]ताश्च गावः । लोकत्रयं तेन भवेद्धि दतं यः [ कां ]. ७६ [च ]नं गां च महीं च दद्या[ त् ] ॥ [ ४७ ] वहु[ मि ]र्वसुधा द[ ता । राजभिः । स गरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य ७७ तस्य तचा फलं ।। [ ४८ ] यानीह दत्तानि पुरा नरेंद्रनानि धार्धियसस्क राणि [1] निर्माल्यमानप्रतिर्मा७८ नि तानि को ना[ म ] साधुः पुनरारदीतं ॥ [ ४९ ] स्वदत्ता परदत्तवा य[ ना द्रक्ष नराधिप ॥ मेही म[हि ] मतां श्रेष्ठ ७९ रााच्छ्यो" च पालनं ॥ [१०] इति कमलदलाम्वविंदलोली श्रियमनुनित्य मनित्यजीवितं च । अतिवि[ म ] ल८० म [नो ]भि[ रा ] त्मनीनैर्न हि पुरुषैः परकीयो विलोण्याः ॥ [५१ ]त. कोत्र महामात्यश्रीकृष्णभट्ट[ : । ] लिखि[ तं ] ८१ चैतत्सेनभोगिकगोल्लेन राणप्पसुतेनेति ॥ मतं मम श्रीदन्तिवर्मणः श्रीमदकाल. वर्षदेवसू८२ नोः । तथा मतं मम श्रीढुवराजदेवस्य श्रीमदकालवर्णदेवसूनोः ॥ ७ ॥ ५ पाया आच्छेत्ता २ पायो कृष्णा 3 यांचा दानं ४ पायो दत्त ५ वाया बहु , पांगा नदा ७ पाया धर्थियश ८ वाया वान्तप्रति पाये। राददीन १० बाय दत्तां ना. 11 पायो मही १२ पाये। दानायोगाला 13 लाम्बुबिंदु ।४ पाया गनुष्य. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૧૨૯ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાનું ભરૂચનું દાનપત્ર શક સંવત ૭૮૯ જેષ્ઠ અમાવાસ્યા. નીચે આપેલું દાનપત્ર ગાયકવાડની હદમાં બગુમા( જી લા લેસર )માં કેટલાંક બીજા જૂના અને નવા લેખ સાથે એક ખેદકામમાંથી મળી આવ્યું હતું. મારા જાના મિત્ર રાવસાહેબ મેહનલાલ આર. ઝવેરી જે સુરતના ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેકટર હતા, તેમણે આ તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું અને મારા માટે કેટલાંક પતરાં ખરીદ્યા હતાં. આ દાનપત્ર ત્રણ મજબૂત પતરાં ઉપર લખેલું છે. તેનું માપ ૧૨”x૧૦” ઈંચ નું છે. તે રાઠોડનાં શાસનના રિવાજ મુજબ પતરાંની ડાબી બાજુએ પાડેલાં કાણુમાંથી પસાર કરેલી એક મજબૂત કડી વડે જોડેલાં છે. ત્રીજું અને પહેલું પતરું અંદરની બાજુએ જ કેતરેલું છે. કડી ઉપર રાઠોડની હંમેશની મુદ્રા-કમળ ઉપર બેઠેલી હાથમાં સર્ષ રાખેલી શિવની મૂર્તિ છે. પતરાં એકંદરે સુરક્ષિત છે, જો કે કાટને અંગે ક્યાંક ક્યાંક થેડા અક્ષરો નાશ પામ્યા છે. પહેલા પતરાના નીચેના જમણા ખૂણામાંથી એક ત્રિકોણ કડકો ભાંગી ગયો છે, પરંતુ તે પણ સાચવામાં આવ્યું છે. અક્ષરે કુશળતાથી કતરેલા છે. એકંદરે તે દક્તિદુર્ગનાં સામનગઢનાં શક સંવત ૬૭પ નાં પતરાંને બહુ મળતા આવે છે, પણ કેટલીક રીતે વધારે આધુનિક આકારના જણ્ય છે. લેખવાંચન વિદ્યાની દૃષ્ટિએ જોતાં આ શાસન બહ કૅ પયોગી છે, કારણ કે સાહિત્યની અગર કાયસ્થ-નાગરી લિપિ બતાવતું ગુજરાત રાઠેડોનું આ જૂનામાં જાનું દાનપત્ર છે. કર્ક ૨ જાનાં વડોદરાનાં પતરાંમાં અને ગોવિંદ ૪ થાનાં કાવીનાં શક સં. ૭૪૯ નાં પતરાંમાં હજી જૂની ગુજરાતની લિપિનું અનુકરણ કરેલ છે. વળી ગેવિંદ ૭ જાનાં રાધનપુર અને વન હિંડોરિ દાનપત્રોમાં ખરા કાયસ્થ અયર સાથે જોવામાં આવે છે તેવાં પ્રાચીન રૂપે આમાં જ્યાંત્યાં જોવામાં આવતાં નથી. દાનપત્રની શબ્દરચના બીજા રાષ્ટ્રકટ શાસનને બહુ મળતી આવે છે. અને વંશાવળીના જે ભાગો પહેલાંના રાજાઓ વિષે છે. તે કાવ વડોદરા અને સામનગડનાં પતરાંને અક્ષરશઃ મળતા આવે છે. આપણુ દાનપત્ર પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશાવળી નીચે પ્રમાણે છેઃ એ. દક્ષિણ વંશ. ૧ ગોવિંદ ૧. પ કુણુ શુભતંગ. ૪ દક્તિદુર્ગ વલભ. ૬ ગોવિંદ ૨, વલભ. ૭ પ્રવ ૧. ૧ ઈ, એ, , ૧૨ પાનું. ૧૭૯ ડે, પુલહર અને ડે, ઈ. ૯૯શ. ૨ અહિં નોંધ કરેલા દાનનાં અસલ પતરાં વિનાના એરી એન્ટલ મ્યુઝીયમને ભેટ કરવામાં આવશે, અને ત્યાં જોવા માટે ખુલ્લાં રખાશે. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ૭ ધ્રુવ ૧. ૮ ગોવિંદ ૩, 'પૃથ્વીવલભ. બી-ગુજરાતશાખ. ૧ ઇંદ્ર ૨. ૯ શવ, અમોઘવી, ૨ કકક ૨ ( શક ૭૩૪) અમોઘવર્ષ. ૪ ધ્રુવ ૨ નિરૂપમ ૫ અકાલવર્ષ શુભનંગ. ૬ ધવ ૩. અનિર્દષ્ટ ગેવિંદ ધારાવર્ષ, બળવાખોર નિરૂપમ. મુખ્ય અથવા દક્ષિણ વંશની બે ઉપયોગી હકીકત આપણે જાણી શકીએ છીએ. એક તે, કt ણ ૧ લાએ શુભતુંગ બિરૂદ ધારણ કરેલું જણાય છે, અને “રાજાધિરાજ મહારાજા” નો ઈલકાબ તેણે એક કઈ રાય અગર રહ૫ ઉપર મેળવેલા વિજ ઉપરથી ધારણ કર્યો હતો. આ બન્ને બાબતો કવીનાં દાનપત્રમાં પણ જણાવી હતી. પરંતુ તેને લગતા ૧૩ અને ૧૫ કલેકે ભુંસાઈ ગયા હોવાથી તે સમજી શકાયા નહોતા. આ રાહણ કર્યું હતું તે કહી શકાતું નથી. આવું નામ ફકત મેવાડના રાજાઓના લિસ્ટમાં મળી આવે છે. ઈ. સ. ૧૨૦૦લગભગ રાજ્ય કરતા એક રહ૫ પ્રોફેસર એચ. એચ. વિલસન બતાવે છે. અલબત્ત એ માણસ કણું ૧ લાને શત્રુ હોઈ શકે નહીં. બીજું, ગેવિંદ ૩ જાને પુત્ર જેને અમેઘવર્ષ કહેવામાં આવે છે તેનું ખરું નામ આપણે પહેલી જ વાર સાંભળીએ છીએ. (લે. ૨૩, ૨૪ ) અને તે શર્વ હતું. ગોવિદ ૩ જાને તેના અનુજને “સ્વામિન' કહીને ઇંદ્ર ૨ જા અને તેના અનુગામીઆની પરતંત્ર સ્થિતિ આપણુ દાનપત્રમાં જોખી રીતે જણાવી આપી છે. એક બીજી ઉપયોગી હકીકત એ છે કે, આ દાનપત્રમાં ગોવિંદ જ થાનું, જે ઈંદ્ર ૨ જાને બીજો પુત્ર હતો અને જે કાવીનાં પતરાં જણાવે છે તે મુજબ તેના બંધુ કર્ક અથવા કકક ૨ જાની પછી ગાદીએ આવ્યો હતો, તેનું નામ આપ્યું નથી. આપણુ દાનપત્રમાં કકક ૨ જાની પછી તરતજ વર્ણવેલે કકક ૩ જાન ગોવિંદ ૪ થે કાકે હોવાથી, એ વધારે સંભવિત છે કે કકક ૨ જે તેના પુત્રને સગીર છોડીને મરણ પામ્યો હોવો જોઈએ અને ગેવિંદ ૪ થાએ પિતાના ભત્રિજાને કાયદેસર વારસે છીનવી લીધું હોવો જોઈએ. કકક ૩ જાના પ્રપૌત્રે જાહેર કરેલાં એક દાનપત્રમાં ગુજરાત રાઠેડોનાં લીસ્ટમાંથી એનું નામ ઈરાદાપૂર્વક અને રાજ્ય દેહની શિક્ષા તરીકે આપવામાં આવ્યું નહીં હોય. ગુજરાતના અત્યાર સુધી ન હતણૂવામાં આવેલા ચાર રાઠોડ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र રાજાઓની હકીકત પણ આ દાનપત્રમાં બહુ ઉપયોગી છે. શક સંવત ૭૪૯ અને ૩૮૯ વચ્ચેના ટૂંકા સમયમાં જુદા જુદા વંશના પાંચ રાજાઓએ રાજ્ય કર્યું હતું. આ હકીકત એકલી જ એ બતાવવાને પૂરતી છે કે તે સમય વિપત્તિ અને લડાઈઓને હતો, અને કર્ક ૩ જે ઉત્તરાવસ્થાએ ગાદીએ આવ્યા હશે અને તેના પુત્ર અને પૌત્ર મોટા થયા કે તરત જ મૃત્યુ પામ્યો અગર મારી નાંખવામાં આવ્યું હશે. તે સિવાય અધી સદીમાં પાંચ વંશજો ગાદીએ આવી ગયા, એ અસંભવિત લાગે છે. ચાર નવીન રાજાઓની જે થડી હકીકત આપી છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓને બહુ મુશ્કેલીઓ નડી હશે. આપણુ દાનપત્રના દાતા ધ્રુવ ૩ જાને તેના શત્રુ વલભ અને બળવાખોર સંબંધીઓ સાથે લડાઈ થઈ હતી. ધ્રુવ ૩ જે પણ એક ખડીઓ રાજા હતો. રાઠોડનાં તામ્રપત્રો તથા સિલાહારના કાનેરના લેખો ઉપરથી અનુમાન થાય છે કે અમેઘવર્ષનું રાજ્ય આ સમય સુધી ચાલ્યું હતું. ત્રીજે શત્રુ, “ બલવાન ચૂર્જરો' એ અણહિલવાડના ચાવડા અગર ચાપોત્કટ હશે, કારણ કે ૯ મી સદીમાં ગુર્જર કહી શકાય તેવું બીજું કઈ રાજય ન હતું. કુણાજીની રત્નમાલા ” મુજબ ઈ. સ. ૮૪૧ થી ૮૬૫ સુધી ખેમરાજ અગર ક્ષેમરાજે અણહિલવાડમાં રાજ્ય કર્યું હતું. અને ભરૂચ મેળવવા માટે ધ્રુવના અનુજની સહાયથી ઘણું કરી આજ ગુર્જરે મેહનત કરી હતી. દાનમાં કર્માતપુર સાથે જોડેલાં ૧૧૬ ગામોનું પારહિણક ગામ જે જીભા નામના અધ્વર્યુ અગર યજુવંદના શિષ્ય તથા લાક્ષાયણ ગોત્રના બ્રાહ્મણને આપ્યું હતું. તેને હેતુ એક સત્ર અથવા સદાવ્રત ચલાવવાનો તથા ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવાનો હતો. તે મેળવનારના પિતાનું નામ નેન્નપ્ય (કદાચ નેન્નપ) અને તેના દાદાનું નામ દોદિધ હતું. પારાણક ગામની સીમામાં “ બ્રાહ્મણકુલનું નિવાસસ્થાન’ મટ્ટક આપ્યું છે. આ સુરતથી બારડેલીના રસ્તા ઉપર આવેલું અને મોટાલા બ્રાહ્મણોનાં અસલ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયેલું મેટા ગામ છે. આપણુ દાનમાં તાપી નદીની દક્ષિણ તરફના એક ગામનો નિર્દેશ કરેલો છે. તે ઉપરથી પુરવાર થાય છે કે ભરૂચના રાઠેડાના રાજ્યમાં દક્ષિણ ગુજરાતને સમાવેશ થતો હતો. આ હકીકત કાવી અને ગુજરાતનાં પતરાંએ અચોક્કસ રાખી હતી. હાલના સમયમાં પણ તાપી નદીની દક્ષિણમાં ઠડ કૃષિકારો મળી આવે છે. આપણું દાનપત્રમાં સૂર્યગ્રહણનો ઉલ્લેખ આપેલ હોવાથી દાન આપવાનો દિવસ ચિક્કસ થઈ શકે છે. પ્રોફેસર જેકોબી અને ડો. બગેસ ખાત્રી પૂર્વક કહે છે કે તે તારીખ ઈ. સ. ૮૬૭ ના જીનની ૬ ઠી હતી, અને આ દિવસે સૂર્યગ્રહણ થયું હતું. આ શાસનને દૂતક શ્રી ગોવિંદ હતા. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहल १ ओ स्वस्ति [ || ] स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कांतेंदुकलया कमलं कृतं ॥ [1] आसीद्विषत्तिमिरमुद्यतमंडलायो ध्वस्ति नयं-[६] .... . ... नभिमुखो रणसर्वरीषु । भूपः शुचिबिधुरिवास्तदिगंतकीतिगोविन्दराज इति राजसु राजसिंघः ॥ [ २ ] दृष्ट्वा चमूमभिमुखी सुभटाई- [७] ३ हासा मुन्नामितं सपदि येन रणेषु नित्यं । दृष्टा धरेण दधता भ्रूकुर्टी ललाटे खङ्गं कुलं च हृदयं च निजं च सत्वं ॥ [५] खगं करायान्मुख..... ... ....तश्च शोभा मानो मनस्तः सममेवयस्य । महाहवे नाम निशंम्य सद्यः त्रयं रिपृणां विगलत्य कांडे ॥ [ ४ ] तस्यात्मजो जगति विश्रुतश्रुभ्रकीर्ति५ ..... ... .... .... रा तिहारिहरिविक्रमनामधारी । भूपस्तृविप्टपनृपानुकृतिः कृतज्ञः श्रीककराज इति गोत्रमणिर्वभूव ॥ [५] तस्य प्रभिन्न करट६ च्युतदानदंतिदंतप्रहाररुचिरोल्लिखितांसपीठः । क्ष्मापः शितो क्षपितशत्रुरभूत नृजसद्राष्ट्रकूटकनकाहरिवेन्द्रराजः ॥ [६] ७ तस्योपार्जितमहसस्तनयश्चतुरदधिवलयमालिन्याः [1] भोक्ता भुवः शतक्रतु. सदृशः श्री दतिदुर्गराजोभूत् ॥ [ ७ ] कांची८ ... .... ....शकेरलनराधिपचोल पाण्ड्य श्री हर्षवटविभेदविधानदक्षं कण्णार्टकं वलभचित्यभजेयमन्यैभृत्यैः कियद्भिरपि ९ .... .... ....यः सहसाजिगाय ॥ [ ८ ] आसेतोविपुलोपलावलिलसल्लो लोम्मिमालाजलादापालेयकलंकितामलशिलाजालात्तु१० ... .... ... पाराचलात् ॥ आपूर्वापरवारि राशिपुलिनप्रांतप्रसिद्धाब धे येनेयं जगती स्वविक्रमकलेनैकातपत्रीकृता ।। [९] तस्मि दिवं ११ ..... .... ....प्रयाते वल्लभराजेऽकृत प्रचा वाधः । श्रीकक्कराजसूनुर्मही पतिः कृष्णराजाभूत् ॥ [ १० ] यस्य स्वभुजपराक्रममनिः शेषोत्सादितारिदिक्पपं. १ पाय ओं, आसीदिष; ध्वस्ति नयन. ५.२ वांया रणशवरीषु, रिवाप्तदिगन्तकीर्ति; राजसिंहः ५. 3 या निज. ५ ४ पाये। सद्यवयं. ५. ५ वांया मृपस्त्रिविष्टप पं. पाया तनुजः, कनकादि. पं. ७ नया तुम श्रीदनि । पांच नौ... 10 नमन For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट रजा ध्रुव ३ जानुं भरूचर्नु दानपत्र १२ .... .... ....कं । कृष्णस्येवाकृष्णं चरितं श्रीकृष्णराजस्य ॥ [११] श्रुभतुंगतुगंतुरगप्रवृद्धरेणूवरुद्धरविकिरणं । ग्रीष्मेपि नभो निखिलं १३ प्रावृट्कालायतेस्पष्टं ॥ [ १२ ] राहप्यमात्मभुजजातवलावलेपमाजौ विजित्य निशितासिलतापहारैः । पालिध्वजावलिशु १४ .... भामचिरेण यो हि राजाधिराज परमेश्वरतां ततान ॥ [ १३ ] पाता. यश्चतुरंखुराशिरसनालंकारभाजो भुवः (1) त्रय्याशापि कृतद्विजा१५ .... .... ....मरगुरुपाज्याज्यपूजादरो दाता मानभृदश्रणीर्गुणवंता यौ सौ शृयो वल्लभो (।) भोक्तुं स्वर्गफलानि भूरितपसाा स्नानं जगमा१६ .... .... ....मरं ॥ [ १४ ] येन श्वेतातपत्रप्रहतरविकरवाततापात्स लीलं (1) जग्मे नासीर धूलीधवलितशिरसा वल्लभाख्यः समाजौ ।। श्रीम१७ .... .... ... ... गोविन्दराजो जितजगदहितस्त्रैणवैधव्यदक्षः तस्यासीत्सूनुरेकः (।) क्षणरणदलितारातिभत्तेमकुंभः ॥ [ १५ ] तस्या नुजः श्रीधु१८ वराजनामामहानुभावोपहतप्रतापः । प्रसाधिताऽसेष नरेन्दचक्रः क्रमेण बालार्कव पुर्वभूव ।। । १६ ] जातेयत्रचराष्ट्राकू[ ट ]ति१९ ... ... लकेसब्रूपचूडामणौ(।) गुर्वी तुष्टिरथाखिलस्य जगतः सुस्वा मिनि प्रत्यहं । सत्यं सत्यमिति प्रशासति सति मामासमुद्रांतिका-(।) १० ... ... ... मासीद्धर्मपरे गुणाभृतनिधौ सत्यत्रताधिष्ठिते ॥ [ १७ ] __रक्षता येन निःशेषं चतुरंभोधिसंयुतं । राज्यं धर्मेण लोकानां कुता तुष्टि: परा हृ२१ दि ॥ [ १८ ] तस्यात्मजो जगति सत्प्रथितोरुकीर्तिग्गोंविंदराज इति गोत्र ललामभूतः । त्यागी पराक्रमधनः प्रकट प्रतापसंतापिताहि. २२ तजनो जनवल्लभोभूत् ॥ [ १९ ] पृथ्वीवल्लभ इति च प्रथितं यस्यापरं जगति नाम ॥ यश्चतुरुदधिसीमामेको वसुधां वशे चक्रे ॥ [२०] ९३ ... ... ... ... एको नेकनेरंद्रवृंदसहिता न्यस्तान्समस्तानपि प्रोत्खा तासिलतापहारविधुरां वध्वामहासंयुगे । लक्ष्मीमप्यचलां चका. २४ ... ... ... ... र विलसत्सच्चामरग्राहिणी (।) संसीदद्गुरुविप्रस___अनसुहृद्वंधूपभोग्यां भुवि ॥ [ २१ ] तत्पुत्रोत्र गते नाकमाकम्पितरिपुबजे ॥ २.५ ... ... ... श्रीमहाराजशाख्यः ख्यातो राजाभवद्गुणैः ॥ [ २२ ] अर्थिषु यथार्थतां यस्समभीष्टफलातिलब्धतोषेषु । ५. १४ पांया भुवस्त्रय्याश्चापि. ५. ५५ पायो पूजादरः, दग्रणी योसौ श्रियो, ५. वांया सदाजौ ५. 1८ यि सामाधिताशेषः ५२ पाया धुरान् बद्धा, For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजुं-अ १ वृद्धिं निनाय[ प ]रमाममोघवर्षा[ भिधा ]नस्य [२३] ॥ राजाभूत्तत्पि तृव्यो रिपुभवविभवोद्भूत्यभावैकहेतु लक्ष्मीमानिद्ररा२ .... ... जोगुणनृपनिकरांतश्चसत्कारकारी । रागादन्यान्व्युदस्य प्रकटित विषया यं नृपा सेवमाना राजाश्रीरेव चक्रे सर्क३ .... ... लकविजनोद्गीततथ्यस्वभावं । [ २४ ] निर्वाणावाप्तिवाणा सहि तहितजना यस्य मानाः सुवृत्तं (1) वृत्तं जित्वान्यराज्ञां चरित मुदयवा४ ... ... ... सर्वतोदिक्स केभ्यः । एकाकी दृप्तवैरिस्खलनकृतिसह प्रातिराज्य सशंकः ॥ लाटीयं मंडलं यस्तपन इव निजस्वामिदत्तं । ५ ... ... ... ... ररक्ष ॥ [२२] सूनुर्वभूव खलु तस्य महानुभावः शास्त्रार्थ वोध सुख लालितचित्तवृत्तिः । यो गौण नाम परिवारमुवाह पूर्वं श्री६ कक्कराज [ मुभ ] गव्यपदेशमुच्चैः ।। [२६] श्रीककराज इति रक्षित राज्य __ भारः सारं कुलस्य तनयो नय शलिशौर्यः । त७ ... ... स्याभवद्विभवनन्दित वन्धुसार्थः पार्थः सदेव धनुषि प्रथमः ___ शूचीनां ॥ [ २७ ] दानेन मानेन सदाज्ञया वा वीर्येण [ शौ ]र्येण च कोपि .. भूपः । ए [ते ] न तुल्योस्ति न वेति कीर्तिः सकौतुका ___ भ्राम्यति यस्य लोके ॥ [२८] स्वेच्छागृहीत विषया दृढ संघभाजः प्रोद्वृत्तप्त९ ... ... ... तरश्रुल्किक [ रा ] ष्ट्रकूटानुत्खातग्वगनिजवाहुबलेन जित्वा __योमोघवर्ष इति राज्यपदे व्यधत्त ॥ [२९] पुत्रीयतस्तस्य महानुभावः कृती १० कृतज्ञः कृतवीर्यवीर्यः। वशीकृताशेषनरेन्द्रवृन्दो बभूव सूनुध्ध्रुव-राजनामा ॥ [३०] चन्द्रोजडो हिमगिरिः सहिमः प्रकृत्या वातश्चलश्च. ११ ... ... तपनस्तपनस्वभावः । क्षारः पयोधिरिति तैस्सममस्य नास्ति येनो पमा निरुपमस्तत एवं गीतः ॥ [३१] रण शिरसि खड्यातैर्व१२ ... ... ... ल्लभदंडं पराङ्मुखीकृत्य (1) शस्त्रशतशुद्धदेहः म्वर्गम गादेक एवासौ ॥ [ ३२ ] तस्या शेषनराधिपतयशसः स्वर्गलोक१३ ... ... ... गतकीत्तेः । श्रीमान कालवर्षस्तनयः समभूत्कलालं वः । [ ३३ ] वल्लभदंडाकांतं विघटितदुष्टानुनाविवर्गण । पि१४ ... ... ... तृपर्यागतमचिरान्मडलमध्यासितं येन ॥ [ ३४ ] । प्रिय वादी सत्यधनः श्रीमाननुजीविवत्सलो मानी । प्रतिपक्ष ५.२ पांय! गुणि. रान्तश्चमत्कार, नृपान् राज्य. ५. पाये। राज्ये (?) सशको ५. पांय। नय शौर्यशाली. ५.७ पाये। मदेव. याचा कटान उखान .....म्पपदः ।.52 कीत: For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गष्ट्रकट गजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र १५ ... ... क्षोभकरः श्रुभतुंग श्रुभकरः सुहृदां ॥ [ ३५ ] तस्मि स्वग्गीभूते ___गुणवति गुणवान् गुणाधिकप्रीतिः । समभूढुवराजस१६ मो ध्रुवराजस्तुष्टिकृल्लोके ॥ [ ३६] इतोभिमुखमापतत्प्रवलगूर्जराणां वलं (1) ___इतो विमुख वल्लभो विकृति मागता बान्धवाः (।) १५. ... इतोनुजविकुर्वितंशममगात्समस्तं भया दहो स्फुरणमद्भुतं निरुपमेंद्र खना स्य ते ॥ [ ३७ ] गूर्जरवलमतिवल१८ ... ..वत्समुद्यतं वृंहितं च कुल्येन । एकाकिनैव विहितं पराङ्मुखं लीलया यन ।।। ३८ ] यश्चाभिषिक्तमात्रः परं १९. ... ...यशः त्यागशौर्यतोवाप । श्रुभतुंगजोतितुंगं पदं पदामोति नाचित्रं ॥ [३९] यश्च स्वभुजवलार्जितमपीह रा२० ज्यं विभज्यभृत्यानां । भयमपि विद्वेषिजने धनं ददावत्थेिने कामं ॥ [४०] धारावर्षसमुन्नतिं गुरुतरामालो२१ ... ...क्य लक्ष्म्या युतो धामव्याप्त दिगन्तरोपि मिहिरः सदश्यवाहान्वितः । यातः सोपिशमं पराभवतमोव्याप्ताननः २२ .... .... किं पुनर्येतीवामलतेजसा विरहिता हीनाश्व दीना भुवि ॥ [ ४१] यं प्राप्य विजिजत पूर्वसकलगुणं पालिता२३ ... ... ...पि सगराद्यैः [1] प्रियनाथलाभ तुष्टा वसुधापि सकामतामाप ॥ [४२] तेनेदमनिलविद्युच्चंचलमवलोक्य जीवि पतरूं बीजु 'ब' १ ... ...तमसारं [1] क्षितिदानपरमपुण्यः प्रवर्तितो धर्मदायोयं ॥ [ ४३ ] स च समधिगताऽशेषमहाशहूमहा२ ... ...सामंताधिपतिधारावर्ष श्रीध्रुवराजदेवः सर्वानेव यथासंवध्यमानकात्रा___ट्रपतिविषयपतिग्रा३ मकूटायुक्त नियुक्तकाधिकारिक वासापकमहत्तरादिन्समनुदर्शयत्यस्तु वः सवि दितं यथा मया ४ मातापित्रोरात्मनश्चैहिकामुष्मिकं पुण्ययशोभिवृद्धये ॥ विप्रोभूद्भद्रपल्या वहुधन जनतासंकुलायां ध. ५ रायां (।) ख्यातः श्रीढोड्डिनामा जनितजनसुखोऽध्वर्युसब्रह्मचारी । यस्मिन्न थिजना( : ) ददत्यविरतं प्रा६ ज्यं कृतान्नादिकं (।) निश्चितोदरपूरणः समभवन्दुभिक्षकालेष्वपि ॥ [ ४४ ] उन्नां स लब्ध्वाध्रुवराजदेवात्सपाया नस्मिन् स्वर्गीभूते. ५.१८ पाया यशस्याग यदाप्नोति नो. ५.२१ पांय सदश्य. ५. २२ गये। पुन. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ७ त्रं ददौ सर्वजनोपकारि । दिने दिने यस्य गृहे नरेन्द्राः सहस्रशो मुंजते भुसु राश्च ॥ [ ४५ ] तस्य सुतः स८ त्रपतिः नेन्नप्यनामा तत्पुत्राय लाक्षायणसगोत्राय जोजिभाअभिधानाय कान्त पुरप्रति९ वृद्धषोडशोत्तरग्रामशतान्तः पाती पाराहणकं ग्रामः यस्याघा१० ... ... ... ... टनानि पूर्वस्यां दिशि कुंडीरवल्लिका नाम ग्राम: दक्षिणतः वेन्नाहारांतः पा११ ... ... ती खौराच्छकं नाम ग्रामः तथा दक्षिणत एव जोणन्धा नाम ग्रामः पश्चिम१२ तः मोत्तकाभिधानं ब्राह्मणस्थानं उत्तरतः मोइवासकं नाम ग्राम: १३ एवमयं चतुरापाटनोपलक्षितः सोद्रंगः सपरिकरः सवृक्षमालाकुलः ससीमाप यन्तः सदंड१४ ... ... दशापराधः सोत्पद्यमानवेष्टिकः सधान्यहिरण्यादेयोऽचाटभट प्रवेश्यः ___सद्धराजकीयानामहस्त - १५ ... ...प्रक्षेपणीयः भमिच्छिद्रन्यायेन आचंद्रार्कार्णवक्षितिसरित्पर्वतसमका. लीनः पुत्रपौत्रान्वयः १६ क्रमोपभोग्यः पूर्वदत्तदेवदायब्रह्मदायरहितः अभ्यंतर सिध्या शकनृपका लातीतसंवत्सरश१७ तेषु सप्तस्वेकूननवत्यधिकेष्वतः संवत् ७८९ ज्येष्ठामावास्यायां आदित्य[ प्र] हणपर्वणि १८ श्रीभृगुकच्छे नर्मदायां मूलस्थानतीर्थे स्नात्वा सत्र प्रवर्तनाथं वलिचरुवैश्वदे. वाग्निहोत्रादि१९ क्रियोत्सर्पणार्थ च उदकातिसग्गेण दत्तः अतोस्योचितया ब्रह्मदायस्थित्यामुं. जतो भोजयतः पतरूं त्रीजु १ कृषतः कर्षापयतः प्रतिदिशतो वा न केनचित्परिपंथना कार्या । तथागामि नृपति भोगपतिभिरस्म२ द्वंश्यैरन्यैवी सामान्यभूदानफलमवेत्य विद्युल्लोलान्यनित्यान्यैश्वर्याणि तृणान लग्नजलविंदुचंचलं च जीवितमा३ कलय्य स्वदायनिर्विशेषोयमस्मद्दायोनुमंतव्यः परिपालयितव्यश्च । यश्चाज्ञानति मिरपटलावृत्तम् ४ तिराञ्छिद्यादाच्छिद्यमानं वानमोदेत सपंचभिमाहापातकैरुपपातकश्च संयुक्ताः। स्यादित्युक्तं भगवता वेदव्या५. ४ पायो वेद. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्टकट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र ५ सेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणिः स्वर्गे तिष्ठति भूमिदः। आच्छेत्ता चानुमंता च तान्येव नरके वसेत् ॥ [ ४६ विया । ३ टवीदतोयासु श्रुष्ककोटरवासिनः । कृष्णाहयो हि जायते भूमिदायं भरंति ये ॥ [४७ ] अनेरपत्यं प्रथमं सुवण भूष्ण७ ... ...वी सूर्यसुताश्चगावः । लोकत्रयं तेन भवद्धि दतं यः कांचनं गां च ___ गहीं[ च दद्यात् ।। [ ४८ ] बहुभिर्वसुधा भुक्ता राजमिः सगरा ८... दिभिः । यस्य यस्य यदा भमि स्तस्य[ तस्य ] तदा फलं ॥[४९ ___ यानीह दत्तानि पुरा नरेन्द्रनानि धर्मार्थयशस्कारणि ।] निर्मा२... ... ...त्म्यवांतप्रतिमानी तानि को नाम साधुः पुनराददीत || [५] स्वदत्ता परदत्तां वा यत्नाद्रक्ष नराधिप । महीं महिमतां श्रेष्ठ ......दानाच्छेयोनुपालनं ॥५१] नायमत्यंतसंवासः कस्यचित्केनचित्सह । [ अस्ति ] स्वेन शरीरेण किमुतान्यैः पृथग्जनैः ॥ [ ५२] ११ प्राणेन धार्यते कायः स च प्रण: समीरणात् ॥ समीरचाति चपलः [ कृत ] मप्यायुरद्भुतं ॥ [ ५३ ] सप्तलोकैक१२ नाथस्य विष्णोरपि महात्मनः । नेयं नियतवासा श्री[ : ] किमुतान्यस्य कस्य चित् ।। [५४ ] सामान्योयं धर्मसेतुः स. १३ ... द्वेषामिह भूभुजां । यतोतः पालनीयोयं काले काले महात्मभिः ॥ [१५] ___कोटिस्तु वाजपेयानां लक्षं विश्वजितां तथा । ] । सहस्रम१४ ... ... ...श्वमेधानां स्वहस्तश्चैव तत्समं ॥ ५६ ] इति कमलदलावुवि न्दुलोलां श्रियमनुचित्यमनुष्यजीवितं च । अतिविमलमनोभि१६ ... ... ... ...रात्सनीनैः नहि पुरुषैः परकीर्तयो विलोप्याः ॥ [५७ ] श्रीमच्छंभतुंगसुतो धारावर्षानुजः रणे येन निनित्य वैरिव१६ ... ... ... ...गं राज्यं विहितं स्थिरं भ्रातुः ॥ ५८ ] भस्मीकृत्यारिसेना हयगजबहुलामप्यसंतुष्टभावो ब्रह्माण्डं व्याप्तुकामः पृथुच ... ...टूलशिखाभासरः क्रोधवाहितः । दृष्ट पद्मासनाधैर्गगनतलगतैर्यस्य गीर्वाण वृन्दैः ( स ) श्रीमगोविन्दराजो १८ ... ... ... ...निरुपमविहितो शासने दृतकोत्र ॥ [ ५९ ] लिखितं चेदं सांधिविग्रहिक श्रीकल्याणे नेति ।। १९ ... ... ... स्वहस्तोयं मम श्रीध्रुवराज देवस्व श्रीमदकालावर्ष देवसूनो ] । ५. पांचो हरन्ति. ५. ८ माने तस्य श६ रानी नीय छ. ५. 11 पाया प्राणः. पं. १५ पायो नीनैन, श्रीमच्छुभ, नुजो, निर्जित्य. ५. पायो सेनां ब्रह्माण्ड, ५.१७ पाया धीमढ़ो. ५. १८ वा विहितः. For Private And Personal Use Only For Private And Personal use only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે (વિષ્ણુ) અને હર જેનું શિર ઈન્દુ કલાથી ભૂષિત છે તે તમારી રક્ષા કરો, ( ૨ ) રાત્રિએ કિરણો કી તિમિર હણનાર અને મંડલાગ્ર ઉન્નત ક્ષિતિજ ઉપર કરીને પૃથ્વીમાં તેજ પ્રસરાવનાર નિર્મળ ઈન્દુ માફક વિશ્વવ્યાપી યશવાળ, નિર્મળ તેજ સંપન્ન, અસિ ઉંચી કરી અને આગળ કુચ કરી શત્રુઓને હણનાર રાજસિંહ વદરાજ નૃપ હતા. ( ૩ ) તેની સામે વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના આવતી રમુમાં જેઈ, સદા તે અધર કરડી અને ભ્રમર ગુંથી, અતિ, કુળ, હદય અને વૈર્ય ઉચું કરતે. (૪) જ્યારે મહાયુદ્ધમાં તેનું નામ તેના શત્રુએ સૂણુતા ત્યારે તેમના કરમાંથી અસિ મુખમાંથી શોભા, અને હદયમાંથી ગન આ ત્રણ ચીજે નિરન્તર સહસા તેમની પાસેથી સરી જતી. ( ૫ ) વિશ્વવિખ્યાત ઉજજવળ યશવાળે. દુઃખી જનોનું દુઃખ કાપનાર, હરિના પદના સ્થાનને સહાય કરનાર, સ્વ.ના નૃપ સમાન, ઉદાર તેને પુત્ર શ્રીકક્કરાજ તેના પછી રાષ્ટ્રકુટ વંશને મણિ થયે. ( ૬ ) ઉમદા રાષ્ટકટોના મેરૂ પર્વત સમાન, અરિગજનાં ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી ઉજજવળ અને દંતપ્રહારથી ઉઝરડા થએલા સ્કંધવાળો, ભૂમિપર શત્રુઓને નાશ કરનાર ઇન્દ્રરાજ નૃપ તેને પુત્ર હતો. ( ૭ ) તેને, ઈન્દ્ર સમાન, ચાર સાગરથી આવૃત અખિલ જગતનો ઉપભોગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર શ્રદાિદુગરાજ પુત્ર હતો. ( ૮ ) તેણે મુઠ્ઠીભર ભૂળ રાત૨ કર્ણાટની અસંખ્ય સેનાનો પરાજય કર્યો અને કાચીશ, કેરલ, ચલ, પાથ, શ્રીહર્ષ અને વાટનો પરાજય કરવામાં તે દક્ષ હતું. ( ૯ ) તેના પરાક્રમથી તેણે મહાન ખડકેની હારમાં આગળ વધતાં તરંગોનાં જળ પ્રકાશે છે તે રામસેતુથી હિમાલય જમાં વિમળ પ્રભાવાળા ખડકોના ઢગ હિમશિખાઓથી કલકિત થાય છે ત્યાં સુધી અને પૂર્વ અને પશ્ચિમના સાગરના રેતીવાળા કિનારાની સીમા સુધી આ જગને તેની રાજસત્તા નીચે આવ્યું. ( ૧૦ ) જ્યારે તે વલ્લભરાજ વર્ગમાં ગમે ત્યારે પ્રજાને નહીં પડનાર કરાજને પુત્ર કૃષ્ણરાજ નૃપ થશે. ( ૧૧ ) જેના બાહુબળથી અસંખ્ય ત્રઓ પૂર્ણ નાશ પામ્યા હતા તે કૃષ્ણરાજનું ચરિત ( વસુદેવના પુત્ર )કૃષ્ણ સમાન નિષ્કલંક હતું. ( ૧૨ ) શુભતુંગના મહાન અશ્વેથી ઉડેલી રજનાં વાદળથી સર્યનાં કિરણે રેકતું આખું નભ ગ્રીમમાં પણ વર્ષ તુ આવી હોય તેવું લાગતું. ( ૧૭ ) તેણે યુદ્ધમાં આત્મભુજબળના ગર્વવાળા રાગને તીફશુ અસિના પ્રહારથી પરાજય કર્યો અને સવર અનેક પાલિધ્વજથી ઉજજવળ થએલા “રાજાધિરાજ” અને “પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી ( ૧૪ ) ચાર સાગરથી આવૃત્ત બની ભૂષિત થએલી પૃથ્વીને અને પવિત્ર શાસ્ત્રને પણ તે પાલક હતા. તે બ્રાહ્મણોને ઘણું ઘી આપતા, અમરેની સેવા કરતો, અને ગુરૂઓને માન આપતા. તે ઉદાર, મદવાળે, ગુણીજનેમાં પ્રથમ અને લક્ષ્મીનો વલ્લભ હતો. તેના મહાન તપથી સ્વર્ગનાં ફળને ઉપભેગા કરવા તે અમોના ધામમાં ગયે. ( ૧૫ ) તેને, વલલભ નામથી વિખ્યાત, જગતના પરાજ્ય કરેલા શત્રુઓનો વધુઓને વિધવા બનાવવામાં દક્ષ, અરિના મસ્ત ગજેનાં કુભ યુદ્ધમાં ક્ષણમાં ભેદનાર નાસીર (સૈન્યના ૧ લધ્વજના અથ માટે ન ઈ, એ વ. ૭ ૫. ૧૧૧; ૨૪૫. 3. લીટની નોટ. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र આગલા ભાગ )ની ધૂળથી શ્વેત બનેલા શિર સહિત, સૂર્યનાં કિરણોની ગરમી શ્વેત છત્રથી દૂર રાખવામાં આવી હતી તેથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી ચાલનાર શ્રીવૈદરાજ નામને પુત્ર હતે. ( ૧૬ ) તેને અનુજ શ્રી ધવરાજ મહાપ્રતાપી, અને આ પ્રતિબદ્ધ વિકમવાળો હતો અને સર્વ નૃપને પરાજય કરીને ચહુડ પ્રતાપમાં ઉષાના સૂર્ય સમાન ક્રમે થયે હતો. ( ૧૭ ) જ્યારે સનપિમાં મણિ તે રાફટનો નાયક થયો અને ત્યારે તે જે ધર્મ પરાયણ હરે, જે અમૃત સમાન ગુણોને સાગર હતો, જે અત્યવતપરાયણુ હતું અને જે પૃથ્વીમાં સાગરના કિનારા સુધી રાત્ય કરતા ત્યારે તે સારા નથી અખિલ જગત નિત્ય આનન્દ પામતું( ઉચ્ચારતું ) “ ખરે સત્યયુગ પુનઃ આવ્યું છે. ” ( ૮ ) જ્યારે તે ચાર સાગર સહિત અખિલ રાજયમાં ધર્મરાજ્ય કરતા ત્યારે જનના હૃદયમાં અતિ આનંદ થયો. ( ) તેને તેના વંશનું ભૂલણ, ઉદાર, જનેને પ્રિય, પ્રતાપ ધનવાળ, મહાન વિકમથી નિજ શત્રુઓને સંતાપનાર અને ગુણીજનથી આ જગમાં સર્વત્ર વ્યાપેલા યશવાળે ગોવિંદરાજ પુત્ર હતા. ( ૨૦ ) જગમાં વિખ્યાત તેનું બીજું નામ પૃથ્વીવલ્લભ હતું. સહાય વિના તેણે ચાર સાગરથી અવૃત થએલી પૃથ્વી વશ કરી. ( ૨૧ ) પછી તેની ખેચેલી અસિના પ્રહારથી મહાયુદ્ધમાં દુઃખી થતા તે નૃપિના મંડળ સહિત તેમને સર્વને એકત્ર સહાય વિના બાંધી, લક્ષમીને સ્થિર બનાવી તેને પિતાની ઉત્તમ, અને ઉજજવળ ચૌરી ધારણ કરવા ફરજ પાડી અને પીડાતા ગુરૂઓ, દ્વિજે, સંતો, મિત્રો અને બધુજનેથી ઉપભેગા થાય તેવી તેને ( લક્ષ્મીને) બનાવી. ( ૧૨ ) જ્યારે આ વીર જેની સમીપમાં શત્રુઓ કંપતા તે વર્ગમાં ગમે ત્યારે સદ્ગુણ માટે વિખ્યાત તેના પુત્ર શ્રી મહારાજ શર્વ નૃપ થયો. (૨૩) સર્વ અથજનો અભિલાષ પૂર્ણ થયાથી તુષ્ટ થયા હોવાથી તેણે અમોઘવર્ષ(વૃથાદાનવૃષ્ટિ ન કરનાર )ના અપર નામની અર્થની સત્યતા પૂર્ણ સત્ય કરી. ( ૨ ) તેને પિતવ્યક શ્રીઇન્દ્રરાજ, જે શત્રુઓના ગહમાંથી લક્ષ્મી અદશ્ય થવાનું એક જ કારણ રૂપ હતો અને જે ગુણોથી નુપમંડળનાં હૃદય વિસ્મિત કરો તે, નૃપ થયો. રાજ્યશ્રી અન્ય નૃપને છોડી તેની, પ્રેમથી વિષય પ્રકટ કરી, સેવા કરતી અને તેના સ્વભાવનું સર્વ કવિઓ પાસે મેટેથી ગાન કરાવતી ( ર ) જેના મિત્રો ધનુષપ્રયોગમાં પ્રવીણ હતા અને તેના માટે મરશુ માટે માન લોકે તૈયાર હતા, જે સદાચારી હતું, જે સર્વ અન્ય ગૃપમાં કત્યોમાં અધિક હેઈ, જગમાં સર્વ દિશામાં ઉન્નત થતા હતા, જે એકલો જ મદવાળા શત્રુઓની પડતી કરવા સમર્થ હતો અને જે સૂર્ય સમાન હેઈ તેના સ્વામિએ તેને આપેલા લાટ દેશનું રક્ષણ કરતો તે નૃપ પિતાના રાજ્ય વિરૂદ્ધ ની શત્રુતાને ભય રાખતા ? ( ૨૬ ) તેને, અતિ પ્રતાપી, શાસ્ત્રાર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્ત વૃત્તિવાળે, ઉઘાડી રીતે પુરાતન સ્વરિત નામ શ્રી કકકરાજ અને અન્ય ગૌણ નામ ધારનાર પુત્ર હતા. ( ૨૦ ) તેને, તેના વંશનું ભૂષણ, નયનિપુણ વીર, રાજ્યભાર સંભાળનાર, અનેક બધુ જનોને શ્રીમાન બનાવી પસન્ન કરનાર, પાર્થ અર્જુન )ને ધનુષ ના દક્ષ પગ )માં સદા સમાન, ગુણ જનમાં પ્રથમ શ્રી રાજ નામને પુત્ર જન્મ્યા હતા, For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख (૨૮)દાનમાં, ( યોગ્ય ) મદમાં, સદ્-આજ્ઞામાં, શૌર્યમાં, અને વિક્રમમાં તેના સમાન અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. | ( ૨૯ ) તરવાર મ્યાનમાંથી ખેંચનાર બાહના બળથી, અતિમદથી ફલાઈ ગએલા અને પરસ્પર દૃઢ રીતે એકત્ર થઈ રછા મુજબ દેશ ગ્રહણ કરનાર રાષ્ટ્રકૂટાનું મંડળ જે ઘણું દુવ્યવસ્થિત હતું તે જિતી લઈ અમાઘવર્ષના વિખ્યાત નામથી રાજ્ય કર્યું ( ૩ ) તેને, પુત્ર માટે અભિલાષ રાખનારને, રસગુણી, ઉદાર, મહાપ્રતાપી, કૃતવીર્ય સમાન શૌર્યસંપન્ન અને સર્વ નૃપમંડળને વશ કરનાર ધવરાજ નામને પુત્ર જન્મે. ( ૩૧ ) જડ ચંદ્રને અથવા કુદરતી રીતે કંડ છે તે હિમગિરિને, અથવા અસ્થિર પવન કે તાપથી પીડતા સ્વભાવવાળા સૂર્ય અથવા ક્ષાર ઉદધિને તેની સાથે સરખાવી શકાય નહીં તેથી તેને કવિઓના ગીતમાં તે નિરૂપમ કહેવાય છે | ( ૩૨) તે, રણના અગ્રે એકલે રહી અને વલભની સેનાને નસાડી મૂકનાર અનેક શસ્ત્રના પ્રહારથી શુદ્ધ દેહથી સ્વર્ગમાં ગયે. | ( ૩૩ ) તેના પુત્ર શ્રી અકાલવર્ષ સર્વ ન પાસેથી યશ હરનાર, જેને યશસ્વર્ગમાં પણ ગયો હતો તે તેના વંશને આધાર હતો. | (૩૪) તેણે કે જેના દષ્ટ અનજીવીઓ નિમકહરામ(રાજદહીં) હતા તેણે વલ્લમની સેનાથી ચઢાઈ થએલું નિજ પિતાનું સામ્રાજ્ય સવર પાછું મેળવ્યું. ( ૩૫ ) શુભતુંગ વાણમાં મૃદ, સત્યપરાયણ, શ્રીમાન, અનુજીવનમાં પ્રેમાળ, મદવાળા અરિને ભય સમાન હતું અને મિત્રનું શ્રેય કરનાર હતો. ( ૩૬ ) જ્યારે તે ધમાં ૧૫ સ્વર્ગમાં ગમે ત્યારે સદગુણમાં પ્રીતિવાળો, ધ્રુવરાજ સરખે ધમ, ધ્રુવરાજ પૃથ્વીને પ્રસન્ન કરતે. ( ૭ ) તેને (યુદ્ધ) માટે સામે ત્વરાથી મળવા આવતી પ્રબળ ગુર્જર સેના, શત્રુ વલભ પ્રતિપક્ષી થએલા બધુજને, અને અનુજના દગા તે સર્વ તેના ભયથી શાંત થઈ ગયાં. અહા ! નિરૂપમ નપ? તારિ અસિને ચમત્કાર અદભુત હતે. ( ક૮) તેણે એકલાએ જ સહેલાઈથી યુદ્ધ માટે તૈયાર ગૂર્જરનું બલવાન સૈન્ય જે તેના બધુ જનેથી પુનઃ ભરપૂર હતું તેને નસાડી મૂકયું. ( ૩૯ ) શુભતુંગને પુત્ર અતિ ઉચ્ચ પદ પામ્યું તે કંઈ અદ્દભુત નથી. કારણકે હમણાં જ લિપ્ત થઈ, દાન અને શૌર્યથી સર્વથી ઉચ્ચ યશ તેણે પ્રાપ્ત કર્યો. | ( ૪૦ ) નિજ બાબળથી કામ કરેલું રાજય તેના સેવકોને વહેંચી તેણે શત્રુ અને ભય ઉત્પન્ન કર્યો અને અભિલાષ પ્રમાણે ને અને આ જનોને લમી આપી. ( ૪૧ ) મિહિરને શ્રી સાથે રોગ હતો અને તે ઉમદા બધુજનના મંડળથી આવૃત હતો. તેણે પરાક્રમથી સર્વ દેશ જિતેલા હતા, છતાં રાજ્યના તિમિરથી ઢંકાએલા મુખ સાથે ત, ધારાવર્ષને પ્રતાપ નિજ પ્રતાપ કરતાં અધિક ઈ અદશ્ય થઈ ગયા. કેટલા તેજહીન, દુષ્ટ અને દીનજને પૃથ્વી પર તેની આગળ નષ્ટ નથી થતા ? ( ર ) પૃથ્વી સગર આદિથી પૂર્વ રક્ષિત હતી છતાં નિજ પૂર્વજોના કરતાં અધિક ગુણસંપન્ન પ્રિય પ્રીતમની પ્રાપ્તિ થઈ ત્યારે જ તેના મનોરથ પૂર્ણ થયા હતા તેથી આનંદ પામી. (૪૩) જીવિત પવન અને વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ માની આ મહાન ધર્મદાન તેણે આપ્યું છે. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र માહ સામંતને અધિપતિ શ્રી ધૃવરાજ દેવ ધારાવર્ષ જેણે મહાશબ્દની પ્રાપ્તિ કરી હતી તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર આ શાસન જાહેર કરે છેઃ- તમને જાહેર થાઓ કે આ લોક અને પરલેકમાં મારા માતા પિતાના અને મારા યશની વૃદ્ધિ અર્થે મેં આપ્યું છેઃ| ( ૪૪ ) એક ધનવાન અને વસ્તીવાળા વિષયમાં, ભદ્રપલીમાં અવર્યુ-( વેદ ) સબ્રહ્મચારી, જનને સુખ આપનાર શ્રીદા નામનો પ્રસિદ્ધ બ્રાહાણુ હતું, જે વારંવાર રાંધેલું અન્ન આદિ દાન દેતા, તેથી અર્થિજનને ઉદર પિષણ માટે દુકાળમાં પણ ચિંતા હતી નહીં. ( ૫ ) તેણે ધવરાજ દેવ પાસેથી 2ન્ના ગામ પ્રાપ્ત કરી, સર્વ સજજનેના શ્રેય માટે તેણે સત્ર સ્થાપ્યું. તેના ગૃહમાં સહસ્ત્ર બ્રાહ્મણે અને રાજવંશી જનો નિત્ય ભજન કરતા. તેને પુત્ર નેત્રય સત્રનો અધિપતિ હત– તેના લાક્ષાયણ ગોત્રના, જેજિભા નામના પુત્રને, કર્માન્તપુર સાથે જોડાએલાં ૧૧૬ ગામ મધ્યેનું પારાહણક ગામ આપ્યું છે. તેની સીમા:–પૂર્વે કડીરવલ્લકા; દક્ષિણે ના આહારમાંનું ખૌરાછક ગામઃ અને જેણુન્ધા ગામઃ પશ્ચિમે મેટ્ટક નામવાળું બ્રાહમણોનું ધામઃ ઉત્તરે મેઈન વાસકગામ. ઉપર કહેલી સીમાવાળું આ ગામ ભક્તિથી (શ્રદ્ધાથી ) ઉદ્વેગ સહિત, ઉપરિકરસહિત, સીમાપત વૃક્ષની હાર સહિત, દશ અપરાધનાં કાર્યોનો નિર્ણય અને દડની સત્તા સહિત, ઉદભવતી વેઠના હક સહિત, સુવર્ણ અને અન્નમાંની આવક સહિત, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વર્જ કરી, પુત્ર, પૌત્રો અને વંશજોના, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતોના અસ્તિત્વ કાળસુધી ઉપગ માટે શક નૃપના સમય પછી સંવત ૭૮૯, જેષ્ઠ, અમાસને સૂર્યગ્રહણ સમયે ભગુકચ્છમાં, નર્મદા નદીમાં, મૂલસ્થાન તીર્થમાં ૨નાન કરી પૂર્વોક્ત સત્રના નિભાવ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદી વિધિ અનુષ્ઠાન માટે પાણીના અર્ધથી આપ્યું છે, જેથી કોઈ પણ પ્રતિબંધ કરશે નહીં ... .. . . .. ... . (૫૮) યુદ્ધમાં શત્રુઓને પરાજય કરનાર ધારાવર્ષના અનુજ, શ્રી શુભતુંગના પુત્ર શ્રી ગવિદરાજે તેના ભાઈનું રાજ્ય અચલ કર્યું. ( ૫ ) જેના કોઇ અનલની પહોળી અને ચટુલ જવાળા, ગગનમાં સ્થાન કરતા બ્રહ્મઆદિ દેએ ગજ અને અશ્વથી પૂર્ણ અરિસેના ભસ્મ કરી સંતોષ ન પામવાથી વિશ્વમાં પ્રસ૨વા આતુર છે તેવી જોઈ, તે ( ગોવિંદરાજ ) નિરૂપમથી તેને, દૂતક આ દાનમાં થયેલ હતો. અને મહાસાંધિવિગ્રહક શ્રી કલ્યાણથી આ લખાયું છે. આ મારા શ્રી અકાલના પુત્ર શ્રી પ્રવરાજ દેવના સ્વહસ્ત છે. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૧૩૦ અમેઘવર્ષ ૧ લાનાં સંજાનનાં તામ્રપત્રો શ. ૭૯૩ પૌષ માસ આ પતરાં મુંબઈ ઇલાકાના થાણુ પરગણામાંના સંજાન ગામમાંથી કઇ પારસી ગૃહસ્થને મળ્યાં હતાં અને તેણે પ્રો. શ્રીધર ભાંડારકરને આપેલાં હતાં. તે જ. બે છે. ર. એ. સે . ૨૨ પા. ૧૧૬ મે તેમાંના બે શ્લેક ઉપર નોટ પ્રસિદ્ધ કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે. કે રાષ્ટ્રકૂટ રાજા ગેવિંદ ત્રી, પ્રતિહાર રાજા નાગભટ, કનાજને અધિપતિ ચકાયુધ અને ગૌડ રાજા ધર્મપાલ આ બધા સમકાલીન હતા. રાષ્ટ્રકુટ અમેઘવર્ષનું આ પહેલામાં પહેલું પ્રમાણ ભૂત તામ્રપત્ર છે. પતરાં ત્રણ છે અને તે દરેક ૧૮ ઇંચ લાંબું અને ૧૦૬ ઈંચ પહેલું છે, કાર જરા નડી રાખેલી છે, તેથી લખાણનું રક્ષણ થાય છે. પહેલું અને ત્રીજું અંદરની બાજુ એ જ અને બીજું બન્ને બાજુએ કોતરવામાં આવેલું છે. પતરાં મજબુત લંબગોળ કડીથી બાંધેલાં છે. કડી રૂ ઇંચ જડી છે અને તેને વ્યાસ ૪” અને ૩” છે. પતરાંને એક બાજુ કાણામાંથી કડી પસાર થાય છે. કડીના છેડા રેવેલા છે અને તે ઉપર ચરસ લ છે જે ૧૩ ઇંચ ઉંચી અને પહોળી છે. સીલમાં ગરૂડની મૂર્તિ છે અને તેના બન્ને હાથમાં સપ છે. ગરૂડના કાનની ઉપર બે તક્તીએ છે પશું તે શું છે તે કુપી શકાતું નથી. ગરૂડની જમા બાજુ ઉપરને ખૂણે ગણપતિ અને નીચેના બણે પછી અને દીવ છે. ડાબી બાજુ એ ઉપરના ખૂણે દેવી છે જે સિંહની પાસે ઉભેલી છે અને જમણા હાથમાં બ્રુવ છે. તેની નીચે પીછી છે અને તળે સ્વરિતક છે. વચમાં નીચે મિત્રમંઘવવથ એ અક્ષરે છે. કોતરકામ સ્પષ્ટ અને સાદી રીતે કરવામાં આવેલ છે. પણ મુસદ્દામાં ભૂલ હશે તેથી પતરામાં પણ ભૂલો ઘણી છે. અક્ષરો રાષ્ટ્રકૂટના બીજા લેખના અક્ષરોને મળતા આવે છે. ભાષા આખા લેખમાં સંસ્કૃત જ છે. શરૂવાતના છે અને સ્વસ્તિ બાદ કરીએ તે બાકીનો લેખ પં, પ૭ ( ત્રીજા પતરામાં) સુધી બધે પદ્યમાં છે. કલેક ૨૩ અને ૩૯ ના છંદ મત્તેવિકી ડિત છે, જે સાધારણરીતે સાહિત્યમાં જોવામાં આવતો નથી. આ લેખના કેટલાક લોકો પ્રો. કલહોર્નર પ્રકટ કરેલ અમેઘવર્ષના કોન્ગરના લેખના શ્લોકો સાથે મળતા આવે છે. આ લેખના ૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૭, ૨૯, ૩૬, ૪ ૫ અને ૫૦-૫૩, તેના ૨ થી ૧૫ લેકેની સાથે મળતા આવે છે. રાષ્ટ્રકૂટ રાજા અમેઘવ આ દાન કરેલ છે અને તેને પ. ૫૭-૫૮ માં પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર જ ગદેવના પાદાનુધ્યાન, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમે. શ્વર પૃથિવીવલભ, વલભનરેન્દ્રદેવ એમ વર્ણવ્યું છે. અમેઘવર્ષ પિતાની રાજધાની માન્યખેટમાં રહેતો હતો ત્યારે શક સં. ૭૪૯૩ માં બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિતર્પણ ક્રિયા માટે સંજાન પાની ચાવીસીમાંથી ઝરિવલિકા ગામ ચાર બ્રાહ્મણને આણાની હકીકત તેમાં છે. દાન લેનાર બધા બ્રાહા બહવૃચ શાખાના છે. તેમાંના બે (૧) સાવિકૃવારના પૌત્ર અને વડુંગવિદ્ ગેલને દીકરો નરસંહ દીક્ષિત અને ( ૨ ) ભટ્ટનો પૌત્ર ગોવિંદ ભદ્રને દિકરો કમવિદુ રક્ષાદિય ભરદ્વાજ ગોત્રના હતા. ત્રીજે દાવંડ ગથિસહાસન પર વિ શુભટ્ટ દીકરો ષડંગવિ૬ ત્રિવિક્રમ વમુખ ગોત્રનો હતો અને એથે હરિભદ્રને પત્ર ગેવાદિત્યભટ્ટનો દીકરો કેશવ-ગહિયાસહાસ વત્સ ગોત્ર હતું. તે બધા કરહાડ પરગણાના હતા અને કદાચ કરવાડા બ્રાહ્મણ હશે. • એ, ઈ, જે ૧૮ ૫ ૨:૪૫ છે. ૧ ભાર. ભાંડારકર ૨ એ, ઈ, ને ૬ ૫, ૨૬ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमाघवर्ष १ लानां संजानना ताम्रपत्रा શરૂયાતમાં - પછી ચાલુ મંગળાચરણને બ્લેક છે. ત્યારપછીના લેાકમાં વીરનારાયણુની સ્તુતિ છે, નારાયગુમાં વંશેત્પાદક નારાયણના જ નહીં, પણ અમેઘવર્ષનું તે ખીરૂદ હોવાથી તેનો પણ ઉલ્લેખ હશે. લેાક. ૩-યદુવંશમાં પૃથ્થકરાજના દીકરા ગેવિંદ હતા. આ ગેવિંદ માન્યપેટના રાષ્ટ્રકૂટવંશના ગાવિંદ ૧ લેા સમજવા. શ્લેક. ૪-૬ તેના પછી કર્ક ગાદીએ આવ્યો. શ્વે. ૭ તેના પછી ઇંદ્રરાજ થયા જે ખેટકના ચાલુકયની દીકરી રાક્ષસવિવાહથી પરણ્યા હતા. ખેડા( ખેટક )ના ચાલુકય એટલે કે માદામિમાં રાજ્યકર્તા ચાલુકયની શાખા ગુર્જર ચાલુક્ય સાથે ઇન્દ્રરાજ આખડયા હતા, એમ આ ઉપરથી સમજાય છે. શક ૬૭૯(૭૫૭ ઇ. સ. )નાં આન્ત્રાલી ચાલી( સુરત પરગણામાં )ના તામ્રપત્રમાં રાષ્ટ્રકૂટની વંશાવળી નીચે મુજબ છે, ( ૧ ) ક, ( ૨ ) તેના દીકરા ધ્રુવ, (૩) તેવા દીકરા ગોવિન્દ્ર, ( ૪ ) તેના દીકરો કે, બીજો. આને મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક ઇત્યાદિ કહેલ છે તેથી અનુમાન થાય છે કે ૩ ો અને ૪ થા તે દન્તિદુર્ગના પિતા ઇન્દ્રરાજની ઉપરના વિંદ અને કર્ક હોય. પરંતુ જ્યારે ટર્ક માટે શ. ૬૯ મળે છે ત્યારે સામનગઢના તામ્રપત્રમ તેના પૌત્ર દન્તિદુર્ગ માટે શ. ૬૭૫ ની સાલ આપી છે. પણ આ સામનગઢનું તામ્રપત્ર દાનવિભાગમાં બનાવટી છે એમ એ. લીધે× બતાવ્યું છે અને લિપિ વગેરે ઉપરથી પણ ડો. વી. એસ સુથંકરે “ બનાવટી જાહેર કરેલ છે, તેથી ઉપર ખતાયેલું સામ્ય બંધબેસતું આવે છે અને દન્તિદુર્ગં પહેલાં તેના પૂર્વજો દક્ષિણ ગુજરાતમાં હતા એમ પૂરવાર થાય છે. Àા. ૮ ઇન્દ્રરાજ પછી દન્તિદુર્ગ ગાદીએ આવ્યા. લે. હું તેણે ઉજ્જનમાં હિરણ્યગર્ભવિધિ કરી ; ત્યારે ગુર્જર અને ખીજા રાજાએને પ્રતિહાર અનન્યા. ઇધારાના દશાવતારની ગુફાના લેખમાં દન્તિદુર્ગને મહારાજ શર્વ લખ્યા છે અને તેણે ઉજ્જનમાં મહાદાન કર્યાની હકીકત પણ આપેલ છે. આ ઉપરથી એમ પણ સમજાય છે તે પ્રતિહારનામે ગુર્જર વંશ ઉજજનમાં તે વખતે રાજ કરતા હતા. તેથી પ્રતિહારવંશના રાજા મહેાદય(કનેાજ)માં વસ્યા તે પહેલાં રજપુતાનાના ભિનમાલમાં નહીં પણ ઉજ્જનમાં રહેતા એમ માનવાનું કારણ મળે છે. Àા ૧૦ દન્તિદુર્ગ પછી શુભતુંગ વãભ એટલે કે કૃષ્ણ ૧ લે થયા. તેણે ચાલુકયની સત્તા છીનવી લીધી એમ લખ્યું છે. àા. ૧૨ તેના પછી પ્રભુતવર્ષ એટલે કે ગોવિંદ બીજો થયા અને ત્યારપછી ધારાવર્ષ એટલેકે ધ્રુવ થયા. શ્વે. ૧૪ ધ્રુવે ગંગા અને યમુના વચ્ચે નાસત્તા ગૌડરાજાનાં છત્ર વિગેરે પડાવી લીધાં હતાં. ધ્રુવને સમકાલીન થઈ શકે એવા ગૌડરાજા પાલ વંશને ધર્મપાલ અગર તેના પિતા ગોપાલ હોઈ શકે. તે વંશના લેખા ઉપરથી જોઈ શકાય છે કે ગેાપાલ કાંઈ તેવા પરાક્રમી ન હાતા તેથી ધર્મપાલના આ ઉલ્લેખ હુશે. પેાતાના રાજ્યની મહાર તેની હાર થઈ તેથી એમ અનુમાન થાય છે કે કદાચ કનેાજના રાજાની મદદે તે ગયે હાય. વડોદરાના તામ્રપત્રમાં ધ્રુવે ગંગા અને યમુના વચ્ચેના પ્રદેશ જિત્યે એમ લખેલ છે તેનાથી ઉપરના અનુમાનને ટેકો મળે છે. તે પ્રદેશ કનાજના રાજ્ય સાથે મળતુ આવે છે, અને એમ લાગે છે કે વત્સરાજને હરાવીને ધ્રુવ ઉત્તર તરફ વધતા હશે ત્યારે ગૌડરાજા મદદે આવ્યેા હાય તેને પણ હરાવી તેનાં છત્ર વિગેરે પડાવી લીધાં. àા. ૧૫ ધ્રુવની કીર્તિ સ્વર્ગમાં પહેાંચ્યાનું એટલે કે તે સ્વર્ગસ્થ થયાનું લખ્યું છે લેા. ૧૬ ધ્રુવને નિરૂપમના ઇલ્કાબ હતા અને તેના દીકરા ગેર્વેદ ૩જો ગાદીએ આવ્યા કે તરત ખંડીયા રાજાએને કેટલાકને તેની ગાદી પાછી આપી અને મંત્રોની સલાહ વિરૂદ્ધ તેના ખાપે કેદ કરેલ ગાંગ રાજાને છેાડી મૂકયા. શ્યાસ. ૧૭, ૧૮, પેાતાના મેટા ભાઇ રણાવલાક *ભદેવની ઉશ્કેરણીથી માર ખંડીયા રાજા સાથે તેને ગાદીએ બેઠા પછી તરત લડવું પડયું હતું. ગાંગ રાજાએ ખંડણી આપવાની ના પાડી તેથી ફરી કંદ કરવામાં આવ્યે. - ઈ. એ. વે, ૧૧ પા, ૧૧ * એ. ઇ. વેા, ૧૪ પા. ૧૨૧ For Private And Personal Use Only ′′ Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ઑ. ૧૯-૨૦ ગેવિંદ ૩ જાનાં ચાલુ વખાણું છે અને તેનું ત્રિભુવનધવલનું નવું બીરૂ જાણવામાં આવે છે. પ્લે. ૨૧ ઉત્તરમાં વિજય યાત્રાએ નીકળ્યાનું વર્ણન છે. તેણે નાગભટ્ટ અને ચન્દ્રગસને હરાવ્યા. ગેવિંદ ત્રીજાને સમકાલીન હોઈ શકે તે મધ્ય પ્રાંતમાં કેશલ પ્રદેશમાં શ્રીપુર અથવા સિરપુરમાં ૨ાજ્ય કરતે માત્ર એક જ ચન્દ્રગુપ્ત હતાતે પાંડવ વંશને હતો અને પાંડવ વંશ ૮ મી અને ૯ મી સદીમાં સર્વોપરી સત્તા ભોગવતા હતા. નાગભટ્ટ તે પ્રતિહાર વંશના અવન્તિના રાજા વત્સરાજનો દીકરો હતે. . ૨૩ હિમાલયના ઝરણાનાં પાણી તેના ઘેડા તથા હાથીઓએ પીધાં અને ત્યાં ધર્મ અને ચકાયુધને નમાવ્યા. તેને કીર્તિનારાયણનું બીરૂદ મળ્યું. ધર્મ તે પાલવંશને ધર્મપાલ હ જોઈએ અને ચકાયુધ તે ધર્મપાલ મારફત કનોજની ગાદી જેને મળી હતી તે હવે જોઈએ. . ૨૪ હિમાલયથી ગોવિંદ ત્રીજો નર્મદા તરફ વળે અને પૂર્વ તરફ વળીને નદીને કાંઠે કાંઠે પ્રયાણ કરીને માલવા, કેશલ, કલિગ, વંગ, દાહલ અને એડકના પ્રદેશો જિત્યા. અહી તેને વિકમનું બીરૂદ આપવામાં આવેલ છે. ભલે. ૨૫ પિતાના શત્રુને દબાવીને નદીના બીજા કાંઠાતરફ ગયો અને વિયાની તળેટીમાં રાજધાનીમાં રહ્યો. ઓ. ૨૬ મહારાજા શર્વ નામના નાના રાજાના રાજ્યમાં હતો ત્યારે તેને પુત્ર જન્મ્ય, અને તેનું નામ મહારાજા શર્વ રાખ્યું. . ૨૭-૨૮ જોષીએ તે પુત્રનું બહુ જ ઉજવળ ભવિષ્ય ભાંખ્યું. આ પુત્ર તે અમેઘવર્ષ અને રાજધાની તે શ્રીભવન હોવી જોઈએ એમ બી તામ્રપત્ર ઉપરથી ચેકસ થાય છે. . ૨૯ ગોવંદના બીજાં બે બીરૂદ પ્રભૂતવર્ષ અને જગનંગ આપેલાં છે. લે. ૩૦-૩૨ ત્યાંથી ઉપડી દક્ષિણુ તરફ પ્રયાણ કરી દ્રવિડ રાજા કેરલ, માંડય, ચેલ અને ૫૯લવ વિગેરેને હરાવ્યા. તેમ જ કલિંગ, મગધ અને ગુર્જર રાજાઓને હરાવ્યાનું પણ લખ્યું છે. લે. ૩૩ બંડ પર કેટલાક ગાંગ રાજાઓને કેદ કર્યા અને હણ્યાનું પણ વર્ણન છે. હેલાપુરમાં રહીને તેણે લંકાના રાજાને નમાવ્યું. તેને રાવણનાં બે પૂતળાં મળ્યાં જે શિવના મંદિર આગળ કાંચીમાં જયસ્તંભ તરીકે ઉભાં કરાવ્યાં. આ હેલાપુર તુંગભદ્રા પાસે હતું તેથી માઈસરના હસન પરગણાનું વેલાપુર અથવા એલર હોઈ શકે. . ૩૫-૩૬ ગોવિન્દ રૂ જે ગુજરી ગયા બાદ તેનો દીકરો અમેઘવર્ષ ગાદીએ આવ્યા. સ્પે. ૩૭–૪૧ અમેઘવર્ષ ગાદીએ આવ્યા પછી સાન્ત, સચિવ અને રવબાજૂએ દલડ ઉઠાવ્યું. પરંતુ આ પાતાલમલની મદદથી તે શમાવી દીધું. આ પાતાલમલ કેણુ તે ખબર નથી. શ્રવણ બળગળાના હોખમાં રાષ્ટ્રકૂટ ઈંદ્ર ૪ થાને સમકાલીન વજજલદેવનો ભાઈ પાતાલમલ આવે છે પણ તે અમેઘવર્ષથી ઘણા કાળ પછીનો છે. બ્લેક ૪૭ લેકોનો ઉપદ્રવ શાંત કરવા માટે રાજા કે જેને આંહી વીર નારાયણ કહે છે તેણે પોતાની ડાબી આંગળી કાપીને મહાલક્ષમીને અર્પણ કરી. આ મહાલક્ષ્મી તે કેલહાપૂર માંની દેવી હોય એ સંભવ છે. ક ૪૮ ગુમરાળ કરતાં અમેઘવર્ષ ચઢીયાતો હતે એમ બતાવ્યું છે. ઐતિહાસિક સાધનની મદદથી એમ અનુમાન થઈ શકે કે આ ગુપ્ત રાજા કંદગુપ્ત વિક્રમાદિત્ય હોય. દાનમાં આપેલું ગામ ઝરિવલ્લિકા સંજાન ચાવીસીમાં આવેલું વર્ણવ્યું છે. તેની સીમા નીચે મુજબ છે; પૂર્વ કલ્યુવી નદી દક્ષિણે ઉ૫લહુથ્થક નામનું ગામડું પશ્ચિમે નcગ્રામ અને ઉત્તરે ધજવલ્લિકા નામનું ગામડું આવેલું હતું. આ બધાં સ્થળે નીચે મુજબ અત્યારે પણ મળી આવે છે. સંજાન તે અત્યારે પણ તેજ નામે મશહુર છે. ઝરિવક્ષિકા તે ઝરેલિ, કલ્લવી તે કાલુ નદી અગર દાટો નામે ઓળખાય છે. ઉ૫લહથક તે ઉપલાટ, નન્દગ્રામ તે નદનગાંવ અને ધનવલ્લિકા તે ધાનેલી છે. મુંબઈ સર્વે શીટ નં. ૧૩૩ છે અને ૧૩૪ માં આ બધાં ગામે આપેલાં છે. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमोघवर्ष १ लानां संजाननां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ औं [॥ ] स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेन्दुक लया कमलंकृतं ।। [१] अनन्तभोगस्थितिरत्र पातु वः प्रतापशीलप्रभवोदयाचल[1] २ [राट्रकूटोच्छ्रितवंशपूर्वजः स वीरनारायण एव यो विभुः ।[ । २ ] तदीयवी व्यतयादवान्वये क्रमेण वा विव रत्नसंचयः [1] वभूर्व गोविन्दमहीप्रतिभुवैः ३ प्रसाधनो पृच्छकराजनः ॥ [३] वार यः कौस्तुभरत्नविस्फुरद्गभस्तिविस्तीर्ण मुरस्थलं ततः [। ] प्रभातभानुप्रभवप्रभाततं हिरण्मयं मेरुरिवाभितस्तटं ॥ [४ ] मनांसि ४ यत्रासमैयानि सन्ततं वचांसि यत्कीर्तिविकीर्तनान्यपि । शिरांसि यत्पादनतानि वै रिणां यशासि यत्तेजसि नेशुरन्यतः ॥[५] धनुस्समुत्सारितभूभृता मही प्रसारिता ५ येन पृथुप्रभाविना । महौजसा वैरितमो निराकृतं प्रतापशीलेन सकर्कराट् प्रभुः ॥ [६] इन्द्रराजस्ततोगृह्णात् यश्चालुक्यनृपात्मजां [ 1 ] राक्षसेन विवाहेन रणे खे६ टकमण्डपे ॥ [ ७ ] ततोभबद्दन्तिघटाभिमईनो हिमाचलादास्थितसेतुसीमतः[1] ___ खलीकृतोद्वृत्तमहीपमण्डलः कुलाग्रणीर्यो भुवि दन्तिदुर्गराः ॥ [ ५ ] हिरण्य७ गर्भ राजन्यैरुजयन्या यदासित ।। प्रतिहारीकृतं येन गुर्जरेशादिराजक ॥[६] स्वयंवरीभूतरणांगणे ततस्स नियंपेक्षं शुभतुंगवल्लभः । चकर्षचालक्यकलश्री ८ य” वाद्विलोलपालिध्वजमालभारिणीं ॥ [ १० ] अयोध्यसिंघासनाचामरो. र्जितस्सितातपत्रोप्रतिपक्षराज्यभाक् [1] अकालवर्षों हतभपराजको बभूवै राज९ रिषिरशेषपुण्यकृत् ।। [ ११ । ततः प्रभूतवर्षोभूद्धारावर्षस्ततश्शरैर्द्धारावर्षायितं" येनसंग्रामभुवि भूभुजा ॥ [ १२ ] युद्धेषु यस्य करयालनिकृत्तशत्रुमूकि वोष्णरुचिरासवपान१० मतः । आकण्ठपूर्णजठरः परितृप्तमृत्युरुद्वारयन्निव स काहलधीरनादः । [१३] गङ्गायमुनयोर्मध्ये राज्ञो गौडस्य नश्यतः [1] लक्ष्मीलीलारविन्दानि श्वेतच्छ त्राणि यो हरेत् ।। [१४] ११ व्याप्ता विश्वम्भरान्तं शशिकरधवला यस्य कीर्ति समन्तात् स्वच्छंकालिमुक्ता. फलशतशफरानेकफेनोम्मिरुपैः । पारावारान्यतीरोत्तरणमविरलं कुर्वतीय प्रयाता स्व. ૧ મૂળ પતરા ઉપરથી. ૨ ચિહ્નરૂપે છે. ૩ છંદ અનુટુમ્ ૪ વાંચે યુરા? ૫ છું ક્લાક અને पछीना थाना पसंतति पायो बभूव ७ पाया महीपतिर्भुवः ८ पाय प्रसाधन ९ पायो राजनन्दन ૧૦ વાંચો ઢામાર ૧૧ વાંચી ચત્રાસ ૧૨ વાંચો થાWાથથા ૧૩ છંદ અનુણ્ય ૧૪ ઇદ વંશપથવિલ ૧૫ વાંચે यिन्यां. १९७६ अनुष्टु५ १७ वायो धियं १८ बला; भारिणी १८ मा भने पछीना ने छ पंसस्यविस २० पाया सिंहासन २१ पाया बभूव २२ पाया राजर्षि २३ या शरः । धारा २४६ अनुष्४५ २५ पायो पानमत्त २६ पसंततिक्षा २७ पाया हरतू २८ पांगा कीर्ति २४ पाय। च्यालि भनेर For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९८ गुजरातना ऐतिहासिक लेख १२ र्ग' गोर्वाणहारद्विरदसुरसरि द्धीत्तराष्ट्रच्छेलेन ॥ [ १५ ] प्राप्तो राज्याभिषेक _ निरुपमतनयो ये स्वसामन्तवर्गात्स्वेषां स्वेषां पदेषु प्रकटमनुनयै स्थापयिष्यानश१३ पा । पित्रा यूर्य समाना इति गिरमरणीन्मन्त्रिवर्ग त्रिवर्गायुक्तः कृत्येषुदक्षः क्षितिमवति यदोन्मोक्षयन्वद्धगंगं ॥ [ १६ दुष्टांस्तावत्स्वभृत्यो झटिति विघ. १४ टिती स्थापितान्येशपांशां युद्धे युद्धास वध्वी विषमतरमहोक्षानिवोमान्पु मग्री [1] भुक्ता साान्तरात्मा विकृतिपरिणतौ वाडवाभिं समुद्रः क्षोभो नाभूद्विपक्षान१५ पि पुनरिखें तां भूभृतो यो वार ।। [१७] उपगतविकृतिः कृतघ्नगंगो यदुतितद ण्डपलायनोनुवन्धाध्यपगतपदशंखलः खलो यस्सनिगलवन्धनले १६ कृतस्स येन ॥ [ १८ ] श्रीमानाता विधातु प्रतिनिधिरपरो राष्ट्रकूटान्वयश्री सारान्सारामरम्यप्रविततनगरमामरामाभिरामामुर्वीमुव्वश्वराणां भकु१७ टभकरिकाश्लिष्टपादारविन्दः पारावारोरुवारिस्फुटरवरशनां पातुमुन्धुंधतो यः ॥ [१६ ] नवजलधरवीरध्वानगम्भीरभेरीखवधिरितविश्वाशान्तरी१. लो रिणां [1] पटुरवपदढक्काकाहलोत्तालतृयत्रिभुवनधवलस्योद्योगकालस्य कालः ॥ [ २० । भूभृन्भूचि सुनीतपादविर्शरः पुण्योदयस्तेजसा क्रान्ताशे१९. पदिगन्त प्रतिपदं प्राप्तप्रतापोन्नतिः [ । ] भूयो "योप्यनुरन्तामण्डल. युत( :) पद्माकरानन्दितो मार्तण्डै स्वयमुतरायणगतैस्तेजोनिधिर्दुस्सहः ॥ [२१ ] सनाग२० भटचन्द गुप्तनृपयोर्यशौर्यरणोस्वहार्यमपहाँय धैर्य विकलानथोन्मोलयत् ।। यशोजनपरो नृपान्स्वभुवि शालिसस्यानिव (1) पुन पुनरतिष्टि२१ पत्स्वपद एव चान्यनिपि । [ २२] हिमवत्पर्वतनिर्भराम्वु तुरगैः वीतरांचं गैङ्गजै ___ पतरूं बीजुं प्रथम बाजु २२ ईनितं मज्जनतृर्यकै द्विगुणितं भूयोपि तत्कन्दर ।] स्वयमेवोपनतौ च यस्य महतस्तौ धर्मचक्रायुधौ (।) हिमवान्कीर्तिसरूपतामुपगतस्त पायो स्वर्गः २ पाया सरिद्धात 3 पायो मा यो तथा ५७Dोना स५२। ४ पायो यः ५ या वर्गान्स्वेषां पांया न्यैः ७ वांये स्थापिययनशेषान् । वायो यूयं वांय। वर्गे १० वाया न्बद्ध ११ पाया स्वभृत्याञ् १२ वांयो विघटितान् १३ पांय पाशान् १४ पाया बध्वा १५ पायो समग्रान्, १६ पायो तान् १७ वांये। बभार १८ वाय। बन्धात् [1] व्यपगत १५ वाया बन्ध २०६ पु6िषतामा २१ पाये। विधातुः २२ पायो सारां सारा २३ वांया भिरामाम् । उर्वी २४ वांया पातुमभ्यु २५ ६ सय २६ वांया बधिरित. २७ पाय रिपृणां २८ मासिनी २४ वाया न्मूर्ध्नि ३० पाये। विसरः ३१ पायो प्यनुरक्त ३२ पाये। मार्तण्डः 33 पायो मुत्तरा ३४ ४ शाईति ५ वाया चन्द्र १६ या यशोर्य ३७ वाया रणेप्वहार्य ३८ पाय धैर्यविकलानथोन्मूलयत पायो रतिष्टि ४० पृथ्वी ४१ यांनी निम्नराम्बु ४२ पायो पीता ४५ वायो गा गजे. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमाववर्ष १ लानां संजाननां ताम्रपत्री २३ त्कीर्तिनारायणः ॥ [ २३ ] ततै प्रतिनिवृत्य तत्प्रकृतभृत्यकर्मेत्ययः प्रतापमिव __नर्मदातटमनुप्रयात < पुनः [1] सकोशलकलिंगवगिडहलोडूक [1] - २४ न्मालवा विलभ्य निजसेवकै स्वयमवभुजद्विक्रमः ॥ [ २४ ] प्रत्यावृत्तः प्राति राज्यं विधेयं कृत्वा रेवामुत्तरं विन्ध्यपादे [1] कुर्वन्धमान्कीर्तनैः पुण्य[ वृ - न्दैरध्यष्टात्तान्सो" २५ चिता राजधानी" ।। २५ ] मण्डलेशमहाराजसवस्वं यदभूद्भुवः । महाराज सर्वस्वामी भावी तस्य सुतोनि ॥ [ २६ ] यजन्मकाले दैवज्ञैरादिष्ठ(टं) विषहो भुवं । भोक्तेति हि२६ मैंवत्सतुपर्यान्ताम्बुधिमेखलां[ ॥ २७ ] योद्धारोमोघवर्षेण बद्धा ये व युधि द्विषः [1] मुक्ता ये विकृतास्तेषां भस्मतश्शृंखलोद्भुतिः ॥ [ २८ ]तत प्रभूतवर्ष स्सन्स्वसंपूर्णम२७ नोरथः[। ]जगतुंगस मेरुळ भूभृतामुपरि स्थितः ॥[1] उद[ति ]ष्ठदवष्टम्भ भक्तुं दविलभूभृतां[ । ]सजागरणचिन्तास्थमन्त्रणभ्रान्तचेतसां ।' [३०] प्रस्था नेन हि के२८ वलं प्रचलति खच्छादिताच्छादिता धात्री विक्रमसाधनैस्सकलुषं विद्वेषिणां दूषिणां []लक्ष्मीरप्युरसो लतेव पवनप्रायासिता यासिता धूलिन्नँव दिशो२९ गमदिपयशस्सन्तानकं तीनकं [॥ ३१ ] त्रस्यत्केरलपाण्ड्य चौलिकनृपसंपल्लवं __पल्लवं पम्लानि गमयन्कलिंगमगधप्रायासको यासकः[ । गजगुर्जरमोशी-" ३० शौर्यविलयो लंकारयन्नुद्योगस्तदनिन्द्यशासनमतस्सद्विक्रम। विक्रमः ॥ | ३२ ] निकृतिविकृतगंगाश्शृंखलोवद्धनिष्ठी मृतिमयुरनुकूला मण्डलेशा स्वम३१ त्या[1] विरसमहितेनुर्यस्य वाह्यालिभूमि परिवृतिविष्टया वेगिनाथादयोपि ॥ [३२] राजामात्यवराविव स्वहितकार्यालस्यनष्टौ हठाद्दण्डेनैव नि३२ यम्य मूकवधिरांवानीय हेलापुरे[1]लंकीतच्छिल तत्प्रभुप्रतिकृती का(ची )[ञ्ची] मुपेतो ततः कीर्तिस्तम्भनिभौ शिवायतनके येनेह "संस्थापितौ ॥ [३४] या1 मतलवलित २ पायो तत 3 पाये। प्रकृति ४ वायो त्ययं ५ पाया वंग (श अथवा मिर्नु मालय हाय .) वयो न्मालवान् १ वांया सेवकैः ८ वाय। मबूभुजद्वि ८ मा १० बायो मुत्तरी ११ वाया रध्यष्ठात्तां स्वो १२ पायो राजधानी १७७६ शालिनी १४ वायमण्डलेशोमहाराजः शर्वः स्वो १५वाये। महाराजशः ११ तथा पछी। यार योजना अनुष्टु५ १७ पाया सेतुपर्यन्ताम्बुधि १८ वांया बद्धा ये च १८ पायो जगत्तुंग २० भांडीया अनुमान छ शायवित २१ पांय मौलि २२ पांयेलंकारयन्कारयन्नुद्योग २३ पाय। शंखलाबद्ध २४ पाये। मण्डलेशाः स्वभृत्या. २५ पाया मभितेनु २६ परिवृतिमनु २७ मावि २८ पाय वधिरा २१४ पाया लंकातः किल 30 वांया मते 31 वायो निभे ३२ वायो संस्थापिते ३३४ साविति. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०n गुजरातना ऐतिहासिक लेख ३३ स्या कीर्तिस्तृलोक्यान्निजभुवनभरं' भर्तुमासीत्समर्थः पुत्रश्चास्माकमेकस्सकलमिति कृतं जन्म धनैरनेकैः [1] किं कर्तुं स्थेयमस्मिन्निति विम३४ लयश पुण्यशोपानमार्ग' स्वर्गप्रोत्तुंगसौधैं प्रति रदनुपर्मः कीर्तिप्रे( मे )वानु. ___ यात्तः(तः) ॥ [३५] वन्धूनी बन्धुराणों मुचितनिजकुले पूर्वजानां प्रजानी जाता३५ नां वल्लभानां भुवनभरितसत्कीर्तिमूर्तिस्थिता [] त्रातुं कीर्ति सलोकां कलि. कलुषमथो हंतुमतो रिपूणां श्रीमीन्सिहासनस्थो वुधनुतचरितोमोघव. ३६ प प्रशस्ति ॥ [३६] त्रातु नम्रान्विजेतुं रणशिरसि पैरान्प्राथकेभ्यः (1) दातं निव्वोढुं रूढिसत्यं धरणिपरिवृढो नेदृशोन्यः[1]इत्थं प्रोत्थाय र२. 4 पृथुरवपद. ३७ ढक्कादिमन्द्रप्रघोषो यसोन्द्रस्येव नित्यं ध्वनति कलिमलध्वन्सैिनो मन्दिरामे ।। [३७ ] दृष्टातन्नवराज्यमूजि[त ] वृहद्धर्मप्रभौवं नृपं भूयं षोडशराज्य ३८ वत्कृतयुग प्रारम्भ इत्याकुलः[। ]नश्यन्नन्तरनुप्रविश्य विषमो मायामयोसौ कलिः ___ सौमन्तान्सचिवन्स्ववान्धवजनानक्षोभयत्स्वीकृताम् ॥ [३८] ३९ शठमत्रं प्रविधाय तूटशपथैरोशस्वतंत्रौं स्वयं विनिहत्योचितयुक्तकारिपुरुषान्सचे __ स्वयंपाहिणः [। परयोपिदुहिती स्वसेति न पु४० नभेंद पशूनामिव प्रभुरेवं कलिकालमित्यवसितं" सद्वृत्तमुधृत्तः । [३६]वितत महिमधान्नि व्योम्नि संहृत्य धाम्नामितवति महतीन्द्रोर्मण्ड४१ रु ताराकाश्च [ 1 ]उदयमहिमभाजो प्राजितास्सप्रतापे विरतवति विजिह्माश्चोर्जि. ____ तास्तावदेव( :)* ॥ [ ४० ] गुरुवुधमनुयातस्सार्यपातालमल्ली. ४२ दुदयगिरिमहिम्नो रट्टमार्तण्डदेवः । पुनरुदयमुपेत्योधृत्ततेजस्विचक्र प्रतिहतमथ कृत्वा लोकॅमेक पुनाति ॥ [ ४१ ] राजात्मा मन एव तस्य ४३ सचिवस्सामन्तचक्रं पुनस्तनीत्येन्दियर्वर्ग एष विधिवद्वागादयस्सेवकाः [। ]देह स्थानमधिष्ठित स्वविषयं भोक्तु स्वतन्त्रः क्षमस्त पाया व्याप्ता २ पाय स्खलोकौनिज 3 पायो जन्म ४ वयो कर्तुं ५ पाया स्थय ६ पाया सोपान ७ वाया सौधं ( यांच्या यद ८ मा भने पछीना मे साउनसम्प। १० पाये। बन्धूनां ११ पाया बन्धुराणां १२ मणमा जानाम्प्रजानां 2 15वांच्या मूर्तिस्थितानाम् १४ पाया कीर्ति १५ वाय। सिहा १६ वाया बुध १५ वाया वर्षः प्रशास्ति १८ पायात्रा १४ वाया न्प्रार्थकेभ्य २० समर्थः शनी उभे३। ४२।. २१वाय। यस्ये २२ पायो ध्वंसिनी २७ बांये। बृह २४ पायो भूयः २५ वायो युगप्रारम्भ २६ वाया न्सचिवान्स्वबाग्धव भने स्वीकृतान २७ ७६ शाalast २८ पायो मन्त्र २८ वायो कूट 30 पाय स्वतंत्राः 3' वांय। षिदुहि ७२ पायो काल इत्य 33 पायो मुहत्ततः ३४ भत्तेविलित ६ ३५ पाया तारकाश्च ३६ मा तया ५०ीन। सानोमानी वाया बुध ३८ वाय। रसोर्य. १४ या त्योहन ४. पाया मेकः पयो स्तन्त्रीत्येन्द्रिय ४२ वायो धितः ५३ वाय। भोक्तुं. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमाधवर्ष १ लानां संजाननां ताम्रपत्री १०१ बीजुं पतरूं-बीजी बाजु. ४४ स्मन्भोक्तरि' सन्निपातविवशे सपि नश्यन्ति ते ॥ [ ४२ दोषानौषधवद्वनान निलवत्शुष्कन्धनान्यग्निवत् ध्वान्तं भानुवदात्मपूर्वज४५ समाम्नायागतान्द्रोहकाने [1] संतापान्विनिहत्य यः कलिमलं धाब्यादिसम्प्रान्ततः (।) की| चन्द्रिक एवं चन्धवलच्छद्रत्रश्रिया ४६ भ्राजितः ॥ [ ४३ ] यण्डाभिहतोत्तरोरिव फलं मुक्ताफलं मण्डलात् (।) यातं शूकरयूथवद्गहनतस्तन्मन्दिरं हास्तिकं । यत्कोपोग्र. ४७ दवाग्निदग्धतनवः प्राप्ता बिभूति पने (1) तत्पादोपनतप्रसादतनवः प्राप्तो" _ विभूतिम्परं ॥ [ ४४ ] यस्याज्ञां परचक्रि'२ स्रजमिवाजलं शि. ४८ रोभिवहन्त्यादिद्गन्तिघटावलीमुखपटः कीर्चिप्रतानस्सतैः । ( 1 ) यत्रस्थै स्वकरप्र तापमाहिमा कस्यापि दूरस्थितः (।)तेजक्रान्तसमस्तभूमँदि४९ न एवासौ न कस्योपरि ॥ [ ४५ ] येद्वारे परमण्डलाधिपतयो दौवारिकैारिकै. रास्थानावसरं प्रतीक्ष्य वहिरप्यध्यासिता यासिता । गाणिक्यं वरत्नमौ" ५० क्तिकचितं तद्धास्तिकं हास्तिकं (1) नादास्याम यदीति" यत्र निजकं पश्यन्ति नश्यन्ति च ॥ [ ४६ ] सर्प पातुमसो देदो निजतनुं जीमूतकेतोस्सुतः (।) श्येनायाथ शिविः क५१ पोतपरिरक्षार्थ दधीचोथिने । तेप्येकैकमतर्पयन्किलमहालक्ष्म्यै स्वावामांगुलिं लोकोपद्रवशान्तये स्म दिशति श्रीवीरनारायणः ॥ [४७ ] हत्वा भ्रातर५२ व राज्या रद्देवीं च दीनस्ततो लक्षं कोटिमलेखयकिलं कलौ दाता स गुप्ता न्वयः [' । येनात्याजि त स्वराज्यमसकृद्वाशोथंकैः का कथा (।) ही५३ पस्योन्नाराष्ट्राकूढतिलेको दातेति कीावपि ॥ [ ४८ ] स्वभुजभुजसनिस्त्रिं शोगदंष्ट्राग्रदष्टप्रवल( वल )रिपुसमूहेमोघवर्षे मधीशे"। (।) न दध. ५४ ते पदमीतिव्याधिदुष्कालैकाले (1) हिमशिशिरवसन्तग्रीष्मवर्षाशरत्सु ।[१४९] चतुस्ससुद्रपर्यान्तः समुद्रं यत्प्रसाधितं [1] भमा समस्तभूपालमुद्राग . ૧ વાંચો મિનમોર ૨ આ તથા ૫છીના લોકોને છંદ શાર્દૂલવિક્રીડિત છે વાંચે દુધ ૪ વાંચે न्द्रोहकान् ५ पाये। संतापाद्विनि । यि चन्द्रिकयेव ७ वायो यद्दण्डाभिहतात्तरी । पाया लाद्यात वायो परे १० वायो प्राप्ता ११ वायो म्परे १२ पायो चक्रिणः १३ पाये। स्सितः १४ वायो यत्रस्थः १५ पायो तेजः क्रान्त १६ वाय यद्वारे १७ वांया बहि १८ पायो वररत्न १८ पायो नाद्यस्यामी २० पाया यदेति २१ पायो मसौ २२ वायो ददौ २३ पायो शिविः २४ पायो स्ववामां २५ पायो लेखयत्किल २९ वाया तनुः २७ वांया द्वारा २८ पांचो हीस्तस्योन्न आने कूट २८ वायो कीामपि 3० पायी भुजगनि अने प्रबल 31 पाया महीशे ३२ वा-या काला 33 भासिनी ३४ वांया पर्यन्त 3५ वाया स्वमुद्रं. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १०२ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख ११ रुडमुद्रयाँ || [ ५० ] राजन्द्रास्ते ' वन्दनीस्तु पूर्वे ' येषान्धर्म्मा—पलानीयोस्मदाँदैः [। ] ध्वस्ता दुष्टा वर्त्तमानास्सध प्रात्य ये ते भविर्नः “पांर्थिवेन्द्राः [ ॥ ११] भुक्तं कै ५६ शिचक्रमेणापरेभ्यो' "दत्तं चान्यैस्त्यक्तमेवापरैर्यत् [ 1 ] कैस्थानित्ये तत्र राज्ये महद्भिः कीय धर्म्मः केवलं पालनीयं ॥[ ५२ ] तेनेदमनिलविद्युचञ्चलमवलो१७ क्य जीवितमसारं । (1) क्षितिदानपरमपुण्यं प्रवर्त्तितो ब्रह्मदायोयं । [ ५३ ] स च परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीजगतुंगदेवपादानुध्यातपरै५८ मभट्टारक महाराजाधिराजपरमेश्वर श्री पृथ्वीवल्लभ श्रीमदमोघवर्षश्रीवल्लभ नरेन्द्रदेवः कुशली सर्व्वानेव यथासम्वन्ध्यमानकान्राष्ट्रपतिविषयपति ५९ ग्रामकूटयुक्तकनियुक्ताधिकारिकमहतरौंदी समादिशत्यस्तु ( | ) वस्संविदितं यथा मान्यखेटराजधान्यातस्थितेन मया मातापित्रोरात्मन ( क ) चैहिकामु ६० त्रिकपुण्ययशोभिवृद्धये ॥ + ॥ करहडविनिर्गतभरद्वामाग्निवेश्यानां आंगिरसपारुहस्पत्यांनीं भारद्वानाजेसंब्रह्मचारिणे साविकवारक ६१ मइतपौत्रीय | गोलस डगमिपुत्राय । नरसिघदीक्षित: । पुनरपि तस्मै विषयविनिर्गता । तस्मै गोत्रेच भट्टपौत्राय । गोविदभट्ट ६२ पुत्राय । रच्छादित्यक्रम इतैः । तस्मिं देषे । वड्डुमुखसब्रह्मचारिणे वावडिंगहियसहा सपौत्राय । विष्णुभट्ट (1) पुत्राय । तिविक्रम ६३ षडंगमि: । पुनरपि तस्मिं देषे" वच्छगोत्रसब्रह्मचारिणे । हरिभद्रपौत्राय । गोवादित्यभट्टपुत्राय । केसवगहियसाहासः । पतरूं त्रीजुं Acharya Shri Kailassagarsuri Gyanmandir ६४ चतुकः नां वचसखानीं । पवं चतुकः ब्राह्मणानां ग्रामो दत्तः संजाणसमीपवर्त्तिनः चतुर्विंशतिग्राममध्ये | रुरिवल्लिकानामग्रामः तस्य चाघाट १ अनुष्टुप् २ पायो राजेन्द्रा व चन्वनीया ४ वां येषां धर्मपालनी ६ पायें। दायैः ७ वा स्वधम्मैव भाविव पार्थि १० मा ने छीना मुक्त १२ कि १३ पायो कास्था १४ वा राज्ये १५ वयो की विद्युचञ्चल १८ वां ब्रह्म १८७६ खार्या २० । जगनुंग २१ वा २३ वांया धान्यवस्थितेन २४ व भरद्वाजा निवेश्यांगिरस बार्हस्पत्यान २५ वां ने छह शाचिनी ११ वां १६ पांच नीयः १७ वांया सम्बध्य २२ यो महत्तरादीन् द्वाजगोत्रमा २६ वांगे कमवित् २७ वां षडंगवित् २८ वां नरसिंहदीक्षिताय २८ वां तद्विषय ३० दांयेो विनिर्गताय 31 पांशी तस्मिन् ३२ वां क्रमविंद 33 यतीन्मन्देशे ३४ वां ब्रह्म ३५ वां त्रि ३६ पांगविदे ३७ वा तस्मि न्देशे ३८ पथि वत्स ने ब्रह्म उपाय केशव भने साहासाय ४२ वा एवंतुकस्यत्रा ४३ पायो वर्तिचतुर्विंशति. ४० पकानां ४१ व बहूवचा For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अमोघवर्ष १ लानां संजानना ताम्रपत्रो ६५ नानि: पूर्व्वतः कल्लुवी समुद्रगामिनी नदी । दक्षिणतः उप्पलहत्थकं भट्टग्रामः । पश्चिमतः नन्दग्रामः । उत्तरतः धन्नवल्लिकाग्रामः । अयं ग्रामस्य संज्जाने ६६ पत्तने शुकंन शुष्णयामिग्रामं सवृक्षमालाकुलं भोक्तव्यं । एवमयं चतुराघाटनोपलक्षितः सोद्रंगस्सपरिकरः सदण्डदसपराधेः सभूतापात्तप्रत्ययः सोत्प ६७ द्यमानविष्टिकः सधान्यहिरण्यादेयः अचाटभटप्रवेश्यः सर्व्वरराजकीयानामहस्तप्रक्षेपणीयाँ आचन्द्रार्कार्णव क्षितिसरिस्पर्व्वतसमकालिनः पुत्रपौत्रान्वयक्रमो - ६८. पभोग्यः पूर्वप्रत्यब्रह्मदेवदायर हितोभ्यन्तरसिद्ध्यायै भूमिच्छिद्रन्याएने शकनृप - कालातीत संवत्सरशतेषु सप्तसु नवतृतयत्यधिकेषु नन्दन संवत्सरान्तर्गतपुष्य. ६९ मास उत्तरायणमहापर्व्वणि वैलिचरुवैश्वदेवाग्निहोत्रतिथिशं ( सं ) तर्पणार्थ अधो दकादिसर्गेण प्रतिपादितः अतोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो भोज७० यतः कृषतः कर्षयतः प्रविशतो वा न कैश्चिल्यापि" परिपन्थना कायी तथागामिभद्रनृपतिभिरस्मद्वंश्यैरन्यैर्व्वा सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोला७१ यनित्यैश्वर्य्याणि त्रिणाग्रलझजलविन्दुचंचल च जीवितमाकलब्य रखदायनिविशेषोयमस्मदायानुमन्तव्यः प्रतिपालयितव्यश्च ॥ यश्चाज्ञानतिमिरपट ७२ लावृतमतिराच्छिद्यमानकं चानुमोदेत स पंचभिर्महापातकैस्सोपपातकेश्च सयुक्त स्यादित्युक्त च भगवता वेदव्यासेन व्यासेन । षष्ठि ३ वर्षसहस्रा - ७३ णि स्वर्गे तिष्ठति भूमिदः [ 1 ] आच्छेता ( चा ) चानुमन्ता च तान्येव नरके वसेत् [ ॥* ] विन्ध्याटवीतोयासु शुल्ककोटरवासिनः [ : ] कृष्णसर्पा हिजायन्ते भूमिदानं हरन्ति ७४ येत् ॥ [ ५५ ]अग्नेरपत्य प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः [1] लोकत्रयं तेन भवेद्धि दत्तं यः काण्चैनं गां च महीं च दद्यात् ॥ [ ५६ ] बहुमिर्व्वसुधा भुक्ता ७९ राजभिस्सगरादिभिः [ । ]यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ||[ ५७ ] स्वदत्ताम्परदत्तां वा यत्नाद्रक्ष नराधिप [1] महीं महिमतां श्रेष्ठ दानाच्छ्रेयोनुपलेन [ ५८ ] Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only १०३ ૧ વાંચે. નાનિ ૨ હુવે પછીના ભાગના સંધિના નિયમમાં સચવાયા નથી ૩ વાંચે ત્યોક આ पंडित अर्थ स्पष्ट नयी ५ वया दशापराधः यो पातप्रत्याय ७ पांणीय ८ वाये। कालीनः प्रदत्ता १० वायो म्यन्तरसिद्ध्या ११ वा न्यायेन १२ वांया नवत्युत्तरत्र्यधिकेषु ( अथवा त्रिनवत्य यथा त्रयोनवत्य ) 13 वां बलि ने होत्रातिथि १४ या १५ ब्रह्म १५ व कैश्चिदल्पापि १७ तृणाग्र ने बिन्दु १८ वां स्मद्दायो १८ वया मतिराच्हिन्यादाच्छिय २० वां पातकैरुप २१ यो संयुक्तः २२ वा स्यादिति उक्तं । २3 वां ष २४ २५ पत्यं २६ का २७ बहु २८ वां महीमा २८ वीच्छ्रेयो, Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०४ गुजरातना ऐतिहासिक लेख ७६ इति कमलदलाम्वुविन्दुलोलीं श्रियमनुचिन्त्य मनुष्यजीवितं च [1] अति विम___ लमनोभिरात्मनीन हि पुरुष परिकीर्तयो वियोः॥[५६] लिखितं चैते धर्माधि७७ करणसेनभौगिकेने वालभकायस्थवंशजातेन । श्रीमदमोघरीषदेवकमलानुजीविना गुणधवलेन वत्सराजसूनुना ॥ महत्तको ७८ गोगूराणक राजास्वमुखादेशेने ॥ दूतकमिति मंगल महश्री" ॥ 1 ॥ १ वांया दलाम्बुबिन्दु २ पायो रात्मनीनैर्न 3 पायो पुरुषैपर ४ पाय विलोप्याः ५वायो चैतद ६ वांया धर्माधिकरणिक ७वाया देदकमला । वाया राणको ४ पायो राजस्व १० पायो दूतक इति ११ वांया मङ्गलं महाश्रीः For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૩૧ અંકલેશ્વરના કણું ૨ જાનું એક દાનપત્ર શક સંવત ૮૧૦ (ઈ. સ. ૮૮૮) ચૈત્ર વદિ અમાવાસ્યા નીચે આપેલા રાઠોડ વંશના દાનપત્રનું અસલ પ્રોફેસર બુહુરે મને આપ્યું હતું. તે નં. ૩ સાથે બગુમ્રામાં મળી આવ્યું હતું. રાષ્ટ્રકૂટના બીજા લેખો માફક આ લેખ ત્રણ તામ્રપત્રો ઉપર કરેલ છે. તેમાંના પહેલા અને ત્રીજા પતરામાં અંદરની બાજુએ જ અક્ષરે છે અને બીજા પતરાની બન્ને બાજુએ અક્ષરો કોતરેલા છે. પતરાંનું માપ ૧૧”x૪” ઈંચ છે. તે એક કડી વડે જોડેલાં છે, અને તેના ઉપર રાષ્ટ્રની મુદ્રા-હાથમાં બે સર્પવાળી શિવની મૂર્તિ– છે. અક્ષરે એકંદરે સુરક્ષિત સ્થિતિમાં અને સુંદર છે. પરંતુ કાટથી ખવાઈ ગએલા અને સદંતર નાશ પામેલા અક્ષરોની સંખ્યા કાંઈ થોડી નથી. લિપિ રાઠોડનાં પ્રસિદ્ધ થએલાં દાનપત્રોની લિપિને મળતી આવે છે. ભાષા દરેક પ્રકારની ભૂલોથી એટલી બધી ભરેલી છે, કે માત્ર ફુટનોટમાં તેને સુધારે કરવો શક્ય નથી. એટલે જગ્યાના બચાવ માટે, દાનપત્રના મહત્વના ભાગે સુધારા સાથે પ્રતિલેખ સાથે આપેલા છે. આ દાનપત્ર રાષ્ટ્રકટોની ગુજરાત શાખાનું છે. કર્ક ૨ જાનું વડેદરાનું શક સંવત ૭૩૪ નું દાનપત્ર ગાવિંદ ૪ થાનું કાવનું શક સંવત ૭૪૯ નું દાનપત્ર (રાઠોડ દાનપત્ર નં૧ ) તથા ધ્રુવ ૩ જાનું બગુસ્રાનું શક સંવત ૭૮૯ નું દાનપત્ર"(રાડ દાન ન ૩ ) એ બધાં આ શાખાએ આપ્યાં હતાં. વંશાવલીના પહેલા ૧૮ કલેકે, જે નં. ૧ ના ૨૯ લોકેાની વંશાવલીમાં આવી જાય છે, તે નીચે પ્રમાણે રાજાઓનું વર્ણન આપે છે - ગેવિન્દ ૧ દતિદુર્ગ ગોવિન્દ ૨ ઍવિન્દ ઇન્દ્ર ૨ [ ધ્રુવ ૨ ] * ઈ. એ. વ. ૧૩ પા. ૬૫ ઈ. હુશે. ૧ ઈ. એ. વ. ૧૨ પા. ૧૭૯ ૨ મી. ફલીટનાં રાઠોડ દાનપત્રનો એક પતિલેખ જાએ, ઈએ. . ૧૧ ૫. ૧૬૧. ૩ જ. મેં. એ. સે. લો. ૮ પા. ૨૯૨ ૪ ઈ. એ. વા. ૫, ૫. ૧૪૪ ૫ ઈ. એ. વો. ૧૨, પા. ૧૭૯ ૬ કર્ક બીજો તથા તેને હાને ભાઈ ગોવિંદ ૪ થે આ બન્નેને છોડી દેવામાં આવ્યા છે. છેલ્લા રાજાનું નામ શબ્દભંગ થએલા કલેક ૧૯ માને અને, તેને લગતા લેખ નં. ૩ ના લોક ૩૦ માં માંથી પૂરું પાડવામાં આવ્યું છે. છે. ૪૧ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०६ गुजरातना ऐतिहासिक लेख . દાન આપનાર રાજા કૃષ્ણરાજ ૨ જ હતું. તેનું બીજું નામ અકાલવર્ષ હતું. તે અંકુલેશ્વરમાં રહેતા હતા. શક સંવત ૮૧૦ ના ચૈત્ર વદ અમાવાસ્યાને દિવસે સૂર્ય ગ્રહ સમયે તેણે બે બ્રાહ્મણને કવિઠશાધિ ગામ દાનમાં આપ્યું હતું. એ કાંકણુ પ્રાંતમાં આવ્યું હતું. તેની પશ્ચિમે વરિઅવિ બંદર, ઉત્તરે વસુહારિક ગામ આપ્યાં હતાં. - પહેલાંના રાષ્ટ્રકટો અને આ કૃષ્ણ વચ્ચે શું સંબંધ હતો, એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે કઈ નવીન શાખાને હા જોઈએ, કારણ કે જ્યારે છેલ્લા બે ગુર્જર રાઠોડ રાજાઓ, જેઓના લેખે આપણી પાસે છે, તેઓ ભરૂચમાં રહેતા હતા, ત્યારે આ કુષ્ણુ અંકુલેશ્વરમાં રહેતા હતા. પરંતુ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું તદ્દન ઘેટું અંતર, તથા એ બે રાજાઓમાંને બીજો તેઓની રાજધાની અંકલેશ્વરથી ઉત્તરમાં આવેલી હતી છતાં અંકલેશ્વરની દક્ષિણે ઘણે દૂર એક ગામનું દાન કરી શક્યો હતો, એ હકીકત ધ્યાનમાં લેતાં જણાય છે કે કૃષ્ણ ૨ જે અકાલવર્ષ, ધ્રુવ ૩ જાને સીધે વંશજ હશે અને ધ્રુવ ૩ જાના સમય પછી, ભરૂચ ગુજરાતના રાઠેડાનું મુખ્ય શહેર મટી ગયું હતું. એટલે રાજા દક્તિવર્મન જે કૃષ્ણ ૨ જાને પિતા હવે જોઈએ, તેણે શક ૭૮૯, નં. ૩ ની તારીખ, અને શક ૮૧૦ આ દાનપત્રની તારીખ વચ્ચેના સમયમાં રાજ્ય કર્યું હોવું જોઈએ. ઉજજૈન ઉપર એક ગુર્જર રાઠોડ રાજાએ – ઘણે ભાગે કૃષ્ણ ૨ જાએ પોતે– કરેલી ચઢાઈ પણુ એ જ સમયમાં હોવી જોઈએ, અને તે પરમાર ઉજજૈનની ગાદીએ આવ્યા તેની પણ પહેલાં કદાચ હોય. રાજા વલ્લભને આ લડાઈને પ્રેક્ષક તરીકે બતાવ્યું છે એથી દેખાય છે કે કચ્છ પિતાના પૂર્વગામીઓની માફક કેઈ ચક્રવર્તિ સત્તા– કદાચ માન્યખેટ અગર મા ખેડના રાષ્ટ્રકટ–નો સામંત હતા. અસંખ્ય શબ્દ તથા ભૂલે ઉપરથી આ દાનપત્રના ખરાપણ વિષે શંકા થાય એવું છે, પરંતુ મન્સ્ટરના પ્રેફેસર જેકેબીએ ગણત્રી કરી બતાવી આપ્યું છે કે દાનપત્ર જાહેર થયાની તારીખે તદ્દન સ્પષ્ટ રીતે નજરે પડતું સૂર્યગ્રહણ થયું હતું. એટલે આ દાનપત્રનું ખરાપણું નિઃસંશય પણ સાબીત થાય છે, શāલોપ સ્થળસંકોચને લીધે હાય, અને ભૂલે લેખકના અધુરા જ્ઞાનને લીધે હોય, એમ પણ સંભવિત છે. ૧ આ ઉપનામ ઇતિદુર્ગાનું કહ્યું હતું. ૨ હાલનું અંકલેશ્વર. સ્વર “ ઊ ' દીર્ધની ભૂલ કોતરનારની નથી, પણ તે શહેરના જૂના નામની સૂચના કરે છે, જે અક્ષરેશ્વર હતુ એમ છે. બ્યુહર જણાવે છે. ૩ મા પ્રહણ ઈ. સ. ૮૮૮ ના એપ્રીલ તા. ૧૫ મી એ હતુ. ૪ મારી પાસેના નકશામાં આ ગામે હું શોધી શકતું નથી. પણ પ્રો. ખુલહર જણાવે છે તેમ વરિઆવિ સુરત પાસે તાપી ઉપરનું એક મોટું નામ શું હાલનું વઆિવ છે; જ્યારે વસહારિક રાવસાહેબ મોહનલાલ, બાર ઝવેરી હાલ વપારી સાથે મેળ ખાતે છે For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अंकुलेश्वरना कृष्ण २ जानुं एक दानपत्र १०७ अक्षरान्तर पतरूं पहेलु १ ओ ओ स्वस्ति--- सो' वोऽव्याद्वेधसा धमयन्नाभि[ क मलं कृतं ॥ हरश्च यश्य का. २ न्तेन्दुकलया कमलकृतं ॥ [ १ ] आसीद्विशतिमिरमुत्यमण्डलायो ध्वस्ति[ न्नि ] यनभिमु३ खो रणसर्व्वरीशुः [1] भूपः सुचिन्विधुरिवस्तदिगम्तकीर्तिग्गाविन्दराज [ इ ]. ति राजसु राज४ सिङ्घः [ २ : तस्यात्मजो जगति विश्रुतशुभ्रकीर्तिरार्तानिहारिहरिविक्रमधा मधारी । भू५ पसृविष्ठपनृपानुकृति कृतज्ञः श्रीकर्कराज इ गोत्रमणिर्वभूव । [३] तस्य प्रभिन्न६ करटचुतदानदन्तिदन्तप्रहाररुचिरोल्लिखितान्सपीठः [ । ] माप क्षितौ क्षपित सत्रुरभू७ तभूजः सद्राष्ट्रकुटकनकाहरिवेन्द्रराज । [ ४ ] तस्योपार्जितमहसतनयश्चतु रुदधिव८ लयमालिन्या [1] भोक्ता भुवशतक्रतुशहशश्रीदन्तिदुर्गराजोभूत् । [ ५ ] काचीशकेरलनराधिपचो९ लपाड्यश्रीहर्षवज्रटविभेदविधानदक्षः । कर्णाटकं बलमच्चिन्त्यमजेयमन्यैः भृत्यैः किय१० द्भिरपि यः सहसा जिगायः [ ६ तस्मि दिव प्रयाते वल्लभराजेकृतप्रजवाधः [1] श्रीकर्कराजसू. ११ महीपति कृष्णराजोभूत् ॥ [ ७ ] राहपमात्मभुजजातवलावलेपमाजौ विजित्य निशितासि१२ लताप्रहारैः [ । ] पालिधजवलिसुभामचिरेण जो हि राजाधिराजपरमे[ श्व ] रतांम 1; અક્ષરાન્તરમાં છોડી દીધેલા બે અક્ષરો સંશયવાળા છે. તેઓ ઉપર અને સ્ત્રી જેવા દેખાય છે. ૨૪ rama १,२. 3,१,२-३ थान.ना५या सो 'भोक्ता' 10 सेक्ता पाय छे. AT 19-1. 3 माया 10 . -. 3 ने 12 13; थी १३i.3 ना १५ थी १४; यो ११; ગઢનો ગ માત્ર અર્ધી કોતરેલો છે. શ્લોક ૧૪ થી ૧૫=. ૩ ના ૨૨, ૨૩. બ્લેક ૧૬ . ૩ ના ૨૪ માં ने पहेले। म भाग १७ नं. 3 २७; * १८-१५%31. 3, २५-३०. २४ १९ ना याथा यसमां, वांया ब [ भव ! सुनु । धुवराजनामा ॥ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०८ गुजरातना ऐतिहासिक लेख १३ वापः [८] येन श्वेतातपत्रप्रहतरविकरः वाततापास्तलिलंः जग्मे नासीर धूलीधव१४ लितसिर[ 7 ] वल्लभाय सदाजौः [2 ] श्रीमगोविन्दराजो जितजगदतस्तै. णवैधव्य१५ दक्षः तस्यासीत्सूनुरेक क्षणरणदलितारातिमत्तेकूभः [९] तस्यानुज श्री. १६ ध्रुवराजनामा हा ]नुभावो प्रहतप्रतापः [1] प्रशाधिताशेषनरेन्द्र चक्र १७ क्रमेणवाला[ कैव ] पूर्वभूवः [ १० ] पतरूं बीजु-ए १ याते जत्र च[ राष्ट्र कटतिलके सद्भपचूडामणौ गुर्वी तुष्टिरथाखिलस्य २ जगतः सुस्वामिनि[ प्रत्यहं । ] [ स ]त्यं सत्यमिति प्रशासति सति भा समुद्रान्ति३ का आसी धर्मपरः गुणामृतनिधौ सत्यत्रताधिष्टिते ॥ [ ११ ] रक्षिता येन निश्व[ स ]चतुर४ भोधिसयुत । राज्यं धर्मेण लोकानां कृता हृष्टि परा हृदि ॥ [ १२ ] तस्ये मजो जगति विश्रुतश्रुभ्रकी५ तिं गोविन्दराज इति गोत्रललामभूतः ।। त्यागी पराक्रमधनप्रकटप्रताप संतापिताहितज६ नो जनवल्लभोभत ॥ [ १३ ] तत्पुत्रोत्र गते गते नाकंपितरिपुबजे । श्रीमहाराज साख्यः ख्यातो राजा७ भवद्गुणैः [ १४ ] अर्थिगु यथार्थता यः समभिष्ठफलावाप्तिलब्धतोशेशुः ।।। __ वृन्धि निन्नाय परमाममोघ. ८ वर्षाभिधानस्य ।। १५ ] राजाभूतपितृव्या रिपुभवविभवोद्भूत्यभावैकहेतुः लक्ष्मीमानिन्द्रराजो गुणि९ नृपनिकरन्तश्चमत्कारकारीः [ १६ ] श्रीककराज इति रक्षितराज्यभार सार कुस्य तनयो नयशालिशौ१० [यः ] [ 1 ] तम्याभवद्विभवन्नंदितवधुसार्थः पार्थ सदैव धनुशि प्रथम श्रुचीनां [ १७ ] श्वेत्छाग्रिहीतविष ११ यो दृढसंघभाजपाद्वृतदृप्ततरकिकराष्ट्रकूटा [1] उत्खातखड्गनिजबाहुवलेनजित्वा For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अंकुलेश्वरना कृष्ण २ जानुं एक दानपत्र १२ योमोघवर्षमचिराश्वपदे व्यधत्तः [ १८ ] पुतृयतस्तत्य माहानुभाव कृती कृतज्ञ कृतधीर्यवी१३ [ यः । । वशीकृतशेशनरेद्रचूदो व मनु । १९ ] श्रीदन्तिवर्म[ ण ] तस्य सुत प्रवलप्रतापः [ २० ] यस्यानेकन१४ [ रेन्द्र । वृन्दविनुतस्यपूहिपद्मद्वयः प्रोत्खातासिलतहतादलतद्विदन्तिकुन्भ स्थलः सू१५ र सज[ नव छल: सुसरल [ २१ ] पीतमथो यसश्च ॥ [ २२ ] येन[ ख ] गद्वितीयेन वलभनृपस्य पस्यतः [1] १६ उज्जयन्या रिपू जित्वा दूरमुत्तम्भितं यसः । [ २३ ] तेनेदमनि [ लवि ] युच चलम [ लो क्य[ जी ]वि पतरूं बीजु-बी' १ तमसार[ । ] क्षि ]तिदानादपरमपुण्य प्रवर्तितो धर्मदायोयं [ २४ । स च समधिरातशेषसहाशद्व२ माहामह[ -1म ]धिपतिश्रीमदकालवर्षश्रीकृष्णराज सर्वानेव समनुवोधयत्यस्तु व संविदि३ तं यर्था मया श्रीअंकुलस्वरावस्थिन मातापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुन्यय सोभिवृध ४ नर्मदाय भगवथीर्थ हात्योदकातिस्वर्गणः श्रीवरिअविवस्तव्यतत्रैविद्यसामान्यकु डीनसगो५ [२]अध्वर्यसब्रह्मचारिब्राह्मणश्रीअजवासावकसुताय श्रीतणुअवासावका श्रीगुहे स्वरभ्रातरे ६ [द्व यो प्रतिपादितः श्रीकोणविशयविनिर्गतवरिअविसोडसोत्तमध्याकविठसा दिभिधान७ ग्रम यस्याघाटनानि पूर्वत वलछग्रामसीमा । दक्षिणत उत्तरपढवणकग्रामसीमा । पश्चिमत वरिअ 1 पतई भी मी पति 1; समधिरात न। म पूरे या नया, अने हासना गये। बाजेले. पति श्री अंकलेस्वरा ना अनु अनुश्वार भूसा मयुं छे. पति ५; सब्रह्मचारि ने। म पूरी तरह नथा. पति ६ वरिअवि ना अनु पाप १२॥ ७॥ी समेछन्था त प्राचीन आ वो भायले. पं. १५% परिपन्थना मी, तरनारे प्रथम पने पहले पखाल' मा प्रभारे युतुं भने मासूम તેણે પછીથી સુધારી છે, For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११० गुजरातना ऐतिहासिक लेख ८ विपटनसीमा। उत्तरत वसुहारिकग्रामसीमा । एवं चतुराघाटनोपलक्षित सोवंश सपरिक९ र ससीमापार्यन्त सवृक्षमालाकुल सदन्डदशापराधः सधान्यहिरन्यादेयोचाटभट प्रवेस्य वातेत्तरी१० यः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयो आचन्द्रार्कार्णवक्षितिसरिपतममका लीनः पूर्वदत्तदे११ वदायब्रह्मदायरहितोभ्यन्तरसिध्या सकनृपकालातीतसवत्छरशतेस्वष्ठसु दहोतरेषु. चैत्रे अमावा. १२ स्या सूयग्रहणपर्वणिः स्नात्योदकातिसर्गेण वलिचरुवैश्वदेवामिहोत्रानुष्टानादिकृ___ योछर्पणार्थ१३ प्रतिपादितस्तदसुतया ब्रह्मदायथित्या भूज्जतो भोजयत कृशतो कर्षयत प्रतिदि शतो वा न केनापि १४ परिपंथना कार्याः तथागामिनृपतिभिरष्मद्वशजैरन्येा सहस्रमेकेन पालनीयो द्रमोश्च १५ तृभि स्कन्धकै देया प्रथमं भाद्रपदे द्वितीय कार्तिके तृतीय माघेः एभि स्थित्या सर्वराजकी१६ यै पालनीयः न केनापि परिपन्थना कार्याः आगामिनृतिभिरष्मद्वश पतरूंः त्रीज़ १ जैरन्यैर्वा सामान्य भूमिदानफलामित्यवधार्य विद्युलोलान्यनत्यैस्वर्याणि तृणाग्रलग्नज२ लविन्दुचंचलं च जीवितमाकलज्य स्वदायनिविशेसो अष्मदायोनुमन्तव्य पालयित३ व्यश्चः यश्चाज्ञानतिमिरपटलवृतमतिरात्छिद्यदाछिद्यमानमोदेतः स पञ्चभिर्महापा तकैरुप[प]४ तकैश्चः सयुक्त स्यः उक्तं च भगवाता वेदव्यासेन व्यासेन [ ॥] षष्टिज़र्षसह स्राणि स्वर्गे तिष्ठति भूमि५ द[1] आत्छत्ताः चानुमत्ता च तान्येव नरके वसेः [॥ ] अमेरपत्य प्रथम सुवर्ण भूर्वैष्णवी सूर्यसुताश्च गावः [1] लोक १५ त्रीपति५; भू भरारीत तय .-५.१%; कोटरावासिन ।तरनारे कोटरावासिन भांशी सुपारडुं छे. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११३ अंकुलेश्वरना कृष्ण २ जार्नु एक दानपत्र १ त्रयं तेन भवेधि दत्तं य कांन्चनं गांन्च महिन्च दद्यात् [1] विद्ध्याटव शुहकाकोटरवासिन[ । कृष्णाहयो हि जा ७ यन्ते भूमिदायं हन्ति येः [ 1 ] कन्यामेकं [ गव ] मेकं भूम्यामप्येकमंगु नरकमायाति यावदाहूतसप्लवंः [॥] । यानीह दतानि पुरा नरेन्द्रर्दानानि धर्मार्थयशस्कराणिः [ 1 ] निर्माल्य समानि तानि तानि को नाम सार्द्ध ५ पुनराददीतः [ ॥] स्वदता परदतां वा यत्नाद्रक्षनराधिप [1] मही महिभूजां श्रेष्ट दाना श्रेयोनुपालनः [1] वहु१० भिव्वसुधा भुक्ता राजभि सगरादिभि [ 1 ] यस्य यस्य यदा भूमि तस्य तस्य ___ तदा फलं: [ 1 ] इति कमदलांवुविन्दुलोलां ११ श्रीयमनुचिन्त्य मनुश्यजीवितं चः [1] अतिविमलमनोभि[ रात्म नीनैन्न हि ____ पुरुशै परकर्तियो विलोप्या [1] १६ दूतकोत्र महत्तमसर्वाधिकारि ब्राह्मण अल्लैयक नान्माः लिखितं चैतन्मया महासन्धिविग्र१६ [ह ]धिकारी श्रीजज्जकेन श्रीकलुकसूनुना इतिः ॥ स्वहस्तोयं मम श्रीमद१४ कालवर्षश्रीकृष्णराजस्यः ॥ दानपत्रना महत्वना भागोनुं सुधारेलं अक्षरान्तर [ पतरूं बीजुं-. पंक्ति १३ ] २० श्रीदन्तिवर्मण .... तस्य ... सुत .... प्रबलप्रताप:' २१ यस्यानेकनरेन्द्रवृन्दविनुतस्यापू [4]- - - - - - - - - . -- . . . - - [अं] हिपद्मद्वयः । प्रोत्खातासिलता[ प्रहार दलित द्विड्दन्ति कुम्भस्थलः शूरः सजनवत्सलः सुसरल: --------- २२ ... ... पीतमथो यशश्च ' २३ येन खग गद्वितीयेन वल्लभनृपस्य पश्यतः । उज्जयिन्यां रिपञ्जित्वा दूरमुत्तम्भितं यशः । २४ तेनेदमनिलविद्युच्चञ्चलमालोक्य जीवितमसारम् क्षितिदान परमपुण्यः प्रवर्तितो धर्मदायोयम् ૧ આ ભાગને છંદ, વસંતતિલકા હોય એમ જણાય છે. ૨ છંદ શાલ. ? આ સત પદે ઉપજાતિ અથવા વસંતતિલકા છંદવાળા શ્લોકનાં હશે. ૪ ક ર કે નો છંદ અનુભ, બીજું, याण अनि भितो. ॥ २४ ॥ न. ३ ४२ सो . For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख स च समधितगताशेषमहाशब्दमहा[ सामन्ता ]धिपतिश्रीमदकालवर्षश्रीकृष्ण राजः सवनिष ... ... समनुबोधयत्यस्तु वः संविदितं यथा मया श्रीअडूलेश्वरावस्थि [ ते ] नमातापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुण्ययशोभिवृद्ध[ ये ] नर्मदायां भगवत्तीर्थ स्नात्वोदकातिसर्गेण श्री वरिअविवस्तव्यतत् त्रैविद्यसामान्यकुण्डिनसगोत्राध्वर्युसब्रह्मचारिब्राह्मण श्रीअजवासावकसुताय श्रीतणुअवासावका [य] श्रीगुहेश्वरभ्रात्रे द्वाभ्यां प्रतिपादितः श्रीकोकणविषयान्तर्गतवरिअविषोडशोत्त. [ रग्रामशत ]मध्य[ वर्ति ]कविठसाढयभिधानग्रामो यस्याघाटनानि पूर्वतो वलछग्रामसीमा । दक्षिणत उत्तरपढवणकग्रामसीमा । पश्चिमतो वरिअविपट्टनसीमा । उत्तरतो वसुहारिकग्रामसीमा । एवं चतुराघाटनोपलक्षितः ... पतरूं बीजं. बी. पंक्ति ११: । शकनृपकालातीतसंवत्सरशतेप्वष्टसुदशोत्तरेषु चैत्रेमावास्या | यां ) सूर्यग्रहणपर्वणि स्नात्वोदकातिसर्गण बलिचरुवैश्वदेवाग्निहोत्रानुष्ठानादिक्रियोत्सर्पणार्थं प्रति. पादितः ।। पतरूं बीजं. बी. पंक्ति १४: द्रम्माश्च त्रिभिः स्कन्धकैर्देयाः । प्रथम भाद्रपदे द्वितीयं कार्तिके तृतीय माधे ॥ पतरूं त्रीचं, पंक्ति १२: दृतकोत्र महत्तमसर्वाधिकारी ब्राह्मणोल्लयको नाम्ना । लिखितं चैतन्मया महासंधिविग्रहाधिकारि [णा ] श्रीजजकेन श्रीकलुम्सूननेति ।। स्वहस्तायं मम श्रीमद. कालवर्षश्रीकृष्णराजस्य ॥ । भगतरामा भ्रातरे यो : बायनछ. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अंकुलेश्वरनुं कृष्ण २ जानुं एक दानपत्र ભાષાન્તર ( ૨૦ ) આ... ... શ્રી દક્તિવર્મનને પ્રબળ પ્રતાપવાળ પુત્ર . .... ( ૨૧ ) મહાન નૃપમંડલથી સ્તુત્ય અને જેનાં ચરણુકમળ ... ... જે શત્રુઓના હાથીનાં કુમ્ભસ્થળ પિતાની ઉત્સાહપૂર્વક ખેંચેલી તરવારના પ્રહારથી ભેદતે, જે શૂરા, સજજન, વત્સલ અને અતિ સરળ હતું તેનાથી . . . . . . ( ૨ ) [ કેઈ વિજયના ઉત્સવમાં ઉજાણીનું વર્ણન આપતું જણાય છે ] જ્યારે દ્ધાઓએ મદિરા અને શત્રુઓના યશનું એકી જ કાળે પાન કર્યું.' ( ૩ ) કરમાં તરવાર ધારીને જેણે દૂર પ્રદેશમાં યશ સ્થાપે હતા, તેણે વલ્લભ નૃપની નજરેજ ઉજજયિનીમાં શત્રુઓનો પરાજય કર્યો. ( ૪ ) તેણે જીવિતને અસાર અને પવન અથવા વિદ્યુત જેવું ચંચલ માનીને, પરમપુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું છે (૨૫) મહાન સામોને નાથ, અને સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ અકાલવર્ષ શ્રી કૃષ્ણરાજ સમસ્ત રાજપુરૂષોને (નીચેની આજ્ઞા) જાહેર કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા આ લોક તેમજ પર લેકમાં પુણ્ય અને યશ માટે અંકલેશ્વરમાં નિવાસ કરી, નર્મદા નદીમાં ભગવતતીર્થમાં સ્નાન કરીને, ચૈત્રી અમાસ ને સૂર્યગ્રહણ વખતે શકરાજાના સમય પછી સંવત ૮૧૦ માં-– અજવાસાવકના પુત્રો, વરિઅવિના નિવાસી, ઉક્તરથાનના ત્રિદિ મધ્યેના કુડિન ગોત્રન, યજુર્વેદનું અધ્યયન કરતા તણુઅવાસાવક અને તેના ભાઈ ગુહેશ્વર આ બે બ્રાહ્મણને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિનાં અનુષ્ઠાન માટે કવિઠસાઠિ નામનું ગામ મેં પાણીના અર્થ સાથે આપ્યું છે. તેની સીમા – પૂર્વમાં વલછ ગામ; દક્ષિણમાં ઉત્તરપઢવક–ગામ; પશ્ચિમે વરિઅવિ બંદર અને ઉત્તરે વસુહારિક ગામ ... ... ... ... કમ(પૈસા)દાન દેવાયેલા પુરૂષોને ત્રણ હફતે આપવાના છે. એક ભાદ્રપદમાં બીજે કાર્તિકમાં ને ત્રીજો માધમાં; આ દાનપત્રને હતક અતિ મહાન મહામાત્ય અલેયક નામનો બ્રાહ્મણ. આ દાનપત્ર મેં લુકના પુત્ર મહા સાંધિ વિગ્રહિક શ્રી જજજકે લખ્યું છે. આ મારા શ્રીમદૂ અકાલવર્ષ કૃષ્ણ રાજના સ્વહસ્ત છે. ૧ સખાવો રધુશ ૪, ૪૨ ૨ વાસાવક એ વાસા૫કનું પ્રાકૃત ૧૫ છે. વાસાપક કોઈ પદવીધારી વર્ગ બતાવે છે. (રાઠેઠ દાનપત્ર નં. ૩ પતરૂં બીજું બી. પંકિત ૩);- જુઓ પ્રો. બુરહરની એ ભાગ ઉપરની નેટ.. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૩૨ કપડવંજનું કૃષ્ણ ૨ જાનું દાનપત્ર' શક સંવત્ ૮૩૨ વૈશાખ પૂર્ણિમા (ઈ. સ. ૯૧૦-૧૧ ) આ દાનપત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. લેખ ઘેાડા ઉચાં વાળેલા કાંઠાવાળાં ત્રણ તામ્રપત્રો પર કાતરેલા છે. દરેક પતરાંનું માપ આશરે ૧૧×૮' નું છે. ખીજાં જાણવામાં આવેલાં દાનપત્રાની મુદ્રામાં શિવની આકૃતિ હાય છે, પણુ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરૂડની આકૃતિ છે; તેથી કૃષ્ણ ૨ જો શૈવ ન હેાતે, પશુ વૈષ્ણવ હતા, એવું અનુમાન થઈ શકે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રારંભમાં અન્ય રાષ્ટ્રકુટ દાનપત્રાને મળતી ટુકી વંશાવલિ આપી છે, તે નીચે પ્રમાણે:--- કૃષ્ણરાજ ૧ લે। અથવા શુભત્તુંગ ધ્રુવરાજ અથવા નિરુપમ ગોવિન્દરાજ, ૩ . 1 મહુારાજ ષડ I શુભત્તુંગ અથવા અકાલવર્ષે, અર્થાત્ કૃષ્ણ ૨ જો ધ્રુવરાજને બીજા પુત્રા હતા, છતાં એણે ગાદી ગોવિન્દરાજ ( ૩ જા )ને આપી, કારણ કે તે ગુણી હતા, એવું શ્વે. છ મામાં કહ્યું છે. અન્ય દાનપત્રમાં ગોવિંદના એક જ ન્હાના ભાઈનું, ૩ જા ઇન્દ્રનું, નામ ઉપલબ્ધ છેઃ એ ઇન્દ્રે રાષ્ટ્રકૂટની ગુજરાત શાખા સ્થાપી. આ દાનપત્રમાં મહારાજ ષણ્ડ કહ્યો છે તે અન્ય દાનપત્રમાંના મહારાજ શર્વ ઉર્ફે અમેાઘવર્ષે જ છે, બીજે કેઈ નહીં. એણે શત્રુઓને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું એવી હકીકત આ દાનપત્રમાં આવી છે. અન્ય દાનપત્રોથી જણાય છે કે એ શત્રુએ એના કુટુંબીઓ જ હતા, ઘણે ભાગે ૪ થા ગોવિંદ જ દુશે જેને મહારાજ શવું. પાતાના પિત્રાઈ ગુજરાતના ૨જા કર્કની મદદ લઇને જિત્યા હતા. ત્યાર પછી રાજાકૃષ્ણના મહાસામન્ત પ્રચંડની વંશાવિલ આપેલી છે. જે ૭૫૦ ગામોમાંનું એક બ્યાઘ્રાસ ગામનું દાન અપાયેલું જણાવ્યું છે, તે ૭૫૦ ગામેા શ્લાક ૨૦ માં રાજાનાં પેાતાના, કહેલાં છે, પણ આગળના ગદ્યભાગમાં કહ્યું છે કે એ ગામેમાં કેાઈ ચન્દ્રગુપ્ત મહાસામન્ત પ્રચંડને દંડનાયક હતા. માટે કદાચ એ ગામેા પ્રચંડને ૨ જા કૃષ્ણે જાગીરમાં આપ્યાં હશે--કદાચ પ્રચંડના પિતા ધવલષ્પને એના પરાક્રમની કદર તરીકે આપ્યાં હશે. * એ. ઈ. વેા. ૧ પા. પર ઈ. હુશ ૧ શ્ર્લા ૧, ૩, ૪, ૮, ધ્રુવ ત્રીજાના દાનપત્રના શ્લોકા ૧, ૧૨, ૧૬, ૧૮ ને મળવા છેઇ. એ, તા. ૧૨ મા. ૧૭૯ ૨ જુઓ ઇ. એ. તે ૧૪ પા. ૧૯૭ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र દાનપત્રના સમયઃ શક સંવત ૮૩ર (ઈ. સ. ૯૧૦–૧૧ ) વૈશાખી પૂર્ણિમા.' દાનપત્રને લેખક કુપુત્ર અઐયક, નેમાદિત્યનોર પુત્ર હતા દાનપત્રમાં વર્ણવેલાં ગામે પૈકી નીચેનાં ડૉ. બુલરે ઓળખાવેલાં છે પટવાળિચ = व्याघ्रास पंथोडा अरलयक अपूर्वल्ली હાલનું કપડવણજ છે ગાયકવાડી વઘાસ. પંથેરા » લરૂજી મૂઆડું (વઘાસ ની દક્ષિણે ) 1 અબુલ. 1 કણું ૨ બીજાનાં અન્ય દાનપ શક, સં. ૮૨૨, ૮૧૪, ૮૨૬, અને ૮ નાં છે. હતુઓ ઈ. એ. જે. ૧૨ ૫. રસ અને મી. ફલીટની કેનેરીઝ વિશે.” પા ૩૬. ૨ કક ૨ બીજના શક સં. ૭૩૪ ના દાનપત્રને લેખક, કુલપુવક દુર્ગભટને પુત્ર નેમાદિત્યને સંબંધી આ દાનપત્રને લેખક નેમાદિત્ય કદાચ હશે. ( જુએ. ઇ, એ. વી. ૧૨ પા. ૧૬૫. ) For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं [1] स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य कान्तेंदुकलया कमलंकृतं । [ १ ] आसीन्मु२ रारि( तः ) संकाशः कृष्णराजः क्षिते[ : ]पतिः । अप्रमेयवसोर्दाता साक्षाधर्म इवापरः । [२] ३ शुभतुङ्गतुङ्गतुरगप्रवृद्धरेणूई रुद्धरविकिरणं । ग्रीष्मेपि नभो निखिलं प्रावृट्का४ लायते स्पष्टं । [३] तस्यात्मजः श्रीध्रुवराजनामा महानुभावः प्रथितप्र तापः [1] प्र५ साधिताशेषनरेन्दचक्रः क्रमेण वालार्कवपुर्वभुव । [ ४ } शशधरकरनिकरनिभं यस्य य६ शः सुरन(1) गाग्रसाणुस्थैः [ । ] परिगीयते समन्ताद्विद्याधरसुन्दरीनिवहैः । [५] तस्याप्यभु. ७ झुवनमारभृतेः समर्थः पार्थोपमपृथुसमानगुणागुज्ञः [1] दुरिवइरि८ वनितातुलतापहेतुः गोविन्दराज इति सुप्रथितप्रतापः । [ ६ ] यस्य प्रभोशु तुर चारुरु९ दारकीर्तेः रामापरो' बिरुपमस्य पितुः सकाशात् [1] श्वश्वेप्यनेकै तनयेषु गुणा १० तिरेकान्मूर्दाभिषिक्त( : ) नृपसम्मतमाशु राज्यं । [ ७ ] रक्षितं येन नि[:] शेषं चतुरंभोधिसंयु११ तं । राज्यं धर्मेण लोकानां कृता तुष्टिा : ] परा हृदि । [ ८ ] सूनुतस्यो तिवीरः सकलगुणग१२ णाकारभूतो बभूव( : ) भूपालात्कंटिकामि'' सपदि विघटितान्वेष्टइत्वों ददाह । १३ राज्यं यस्याभिमानी रिजमपि" चलितं वाहुवीर्यादा पृथ्वीमेकातपतांमै - १४ कुरुत वलवान् श्रीमहाराजपंडः । [ ६ ] यस्य विभो[ : ] कारायां रिपुर मणीचारु १ वांया साक्षाद्धर्म २ पायो रेणूर्ध्व ३ पांच सानुस्थैः ४ पाया वैरि ५ पाया यश्च प्रमोश्चतुर ५ वाया रामोपरो भया रामोपमो. ७ वाय। सत्स्वप्यनेक ८ पाय माप? ४ पाया सूनुस्तस्या १०वांया भूपालान्कण्टकाभान् ? ११ पायान्वेष्टयित्वा. १२ यश्चाभिमानी निज़मपि. १३ दवाप. १४ पत्राम For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कपडवंजन कृष्ण २ जानुं दानपत्र ११७ १५ चरणलग्नानां [ । ] परुषरधे' निगडानां अनवरतं श्रूयते लोके । [ १० ] तस्याद्वभूवं १६ राजा प्रथितयश[ स ]: (1) शुभतुङ्गनामायै । योसावकालवर्षोपरनार्मा १७ गीयते लोके । [ ११ ] कृष्णचरितः स एव हि हितकृते। यो वि[ भ ] १८ र्ति वर्णानां । राज्यं निहतारातिः (।) स्वभुजेन भुवं च (कृ) पतरूं बीजु अ १९ कृष्णा इव । [ १२ ] अस्य चरणप्रभावाद्ब्रह्मवकान्वयमगाशं लक्ष्मी [1] २० पश्चाद्भूतकविन्द्रै रनवरतं पट्ट्यति प्रकटं ॥ [१३] तस्मादन्वयसागरात्स२१ मभव[ त् ] श्रीशुद्ध त्कुम्वडिः तस्माच्चापि वभूव दर्पदलन[ : ] श्रीदेगडिवि. द्विषां [ 1 ] येनानेकनरे२२ न्दूदन्तिदलनात्प्राप्तं यशः साश्वतं' सिंघेनेव रणाटवी विरचितान्निवीक मेकाकिना। [१४] २३ तस्माज्जातः प्रचण्डः प्रचरखरकराक्रान्तनि[ : ] शेषभूभृन्नाम्ना श्रीराजहंस[ : ] प्रतिदि२१ नमुदयी क( 1 )श्यपाद्वा पिवश्वान्येनानीता निजं श्रीः पुनरपि भवनं चंचला कापि या२५ न्ती पार्थेनोवारिचक्रे प्रमथनं पटुना शांभवं भव्यभावं । [ १५ ] निर्जितसक. ल[1]रिजनः श्री. २६ धवलप्पः प्रसिद्धतरनामा । धवलितभुवनो जयससी' संजातः पवनसूनु रिख । [ १६] २७ सिंघीभूये विपक्षेण गृह्यमाने यशेप्सुना [ 1 ] दत्तं स्वसामिनो" येन तं निह त्याशु म. २८ ण्डलं । [ १७ ] तस्मात्प्रचण्ड[ : ] संजातः समरे यशः लंपटः । । ] अक्कु. वश्वापि खङ्गेन विख्या२९ तो निर्मलो भुवि । [१५] सेल्लविद्याधरेणापि सेलुल्लालित पाणि( तपाणि ) ना [1] निहत्य (1) १ वा २ तस्माद्भव, 3 नामायम् ४ वर्षापरनामा. ५ कृतये. ६ लक्ष्मीः कवीन्द्रः ८ श्रीशुद्ध पछी भां धान पहनी ४३२ २हे . शाश्वतं सिंहेनेव ५० रचितं निर्भीक ११ पायो विवस्वान् । येनानीता १२ पार्थेनेवारि चक प्रमबन 1यशमा १४ मिहीभय. 1५ माण १६ स्वस्वामिने १७ शेलु ललित For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३० शत्रुन् (।) समधे' यशसा कृलमलंकृतं । [ १६ ] श्रीमद्वल्लभराज्ञः श्रीहर्षपुरोप३१ [ ल ]क्षितामामात । मुंजत्य कालवर्षः अर्द्धाष्टशतोपसंख्यातात् । [ २० ] सर्वानागामि३२ भद्रनृपतिमहासामन्तामात्यवलाधिकृतविषइकमहत्तरात् (।) समनुवोध३३ यत्यस्तु वः संविदितं यथा श्रीखेटकहर्षपुरकासमूहएतत् ( 1 ) अर्द्धाष्टम३४ यं समधिगतपंचमहाशद्वमहासामन्तप्रचण्डदण्डनायकश्रीचन्द्रगु३५ ते (।) मया श्रीहर्षपुरा ष्टमशतान्त[ : ] पाति[ क र्पटवाणिज्यचतुर(।)शीति पतरूं बीजं 'बी. ३६ काप्रतिवद्धरूरिद्धादशकान्त : ] पातिव्याघ्रासग्रामः सवृक्षमालाकुल: सदण्ड दशाप३७ राधः ससीमा पर्यन्त[ : ] सकाष्ठतृणकूपतडागोपेतः सभोगभाग[ : ] सहिरण्यः चतुराधाटनो३८ पलक्षितः घाणकं पलसमेतः ( समभिलिख्यते ) । आघाटन्नौनि अभिलिख्यन्ते । पूर्वतः पंथो. ३९ डाग्रामो वित्खावल्लीच । दक्षिणतः केरडवल्लीग्रामो ( । अ )रलुवकग्रामश्च । पश्चिमत[:] नावा श्वे.. ५ गुण' ४० लिका अपूवल्लोच । उत्तरतः अम्बाउञ्चग्रामः [। नातः वल्लूरिका४१ ग्रामः भट्टवास्तव्यवाजिमध्यन्दिनभरद्वाजसगोत्रसब्रह्मचारी ब्राह्मणव्रह्मभट्टे कव्व ४२ सुताय (।) सात्वोदकातिसर्ग" वलिचरुकवैश्वदेवार्थ" प्रतिग्रहेण प्रतिपा दितः । ] तदर्थम४३ स्मैप्रदत्तधर्मदाय[ : ] सङ्घरवों गाभिभोक्तृभिः अस्मयुपरोधात्पालनीयो( अ ). नुमन्तव्य४४ श्च [ 1 ] उक्तं न ( 1 ) रिषि व्यासेन । पष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्टति" भूमिदः [। ] आच्छेत्ता चानुमती 1 समरे २ कुल 3 राजः ४ तान ग्रामान ५ भुनचय । ख्यतान् ७ वांया विषयिकमहत्तरान् ८ वाग अर्धाष्टमशतमध्ये ५ वाया घासक १० पाया आघाटनानि ११ वाया वास्तव्यभरद्वाजसगोत्रवाजिमाध्यंदिनस ब्रह्मचारि १२ वाया भाय 13 पाया स्नात्वोदकातिसर्गेण 1४ देवार्थ १५ स्मात्प 1: वाया सर्व ग्वा १७ये। ण्टकाप्मदनुप १८ वन्य ऋषि १८ वय तिप्रति २. पायो चानुमन्ता For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११९ कपडवंजन कृष्ण २ जानुं दानपत्र ४५ च तान्येव नरके वसेत् । विन्ध्याटवीष्वतोयास शुष्क(:) कोटरवासिनः [1] ___महाहयो हि जाय४६ न्ते भूमिदानं हरति ये । स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष नराधिप(:) [1] महीं ___ महीभृतां श्रेष्ठ दा४७ नातु श्रेयोनुपालनं । यानिह दत्तानि पुरा नरेन्द्रैः दानानि धर्थियशस्क राणि । निर्मा१८ ल्यवन्तः प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत( :) । साने ___ भाविन पार्थिवेन्दात् भू४९ यो भयो याचते रामभद्रः [ । ] सामान्योयं धर्मसेतुर्नृपाणां काले काले पाल नीयो भव२० द्भिः । वहुभिर्वसुधा भूक्ता राजमिः सगरादिभिः । [। ] यस्य यस्य यदा भूमिः पतरूं त्रीजें ५१ तस्य तस्य तदा फलं । इति कमलदलाम्बु(:) वि५२ न्दुलोला श्रियमवलोक्य मनुष्यजीवितञ्च । सकलगिद. ५३ ससाश्वतं [ च ]वुद्वा न हि मनुजैः परकीर्तये विलोप्याः । स्वदतां परद___ ताम्बा यो हरे५४ त वसुन्धरां [ 1 ] स विष्ठायां कृमिर्भूत्वा पितृभिः सह पच्यते । भूमिं यः प्रति गृह्णाति" य५५ श्च भूमि प्रयच्छति । उभौ तौ पुण्यकाणी नियतौ स्वर्गगामिनौ । अमे. रपत्यं प्र- रिचत्र ५६ थमं सुवर्ण , श्री." सोमसुताश्च गावः । लोकत्रय तेन भवेतु दत्तं यः __ कांचनं पर ५७ गां च मही" च दद्यात् । वहि" वह्निसुतं चाम्वु पचपृता प्रजायत । दत्वा सर्वरसां चैधैं ५८ न मयों जायते पुनः । सबैपामेव दानानां एकजम्मानुगं फलं । हाटके क्षितिगौ५९ रीणां सप्तजन्मानुगं फलं । स्वहस्तोयं श्रीमदक्कुकस्य श्रीधवलप्पसू६० नोः । शकसंवत् ८३२ वैशाखशुद्ध पौर्णमास्यां महावैशाख्यां पुर्व६१ देवब्रह्मदायों दत्तः [1] लिखितमिदं शासनं कुलपुत्रकेणाम्मैय. ६.२ केन नेमादित्यसुतेनेति । यदत्रोनाक्षरमधिकाक्षरम्वा तत्सर्वं प्रमा६३ णमिति व्यासतुल्योपि मुह्यति ।। स्वहस्तोयं श्रीचन्द्रगुप्तस्य ।। १ नात् २ यानीह 3 ल्यवान्तप्रति ४ सर्वानेत्र ५ वेन्द्रान् । लोलां ७ मशाश्वतं ८ बुद्धा कीर्तयो १० गढ़ाति ११ ष्णवी. १२ लोकत्रयं १3 भवेत्तु १४ महीं १५ पञ्चकत्वः १९ वहि १.५ चैव १८ सर्वेषामेव १८ हाटक For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org १२० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ૧ કોમ્” જેના નાભિકમલને બ્રહ્માએ ( પેાતાનું ) નિવાસસ્થાન કર્યું છે તે ( વિષ્ણુ ) તમારૂ રક્ષણ કરી, અને સુંદર ઈંદુકલાથી જેનું મસ્તક અલંકૃત છે તે હર તમારૂં રક્ષણ કરે. ૨ મુરારિ જેવા પૃથ્વીનેા પતિ કૃષ્ણરાજ હતા, જે અમાપ ધનના દાતા હતા અને જાણે સાક્ષાત્ મીને ધર્મ હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ શુભતુંગના ઊંચા અશ્વેાએ ઉડાડેલી ઘણી રેણુથી રિવિકા ઢંકાઈ જતાં ગ્રીષ્મકાળમાં પણ આખું ગગન સ્પષ્ટ રીતે વર્ષાકાલ( ના ગગન જેવું બની જાય છે. ૪ તેના પુત્ર, નામે શ્રી ધ્રુવરાજ, મહાનુભાવ અને મહાપ્રતાષી હતા; એણે અશેષ નરેન્દ્ર ચક્રને જિત્યું હતું; એથી તે ખાલસૂર્ય જેવા શરીરવાળેા હતેા. ૫ ચન્દ્રકિરણના સમૂહ જેવી જેની કીત્તિને સુરગિરિના શિખર ઉપર રહેલા વિદ્યાધર સુંદરીનાં વૃન્દા ચાતરમ્ ગાય છે. ૬ તેના પુત્ર ગેાવિંદરાજ હતા, જે ભુવનના ભાર ઉપાડવાને સમર્થ હુતે, પાર્થ જેવા હતા; અને પૃથુની માફ્ક ગુણુઅણુના જ્ઞાતા હતા; મુશ્કેલીથી વારી શકાય એવા શત્રુએ ની વિનતાને અતુલ તાપકારી હતા; એના પ્રતાપ વિસ્તીર્ણ હતા. છ બીજા પુત્રા હતા તે છતાં ગુણુમાં ચઢીયાતા ચતુર અને સુંદર, બીજા રામ જેવા, કુમારને મહાકીä નિરૂપમ પિતા તરફથી બધા મુકુટધારી રાજાએએ માન્ય રાખેલું, રાજ્ય મળ્યું. ૮ એણે ચાર સમુદ્રથી સંયુત આખા રાજ્યનું ધર્મથી રક્ષણ કર્યું, અને લેકના હૃદયમાં પરમ સંતેષ ઉપજાન્યા. ૯ તેને ઘણા પરાક્રમી અને સકલ ગુણની ખાણુર જેવા પુત્ર બલવાન શ્રી મહારાજ ખંડ હતા, જેણે કાંટા જેવા ભુપાલેાને ભેદીને, ઘેરી લઈને, ખાળી નાંખ્યા; જે માની રાજાએ પેાતાના ચલાયમાન થયેલા રાજયને બાહુબળથી મેળવ્યું અને પૃથ્વીને એક છત્ર નીચે આણી. ૧૦ જે રાજાના કારાગૃહમાં રિપુરમણીઓનાં સુંદર ચરણાએ બાંધેલી સાંકળાના કઠાર અવાજ લેાકમાં અવિરત સંભળાય છે. ૧૧ તેનાથી આ શુભત્તુંગ નામના વિશાળ કીર્તિવાળા રણ વ્ ભળ્યા, જે લેકમાં અકાલવર્ષે એ બીજે નામે પણુ વખણાય છે. ૧૨ વર્ણોના હિતને માટે પેાતાની ભએ વશોતુ કૃષ્ણની માફક ટકાવી રહ્યો છે, તેથી એ રાજા કૃષ્ણુના જેવા ૧૩ જેની કૃપાથી શ્રાવક વંશમાં લક્ષ્મી આવી રહી, જેનું પાછળથી થયેલા કવીન્દ્રો અવિરત પ્રકટ વર્ણન કરે છે. ને રામ..અને પૃથ્વાન તપાળે છે. ૧૪ એ વંશસાગરમાંથી શ્રી શુદ્ધ કુમ્બડિ ઉત્પન્ન થયા, જેનાથી શત્રુના પેનું દલન કરનાર શ્રી દેગડ થયેા. વનમાં સહુ ફરે તેમ રણમાં નિર્ભય રીતે ફરતા એ રાજાએ અનેક નરેદ્રાના હાથીઓને હણીને શાશ્વત કીર્તિ મેળવી. ૧૫ એનાથી, કાશ્યપથી ઉત્પન્ન થયેલા વિવસ્વની માફક પ્રચંડ, વિસ્તારી ઉગ્ન કરથી ભૂતે નું આક્રમણ કરતે, પ્રતિદિન ઉદય પામતા, શ્રી રાજહંસ ઉત્પન્ન થયે; પાર્થની માફક શત્રુઆને હણવામાં કુશળ એ રાજાએ, કયાંક ચાલી જતી ચંચળ લક્ષ્મીને પાછી પેાતાના ભવ્ય શંભુભવનમાંપ આણી. For Private And Personal Use Only ૧ યમ અથવા ધર્મના પુત્ર યુધિષ્ઠિર જેવા ? છંદને અંગે ‘આકર’ ને બદલે બાર રાખ્ત વાપર્યા છે. ૩ અ શ્લાકમાં રાન્તનું ખરૂ નામ આપ્યું છે, એટલે કે કૃષ્ણ. ૪ અક્ષાશઃ તરન્નુમે—જેના ચરણ પ્રભાવથી’ ૫ આ શ્લાકન બીજા બુધના અથ એમ સૂચવે છે કે રાજહંસ યુદ્ધમાં આણેલી લક્ષ્મી પેતે બાંધેલા એક શિવાલયને અર્પણ કરતે Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र १२१ ૧૬ પવનપુત્ર(હનુમાન) જે ધવલબ્ધ છે, જેણે સઘળા શત્રુઓને જિયા, જેનું નામ બહુ પ્રસિદ્ધ થયું અને જેણે યશ વડે જગને ધવલ કર્યું ૧૭ યશ મેળવવાની ઈરછાવાળા જે ધવલ પે સિંહ સમાન બનીને શત્રુને તાકીદે હણ્ય અને એ શત્રુથી ખુંચવી લેવામાં આવતું રાજ્ય પિતાના સ્વામીને આપ્યું ૧૮ એને પુત્ર પ્રચંડ થયે, જે રણમાં કીર્તિલંપટ હતો; અને અકકુવ પણ થયો, જે નિર્મલ અને ખવડે પૃથ્વીમાં વિખ્યાત હતે. ૧૯ શેલના જેવા લલિત હાથવાળા સેલવિદ્યાધરે પણ લડાઈમાં શત્રુઓને હણીને યા વડે કુલને અલંકૃત કયુ. - ૨૦ શ્રીમાન વલ્લભરાજ અકાલવર્ષ શ્રીહલપુરથી ઓળખાતાં સાડા સાત ગામો ભગવે છે. પંકિત ૩૧ આવનારા ભવિષ્યમાં થનારા) બધા ભદ્ર નૃપતિઓને, મહાસામન્તોને, અમાત્યને લકરના અધિકારીઓને, જીહલાના હાકેમને અને મોટેરાઓને (વડા મુખીઓને ) (એ રાજા) જ ગણાવે છે. તમારે જાણવું જે, શ્રી ખેટક, હર્ષપુર અને કાદ્રહનાં હાડા સાતસે ગામોમાં જ્યારે પંચમહાશબ્દને પામેલા મહાસામન્ત પ્રચંડના દંડનાયક શ્રી ચન્દ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં હાડા સાત ( ગામો)ની અંદર આવેલી કર્પટવાણિજ્ય રાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું બાઘાસ ગામ, વૃક્ષમાલા સહિત, દંડની અને દશ-અપરાધની શિક્ષાની સત્તા સાથે, સીમા સુદ્ધાં, કાઈ, તૃણુ, કૂપ, તડાળ સમેત, ભેગ અને ભાગ સહિત, સુવર્ણ સહિત, ચાર સીમા સાથે, ઘાસ તૃણુ સુદ્ધાં, લખી આપ્યું છે. સીમા લખવામાં આવે છેઃ પૂર્વે પંડા ગામ અને વિખાવલી, દક્ષિણે કેરડવલ્લો ગામ અને અરધુવક ગામ, પશ્ચિમે નાપાલિકા અને અપૂ. વલ્લી, અને ઉત્તરે અમ્યાઉંચ ગામ; એવી ચતુઃસીમાથી એાળખાતું વલૂરિકા ગામ, ભટ્ટ નિવાસી ભારદ્વાજ ગોત્ર વાજિમાધ્યદિન(શાખા) ભણનાર, વવના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટને, બાલ, ચરૂ, અને વિશ્વદેવ અર્થે. સ્નાન ઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાઓએ, અમારું ઉલંઘન કર્યા વગર, પાળવું અને માન્ય રાખવું. પં. ૪૪ અને વ્યાસ ઋષિએ કહ્યું છે કે ( રિવાજ મુજબના બાર શ્લોક છે) પ. ૫૯ શ્રી ધવલ૫ પુત્ર શ્રી અક્કનો આ સ્વહસ્ત (દત) છે. શક સંવત ૮૩૨, વિશાખ શુદ્ધ પૂર્ણિમાએ, મહાવૈશાખી તિથિએ, પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રહ્મદાનને અપવાદ રાખીને, દાન કર્યું છે. નેમાદિત્યના પુત્ર કુલપુત્રક અમેયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અક્ષર ઊન કે અધિક હોય તે સઘળું પ્રમાણ છે; વ્યાસ જેવા પણ ભૂલે છે. શ્રી ચન્દ્રગુપ્તને આ સ્વહસ્ત(દસ્કત) છે. ૧ આ પ્રચંડ અને આકવિને ભાઈ હશે. ૨ દ૬ ૨ ના ખાનો, ( ઈ. એ . ૧૧, ૫ ૧૧૭ ) લા દાનપામાંનું કામ મારલીમ સાથે સર For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૩૩-૧૩૪ ઇન્દ્રરાજ ત્રીજાનાં બે દાનપત્રા' શ. સ. ૮૩૬ ફાલ્ગુન સુ. ૭ આ તામ્રપત્રાની નોંધ પહેલાં એચ. એચ. ધ્રુવે લીધી હતી અને ત્યાર બાદ જ એ. છે. રા. એ. સા. વે. ૧૮ પા. ૬૫૩ મે ડૉ. આર. જી. ભાંડારકરે શિલાછાપ સહિત તે પ્રસિદ્ધ કર્યાં હતાં. ત્યાર બા↑ અચાનક મેં તે વડોદરા મ્યુઝીયમમાં જોયાં અને પ્રે. હુલ્થની સૂચના અનુસાર મૂળ પતરાં મેળવીને પ્રસિદ્ધ કરૂં છું. પતરાંની સાથે એ સીલેા વડોદરાના રેસીડન્ટ મેાકલી હતી પણ તે છૂટી હતી તે પ્રત્યેક તામ્રપત્ર સાથે જોડી શકાય તેમ નહેાતી. પતરાંનું માપ ૧૩ ઇંચ×૯ ઇંચ છે. સીલની કડી છૂટી પડી ગઈ હતી. તે ૢ ઇંચ જાડી છે અને તેનેા વ્યાસ =} ઇંચ છે. સીલમા સર્પ ઉપર બેઠેલા ગરૂડનું ચિત્ર છે. સર્પ કમરે વીંટાઈ ગએલા છે અને તેની શુ હાથમાં છે. તેના જનેાઇ જેવું દેખાય છે તે કદાચ ત્રીજો સર્પ હાય. ગરૂડ સન્મુખ બેઠેલે છે અને તેની જમણી બાજુએ ઉપરના ખૂગામાં ગણપતિ છે અને નીચે ચમર અને તેની નીચે દીવે છે. ડાબી બાજી ઉપલા ખણુામાં સિંહુ ઉપર બેઠેલી દેવી છે અને સિહુ નીચે ચમર અને તે ઉપર સ્વસ્તિક છે. ગરૂડના માથાની બન્ને માજી વર્તુલ છે, જે સૂર્યચંદ્ર માટે હોય એમ અનુમાન થાય છે. ગરૂડની નીચે લેખ સ્પષ્ટ નથી, પણ તે શ્રીમત્રિણ દેવસ્ય હાય એમ જણાય છે. સીલની કાર ઉપર નૃદાં જૂદાં ચિહ્ન છે. જેમાં લિંગ અને અંકુશ ઓળખી શકાય છે. નાનીસોલ જે ૧-ઇંચ×૧૨ ઇંચ છે તેના ઉપર પણ ચિહ્ન છે પણ તે સ્પષ્ટ નથી. સર્પ, ગણપતિ, દૈવી, દીવા, સ્વસ્તિક વિગેરે આમાં પણુ જોવામાં આવે છે. કડીનું માપ પણ તે જ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એચ. એચ. ધ્રુવ લખે છે કે પશુમરાના મુલજી ખુશાલ પટેલના નાકર દુબળા ખેતરમાં હળ ખેડતા હતા ત્યારે આ પતરાં નીકળ્યાં હતાં. તેથી પ્રે. કીÈાન પ્રથમ જણાવ્યું હતું તે મુજબ આ પતરાંને ગુમરાનાં પતરાં તરીકે નવસારીનાં તરીકે નહીં ) એાળખા વવાં જોઈએ. દરેક જોડીમાં ત્રણ ત્રણ પતરાં છે અને તે ૧૩ ઇંચ લાખાં અને ૯ ઇંચ પહેાળાં છે. પહેલા અને ત્રીજાં પતરાં માત્ર અંદરની એક જ બાજુએ અને વચલાં પતરાં બન્ને બાજુએ કેાતરેલાં છે. કાતર કામ સ્પષ્ટ અને સભાળપૂર્વક કરાયેલું છે. લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી છે. ભાષા સળંગ સંસ્કૃત છે. • એ ઇ. તા. ૯ મા. ૨૪ ૩ ડી. અન્ને જોડીમાં રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ૩ જાએ બ્રાહ્મણને ગામ દાનમાં આપ્યાની હકીકત આપી છે. ઇન્દ્ર ત્રીજાને બીજા તામ્રપત્રની પં. ૪૩-૪૫ માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી અકાલવર્ષ દૈવ એટલે કે પોતાના દાદા કૃષ્ણ બીજાના પગનું ધ્યાન ધરનાર પ. મ. પુ. શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ તરીકે વર્ણવ્યા છે. દાન અપાયું ત્યારે ઇન્દ્ર ત્રીજો પટ્ટબન્ધ ઉત્સવ માટે પેાતાની રાજધાની માન્યખેટ છેડીને કુન્ડક ગયા હતા. તે પ્રસંગે સેાનાથી પેાતાનું વજન કરાવ્યું હતું અને ત્રાજવામાંથી ઉતર્યાં વિના ર૦ લાખ દ્રમનું તથા કુરૂન્ડક અને બીનં ગામ ડાનું દાન કર્યુ. તેમ જ આગલા રાજાએએ આપેલાં દાનને અનુમેદન આપ્યું અને છેવટે તેના નામના ગામડાનું દાન ખીજા તામ્રપત્રમાં લખ્યા મુજમ્ મૂળ પાટલીપુત્રના રહીશ લક્ષ્મણ બાર ભાંગરકર. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इंद्रराज ३ जानां बे दानपत्रा १२३ ગોત્રના વાજી માધ્યન્દિન શાખાના બ્રાહ્મણ શ્રી વેન્નપ ભટ્ટના દીકરા સિદ્ધપ ભટ્ટને કર્યું. અને પહલા તામ્રપત્રમાં લખ્યા મુજબ તેજ ગોત્રના અને શાખાના બ્રાહ્મણું રાણુપ ભટ્ટના દીકરા પ્રભાકર ભટ્ટને ઉશ્વરા અથવા ઉમ્બરા ગામ દાનમાં આપ્યું હતું. દાન શ. સ. ૮૩૬ યુવા સંવત્સરના ફાગુન સુદ સાતમ, તા. ૨૪ મી ફેબ્રુઆરી ૧૫ ઈ. સ. ના રોજ અપાયાં હતાં. બીજાં બધાં રાષ્ટ્ર કુટ તામ્રપત્રોની માફક આમાં પણ શરૂવાતમાં વિણ તથા શિવની સ્તુતિ છે અને પછી બીજી સ્લેકમાં કણની સ્તુતિ છે. ત્યાર પછીના કલેકમાં દાન દેનાર ઈન્દ્રરાજ દેવ ત્રીજાને વિષ્ણુની સાથે સરખાવ્યા છે. શ્લેક ૪ થામાં વિશગુના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ, તેનાથી અત્રિ, અત્રિથી ચંદ્ર અને ચંદ્રમાંથી યદુવંશની ઉત્પત્તિ બતાવી છે. યદુવંશની સાત્યકિ શાખામાં દક્તિદુર્ગ જન્મ્યા હતા અને તેને ચાલુકય વંશની રાજ્ય લક્ષમી આપોઆપ જઈને વરી હતી. આ ઉપરથી સમજાય છે કે ચાલુક્ય વંશને હરાવીને નિર્ગ રાષ્ટ્રકૂટ વંશની ઉન્નતિ કરી. શ્લેક છઠામાં લખેલ છે તે મુજબ દન્તિદુર્ગે પ્રથમ દક્ષિણ દેશ સર કર્યોપછી મધ્ય દેશમાં આવ્યો અને છેવટે કાંચી જિતી લીધું. ઇલોરાની દશાવતાર ગુફામાંના લેખમાં આપેલ છે કે દક્તિદુર્ગ કાંચી, કાલિંગ, કેશલ, શ્રીશૈલ, માલવ, લાટ ટૂંક વિગેરે પ્રદેશ જિત્યા. આ લેખમાં આપેલ છે તે મુજબ પ્રથમ દન્તિદુર્ગ દક્ષિણમાં શ્રીશૈલ કલગ વિગેરે જિત્યાં, પછી મધ્ય ભાગમાં કોશલ, માલવા, લાટ વિગેરે જિત્યાં અને છેવટે પાછો દક્ષિણમાં આવ્યું અને કાંચીપતિને હરાવ્યું. ક. ૮- દક્તિ પછી તેનો કાકે કૃષ્ણરાજ ૧ લો ગાદીએ આવ્યો. બ્લેક ૯-તેના દીકરા નિરૂપમ(પ્રવ)નું વર્ણન છે, પણ તેના મોટા ભાઈ ગોવિંદ બીજાનું વર્ણન નથી. કદાચ દાન દેનાર રાનની સીધી વંશાવળી જ આપવાનો આશય હોય અને ગેવિંદ બીજાનું વર્ણન નથી, જ્યારે દન્તિદુર્ગ વંશને સ્થાપક હતો તેથી તેનું વર્ણન આપેલ છે. પરંતુ તેનો અર્થ એમ ન કરાય કે ગેવિંદ બીજે ગાદીએ આવ્યું જ નહોતે. ગોવિંદ ૨ જાના ભત્રીજા અને ભાયાત સુવર્ણવર્ષ ના ધુળી આના તામ્રપત્રમાં શ. હ૦૧માં ગોવિંદ રાજ્ય કરતે હતો એમ પણ ઉલ્લેખ છે. શ્લોક ૧૦- કેશલના રાજા પાસેથી તેમ જ બીજા ઉત્તરના રાજા તરફથી સફેદ છત્ર નિરૂપમ ધ્રુવને મળ્યાનું લખેલ છે. ઉત્તર તરફને રાજા કાં તો જૈન હરિવંશમાં આપેલ ઈન્દ્રાયુધ હોય અગર પાલના ધર્મપાલન અને રકુટ ગાવિંદ ૩ જા ને સમકાલીન કનેજને રાજા ચકાયુઘ હોય એમ સંભવે છે. શ્લોક ૧૧–નિરૂપમ ધ્રુવથી જગતુંગ (ગોવિંદ ૩ જો ) અને તેનાથી શ્રીવલ્લભ (અમોઘવર્ષ ૧ લે) ઉત્પન્ન થયાનું વર્ણન છે. શ્લોક ૧૨–અમોઘવર્ષે ચાલકો રૂપી ઉદધિમાં ડૂબી ગયેલી રનની કીતિને ઉદ્ધારી અને વીરનારાયણનું બિરૂદ ગ્રહણ કર્યું. આ ઉપરથી એમ સમજાય છે કે અમોઘવર્ષના રાજ્યની શરૂવાતમાં વેગીના ચાલુક્યાએ રકૂટની સત્તાને હચમચાવી નાંખી હશે. અમોઘવર્ષને સમકાલીન ચાલુક્ય રાજા નરેન્દ્રમૃગરાજ વિજ્યાદિત્ય ૨ જે હતો અને તેણે ગાંગ અને ૨ત્તનાં લશ્કર સાથે બાર વર્ષ સુધી રાત અને દિવસ યુદ્ધ કર્યાનું પૂર્વ તરફના ચાલુક્યના લેખમાં આપેલ છે. લેક ૧૩ માં આનું વેર અમેઘવર્ષ લીધાનું અને ચાલુકોને જડમૂળથી ઉખેડી નાંખ્યાનું લખેલ છે. આ હકીક્ત ખંભાત અને સાંગલીનાં તામ્રપત્રથીર પૂરવાર થાય છે કારણ કે તેમાં ૧ ઇ. એ. પો. ૨૦ પા. ૧૦૦ ૨ એ. ઈ. વ. ૭ પા. ૪૩; ઈ. . . ૧૨ ૫.૨૫૨ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२४ गुजरातना ऐतिहासिक लेख ચાલુ રૂપી ભોગ આપી યમરાનને તૃપ્ત કર્યાનું લખ્યું છે, લેક ૧૩ માં જણાવેલ છે કે ચાલુકયાએ સ્તમ્બપુર ઉજજડ કર્યું હતું. આ સ્તખપુર તે તામ્રલિત અને મદનાપુર પ્રાણાના તમલુક તાલુકાનું મુખ્ય શહેર છે. ઑક. ૧૪-૧૫-ચાલકય વંશના ઘાતક ધૂમકેતુ સમાન શ્રીવલભ( અમેઘવર્ષ ૧)થી કૃષ્ણરાજ (બીજો ) ઉત્પન્ન થયે. તેની ગુર્જર સાથેની લડાઈએ વૃદ્ધ પુરૂને હજુ તાજી યાદ છે. મેં બતાવ્યું છે કે ગુર્જર કે જેની સાથે રાષ્ટ્રકૂટો હમેશાં લડયાં કરતા તે ઉત્તર હિંદુસ્તાનમાં રાજ્ય કરતા હતા અને તેની રાજધાની મહાદય અગર કનોજમાં હતી. જે ગુર્જર રાજાને કૃષ્ણ રાજ બીજાએ (ઈ. સ. ૮૮૮–૨૯૧૧ ) હરાવે તે મહેન્દ્રપાલ (ઇ. સ. ૮૯૯-૯૦ ) કવિ રાજશેખરનો આશ્રય દાતા હવે જોઈએ. શ્લોક ૧૬–કૃણ રાજ બીજાને જગતુંગ નામે પુત્ર હતું, જે (લોક ૧૭–૧૯) હૈહય એટલે કે કલચુરી વંશના કોકકલ્લના દીકરા રણવિગ્રહની દીકરી લઉમીને પરણ્યો હતો. રવિગ્રહને આંહી ચેટ્ટીશ્વર કહ્યો છે અને તેજ ધ્વનિ જલણની સૂક્તિમુક્તાવલિમાં જોવામાં આવે છે. ડો. ભાંડારકરે કૃષ્ણ ૩ જાનાં કરહાડનાં તામ્રપત્રો ઉપરના પિતાના નિબંધમાં આનું સૂચન કર્યું છે. તેમાં લખ્યું છે કે નદીઓમાં નર્મદા, રાજાઓમાં રવિગ્રહ અને કવિઓમાં સૂરાનંદ ચેદીનાં આભૂષણ રૂપ હતાં. ચેદીના કલચૂરી રાજાઓના નામમાં રવિગ્રહનું નામ જોવામાં આવતું નથી. રતનપુરના લેખમાં આપેલ છે કે કક્કલને આઠ દીકરા હતા. જેમાંને માટે ત્રિપુરીને રાજા હતા અને બીજાઓ મડલના રાજા હતા. આમાં જો શ્રદ્ધા રાખીએ તે રવિગ્રહ ત્રિપુરીને એટલે કે ચેદીને રાજા હતો તેથી કેકલિને મોટો દીકરો હો જોઈએ. પણ બનારસના તામ્રપત્રમાં આપેલ છે કે કેકલ પછી તેને દીકરો મુગ્ધતુંગ પ્રસિદ્ધ વલભ ગાદીએ આવ્યું. તેથી એમ અનુમાન થાય કે રણવિગ્રહ અને મુગ્ધતુંગ પ્રસિદ્ધવવભ એ બે એક જ રાજા હતા. જગતુંગના લક્ષમી સાથેના લગ્નથી ઈન્દ્રરાજ ત્રીજો ઉત્પન્ન થયો. તેનાં બિરૂદ રક્તકંદદેવ અને શ્રી કીર્તિનારાયણ લેક ૨૦ અને ૨' માં આપેલ છે. કલેક ર૨ માં દ્વિઅર્થી રચના છે તેની એતિહાસિક સંકલના જરા મુશ્કેલ છે. તેમાં ઉપેન્દ્રને ઇન્દ્રરાજે હરાવ્યું તે ભાવ છે, પણ તે ઉપેન્દ્ર કોણ હતા અને તે બનને રાજાઓને લગાડેલા કૃતગોવર્ધદ્વાર અને હેલલિત મેરૂને કેમ ઘટાવવાં તે સમજાતું નથી. પ્રથમ મારી એવી સમજ હતી કે ઉપેન્દ્ર તે મહદયના પ્રતિહાર વંશને મહીપાલ હતો અને તેને જ પાલવંશનાં ભાગલપુરનાં તામ્રપત્રોમાં ચકયુધ કહ્યો છે. પણ મેં ઉપર બતાવ્યું છે કે ધર્મપાલ અને ચકાયુદ્ધ રાષ્ટ્રકૂટ ગોવિંદ ૩ જાના સમકાલીન હતા. તેથી ચકાયુધ અને મહીપાલ એક એમ કહી શકાય નહીં. કારણું મહીપાલ ગોવિદ ૬ જાના દીકરાને પ્રપોત્ર ઈન્દ્ર ત્રીજાને શ્રમકાલીન હતું. પડિત ભગવાનલાલ ઉપરનાં બિરૂદમાંના મેરૂને અર્થ મેર અથવા મેહર કરે છે અને કાઠિયાવાડના કઈ મેહુર રાજાની જિતનું સૂચન છે, એમ માને છે. . કલહન મેરૂ તે કદાચ મહદય હોય અને સાંગલીના તામ્રપત્રોમાં લખેલી ઈબીજાની કનેજની જિતને સચન માને છે. બીજાં બિરૂદને અર્થ હજુ સમજાય નથી, કદાચ બીજાં કઈ તામ્રપત્રો હવે પછી મળે તેનાથી ભવિષ્યમાં ખુલાસો થાય. શ્રીમાન નિયવર્ષ નરેન્દ્રદેવ અટલે કે ઈન્દ્રરાજ ત્રીજાને શ્રીમદ્ અકાલવર્ષ દેવ એટલે કે તેના દાદા કૃષ્ણ બીજા ચરણનું ધ્યાન કરતે એમ લખ્યું છે, તેથી એમ સમજાય છે કે રાજ ૧ એ. ઈ . ૪ ૫, ૨૮૬ : એ, ઈ, વ ૧ પા. ૩૩ & એ. ઈ. . ૨ ૫, ૩ ૪ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इंद्रराज ३ जानां वे दानपत्री १२५ ત્રીજાને બાપ જગનંગ ગાદી ઉપર આવ્યો નહોતો. રત્તરાજનાં ખારે પાટણનાં તામ્રપત્રોમાં પણ કચ્છ બીજા પછી ઇન્દ્ર ત્રીજાને મૂકેલ છે અને જગતુંગને અમોઘવર્ષના બાપ તરીકે માત્ર ઓળખાવ્યો છે. પરંતુ દેવળી અને કરહાડનાં કૃષ્ણ બીજાનાં તામ્રપત્રોમાં જગગ ગાદીએ આવ્યા વિના ગુજ, એમ પણ લખ્યું છે, તેથી ઉપરનું અનુમાન સત્ય કરે છે. આ દાનપત્ર ઘડનાર નેમાદિત્યનો દીકરો ત્રિવિકમટ છે અને તે શાંડિલ્ય ગાત્રો અને નલચંને કર્તા હવે જોઈએ. સાથી પ્રથમ ત્રિવિકમનો ઉલ્લેખ ભેજના સરસ્વતિ કંઠાભરણુમાં છે. મદાલસાચંપુને કર્તા પણ આજ ત્રિવિકુમ મનાય છે. જગ્યાઓનાં નામમાં પાટલીપુત્ર તે હાલનું પટના અને માન્ય છે. તે નિઝામના પ્રદેશમાંનું માલપેડ છે. ઇદ્રરાજ ત્રીજે પટબંધ માટે જે કુરૂન્ડક ગામે ગયે હતું તેને મી. એ. એમ. ટી. જેકસને દક્ષિણ મરાઠા પ્રદેશમાં કૃષ્ણ અને પંચગંગાને સંગમ ઉપરના કુરૂદ્વાડ તરીકે ઓળખાવ્યું હતું. પહેલા દાનપત્રમાં લાટ પ્રદેશમાં કમણિજ પાસેનું ઉરા (અથવા ઉબરા ) ગામ દાનમાં અપાયું હતું અને તેની સીમાં નીચે મુજબ હતી. પૂર્વમાં. તોલેજક દક્ષિણમાં મોગલિક પશ્ચિમ સંકી અને ઉત્તરે જવલકપક આવેલાં હતાં. ડે. ભાંડારકરે ઉમ્પરાને બગ આગળ મુકીને બગુમરા તરીકે ઓળખાવેલ છે. તોલેજક અને ગોગલિક મળતાં નથી, પણ સંકી અને જવલકપક તે સન્કિ બગુમરાથી નદયમાં ૧ માઇલ ઉપર અને જેવા બગુમરાથી ઉત્તરમાં ૧૧ માઈલ ઉપર આવેલાં છે તે હોવાં જોઈએ. બીજા દાનપત્રમાં કમ્મણિજજ પાસેનું તેના ગામ દાનમાં આપેલું છે અને તેની પૂર્વે વારડ પલ્લિકા, દક્ષિણે નાભીતટક, પશ્ચિમે વલિશા ( અગર બલિશા) અને ઉત્તરે વિયણ ગામે લખ્યાં છે. તે બધાં અનુક્રમે તેન, બારડોલી, નદીદ, વનેસ અને બબેન તરીકે ઓળખાય છે. સ્મણિજજ જેની પડેશમાં દાનમાં અપાયેલાં બન્ને ગામે છે તે હાલનું કામરેજ છે. આ બધાં ગામે વડોદરા રાજ્યના નવસારી તાલુકામાં છે. ગુજરાત રાષ્ટ્રકૂટ ધ્રુવ બીજાનાં બગુમરાનાં તામ્રપત્રમાં સેનાને ગામ તથા વિષય તરીકે આપેલ છે અને તે ગામ પિતાના દાદા ધ્રુવ ૧ લાએ ( ઈ. સ. ૮૩૪-૩૫) કેઈ બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું. આ તામ્રપત્રમાં તે ગામ કરી આપ્યાનું લખ્યું છે તે બતાવે છે કે આગલા રાજાઓએ ખાલસા કરેલાં ધણાં ગામો ઇન્દ્ર ત્રીજાએ પાછાં આપી દીધાં. આમાંનું આ ગામ પણું એક હશે. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १२६ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख पहेला दानपत्र अक्षरान्तर' पतरू पहेलुं १ स्वास्त [ ॥ सं बोल्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरच यस्य कान्तेन्दुकलया कमलं कृतम् ॥ [ १ ] जयति २ " विबुधवन्धुदिध्यविस्तारिवक्षस्थलविमलविलोलत्कौस्तुभः कंसकेतुः । मुखसरसि - जरने यस्य नृ ३ त्यन्ति लक्ष्म्याः स्मरमरपरिताम्यत्चारकास्ते कटाक्षाः || [ २४ ] से जयति भुजदण्ड संश्रयश्रीः समरण ४ समुद्धृतदुर्द्धरारिचक्रः अपहृतवलिगण्डलो नृसिंहः सततमुपेन्द्र इवेन्द्रराजदेवः[३]॥ ५ अस्ति श्रीनाथनाभिस्फुरद [ रु ] सरसाम्भोजजन्मा स्वयंभू ( । ) स्तस्मादात्रः सुतो भूदमृतकरपरिस्प ६ द इन्दुस्ततोपि । तस्मा शो ] यदूनां जगति सववृधे ग्रस्य तैस्तैविलासैः शार्ङ्गी गोपाङ्गनानान्न यनकुवलयैरर्च्यमानश्चचार ॥ [ ४ ] [ त ]त्रीन्वये विततसात्यकिवंशजन्मा श्रीदन्तिदुर्गनृप ८ तिः पुरुषोत्तमोभूत् । चालुक्यवशजलंधेः स्वयमेव लक्ष्मीर्थं शंखचक्र[कर]-लाञ्छन९. माजगाम ।। [ ५-: ]कृ[ त्वा ] स्पदं हृदय हारिजघन्यभागे स्वैरं पुनर्मृदु विम च मध्यदे ७ १० शं [ ।× ] यस्यासमस्य । सम ]रे वसुधाङ्गनायाः कांचीपदे प[ द ]मकारि करेण भूयः ॥ [ ६+ ] औ सेतोः सानुव ११ प्रेमैवलकपि [ कुल ] ल्लूनफुल्ल [ लब ] ङ्गादा [ कैला ] साद्भवानीचलच[र] रणन्नू पुरोन्नादितान्तात् । १२ यस्याज्ञां भूमिपालाः करमुकुलमिल[ न्मौ | लिमालायमाना मानयैरुत्तमाङ्गैरवनित ललुउज्जा १३ नवो मानयन्ति ॥ [ ७+ ] जीव जगन्निजभुजे । न पु ] नज्र्जिगीषोः स्वर्ग विजेतुमिव तस्य गतस्य राज्ञः । तत्रा Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ રાય બહાદુર બેંકય્યાએ આપેલી છાપ ઉપરથી ૨ સ્વસ્તિના ’ બરાબર કાતરેલા નથી ૩૬ અનુ - ७६ पुष्पितात्रा ७ बलि ८६ ष्टुप ४ छंह भाविनी वांया विधवन्धु परिष्यन्द. १० मा तथा पछीना ने પ્રવણ ૧૪ છંદ આ અને પછીના શ્લોકના संतति ११ वयो वंश १२२ 13वांया વસંતતિલકા, For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इंद्रराज ३ जानां बे दानपत्रो १२७ १४ भवत्परमधाम्नि पदे पितृव्यः श्रीकृष्णराजनृपतिः प्रथितप्रतापः ॥ [ ८* ]दि क्सुन्दरीवदनचान्दनपत्र१५ भंगलीलाय[ म ]निघनविस्तृतकान्तकीर्तेः ॥ श्रीराष्ट्रकूटकुलशैलमलंकरिष्णोस्त स्माद - १६ निरुपमो निरवद्यशौर्यः ॥ [ ९* ]कीर्तेः' कुन्दरुचः समस्तभुवनप्रस्थानकुंभः सितो लक्ष्म्याः बीजं पतरूं--प्रथम बाजु १७ लक्ष्म्याः पाणितले विलासकमलं पूर्णेन्दुविभ्वाति । एक कंपितकोसलेश्वरकरा दाच्छिन्नमन्यत्पु१८ नर्येनोदीच्यनराधिपाद्यश इव श्वेतीतपत्रं रणे ॥ [ १०x ] तस्माल्लेभे जगत्तुंगो जन्म सम्मानि१९ त [ द्विज ]: । सोपि श्रीवल्लभं सूनुं राजराजमजीजनत् ॥ [ ११%] निमनां [य]श्चलुक्याँधौ रट्टराज्यश्रि२० यं पुनः [*]पृथ्वीमिवोहरन्धारो वीरनारायणो भवत् ॥ [ १२४ ] समूलोन्मू. तितस्तम्वान्दण्डेनानी२१ तकन्टकः । योर्दहद्वेषिणश्चण्डचलुक्यांश्चणकानिव ॥ [१३+ ] [ "उच्चै श्चल क्यकलकन्दलकालके. २२ तोस्तस्मादकृष्णचरितोजनि कृष्णराजः । पीतापि कर्णपुटकैर [ स ] कृज्जने [न कीर्तिः परिभ्र२३ मति यस्य शशाङ्ककान्तिः ॥ १४-- । उद्यद्दीधितिरत्नजालजटिलं व्याकृष्ट मीदृग्धनुः (1) क्रुद्धेनोप२४ रि वैरिवीरशिरसामेवं विमुक्ताः शराः । धारासारिणि से[ न्द्र चापवळये यस्ये२५ स्थ[ म ] द्वाँगमे ग [ज ] गुर्ज [र ] सङ्गरव्यतिकरं जीर्णो जनः श[स] ___ति ॥ [ १५+ ] अंजनि जनि२६ तभङ्गो वैरिव [न्द ] स्य तस्मादधरितमदनश्रीः श्रीजगत्तुंग [ दे ] व[ : । ध्व] जसरसि २७ जशंखप्रोल्लसच्चक्रपाणिविभवविजितविष्णुवल्लभो वीर [ल ] म्याः॥ [१६] [आ ] सीत्कोप्य૧ છંદ શાર્દૂલવિક્રીડિત ૨ વિસર્ગનાં બે મીંડાંમાંથી એક મીંડું ભૂલાઈ ગયું છે. ૩ પુનરૂક્તિ છે. ૪ વાંચો વિખ્ય ૫ બેતાલપત્ર માંથી કતરનારે સુધારેલું છે. , ઈદ આ લોક તથા પછીનાં બે કેને अनु१५ ७ पायेक्याब्धौ. ८ न्वीरो ५५ २४५ पायन छे. पाया स्तम्. १० पायो दहवेषि. ११ पसंतति १२ छ शापिकात १३ पायो मब्दागमे, १४ वांया शंसति ૧૫ ઇદ માલિની શકે છે આ મોક તથા પછીનાને શાર્દૂલવિક્રીડિત For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२८ गुजरातना ऐतिहासिक लेख २८ थहैहयान्वयभवो भू [ प ]: [स]हस्त्रार्जुनो गर्जदु[ G ]यरायणोजितल. सद्दोर्दण्डकण्डू. २९ हरः । विश्रान्तैः श्रवणेषु नाकसदसां यत्कीर्तिनामाक्षरैः सिद्धैः सान्द्रसुधारसेन लि३० खितैयाप्ताः ककुभित्तयः ॥ [ १७* ]वंशे तस्य सपत्नवंशपरशोः कोकल्लभूपा त्मजो राजा श्रीर३१ णविग्रहः समभवच्चेदीश्वरः कीर्तिमान् । यस्यारातिपुरंधिमण्डनमुषः सर्वापि पृथ्वीप३२ तिः सूर्यस्येन्दुरिव प्रयाति विकलः पक्षक्षये मण्डलम् ॥ [१८x ] सकलगुणग ___णाव्यर्विष्फुरद्धा३३ मधाम्नः कलितकमलपाणिस्तस्य लक्ष्मीः सुताभूत् । यदुकुलकुमुदेन्दुः सुन्दरीचितहारी बीनुं पतरूंः बीजी बाजु ३४ हरिरिव परिणिन्ये तां जगतुंगदेवः ॥ [ १९* ] चतुरुदधितटा [न्त ]ख्यात शौथि ताभ्यामभवदरि३५ घरट्टो रट्टकन्दर्पदेवः । मनसि कृतनिवासः कान्तसीमन्तिनीनां सकलजनशरण्यः पु३६ ण्यलावण्यराशिः ॥ [२०+ ] मदनममृतविन्दुस्यन्दमिन्दोश्च विम्ब नवनलि. नमृणालं चन्दनं चन्द्रिका ३७ च । अपरमपि यदीयैर्जन्मनिर्माणशेषैरणुभिरिव नकार स्पष्ट । म निन्दि वेधाः ___॥[२१* ]देवो ३८ यश्चतुरम्बुराशिरशनारोचिष्णुविशम्भरामाकामन्निजविक्रमेण सैंमभृत् श्रीकीर्तिनारा३९ यणः [1* ]श्रुत्वा जन्म यदीयमाकुलधियां जग्मुः स [ में ] विद्विषां दैन्यं वक्र. रुचो मनांसि च भ४० यं सेवांजलिं मौलयः ॥ [ २२+ ]तिगोवर्द्धनोद्धारं [हे ]लोन्मूलितमेरुणा । उपेन्द्र४१ मिन्द्रराजेन जित्वा येन - विस्मितम् ।। [ २३ ] सकल जननमस्यः सोथ कृ[ त्व] नमस्या४२ भुवनपतिरनेकान्देवभोगग्रहारान् । उपरि पर! शु ] रामस्यैककुगाग्रमदान १ प्रथम स सरासर तिरेसानथा, गने तथा सातवा मागे छ. २ वाया ककु भित्तयः “ ભ' શબ્દ બરાબર કતરેલું નથી કે આ લોક તથા બીજા બે પછીનાને ઇદ માલિની ૫ વાંચો गणाब्धेविस्फुर. १ पायो विन्दु ७ वाचा विस्त्रं, ८ विहीडित वाय। सम्य. १० पायो सम भूच्छी 11 अनु५ १२ मालिनी For Private And Personal Use Only For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इन्द्रराज ३ जानां बे दानपत्री १२९ ४३ स्फुरितगुणगरिम्णस्त्यागकीर्त्या वभूव ।। [ २४.. ] स च परमभट्टारकमहारा जाधिराजपरमेश्व४४ रश्रीमदकालवर्षदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर४५ श्रीपृथ्वीवल्लभश्रीवल्लभश्रीमन्नित्यवर्षनरेन्द्रदेवः कुशली सर्वानेव यथासंवैध्य ६ मौनात्राष्ट्रपतिविषयपतिग्रामकूटयुक्तकनियुक्त काधिकारिकमहत्तरादी४७ समादिशत्यस्तु वः संविदितं यथा श्रीमान्यवेटराजधानीनिवेशिना श्रीप४८ वधार्य कुरुन्दकमागतेन मया मातापित्रोरात्मनश्चैहि कामुष्मिक पुण्य. त्रीचं पतरूं. ४९ यशोभिवृद्धये (1) लक्ष्मणगोत्राय वाजिमाध्यन्दिनसब्रह्मचारिणे राजपमसुताय ५० प्रभाकरभट्टाय लाटदेशान्तर्गतकम्मणिज्जसमीपे उग्वरानामग्रामः यस्य पू५१ र्वतः तोलेजकं दक्षिणतो मोगलिका पश्चिमतः संकीग्राम उत्तर [ तो ]जवलकू पकमे५२ वभाघाटचतुष्टयोपलक्षितः सोद्रंगः सपरिकरः सदण्डदशा[५]राधः सोत्पधमान५३ षिष्टिकः सधान्यहिरण्यादेयोभ्यन्तरसि [ हया ] पूर्वदेवब्रह्मदायरहितः शकनृ. पकाला५४ तीत[ सं ]वत्सरशतेप्वष्टार्स षट्त्रिंशदुत्तरेषु यु]वसंवत्सरफाल्गुनशुद्धसप्तम्यां संपन्ने ५५ श्रीपट्टवन्धोत्सवे तुलापुरुषमारुह्य तस्मादनुत्तरता च क्रुरुन्दकादीन्यामान् ५६ अन्यान्यपि पूर्वपृथ्वीपालवि[ लु ]तानि चत्वारि ग्रामशतानि विंशति द्रम्मलक्षस्मा५७ द्वैः सह विप्रेभ्यो विमुच्य बैलिचरुवैश्वदेवाग्निहोत्रातिथि[ सं तर्पणार्थम (1)५८ धोदकातिसर्गेण दत्तोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो [ भो ]जयतः कृपतः ५९ कर्पयतः प्रतिदिशतो वान्यस्मै न केनचिदल्पापि परिपंथना कार्या [+] तथागा मिभिरम्म६० "द्वेश्यैरन्यैर्वा सामान्यं भूमिदानफलमवेत्य स्वदायनिविशेषोयमस्मर्तीदायो नुमन्त६१ व्यः [ !x ]यश्चाज्ञानालोपयति स पंचभिर्महापातकैः संयुक्तः स्यादुक्तं च भग वता व्यासेन ॥ष 1वांया बभूव. २ वांया संबध्य 3 प्रथम मा 'मा' भूस्था २४ी गयो भने पछीथी नी नभांतरामा माया छ. ४ पाया बन्धाय. ५ यायो सब्रह्म ६ पाया विष्टिकः ७ पाया ब्रह्म ८ व नो हरने। सारा नथी. ८ वांये। बन्धोत्सवे. १० पायी मानन्यान्यपि. 11 वांया बलि १२ पायो ब्रह्मा १३ वांया द्वाश्यै. भांया तरनारे सुधारेछ. १४ पायो स्मद्ब्रह्म. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १३० www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख ६२ ष्टिं वर्षसहस्राणि स्वग्र्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥[ २९ ] सा ६३ मान्यो' धर्म्मसेतुर्नृपाणां काले काले पालनीयो भवद्भिः । सर्व्वानेतान्भाविनः पार्थिवेन्द्रान् ६४ भूयो भूयो [चिते रामभद्रः ॥ [ १६ ] श्रीत्रिविक्रमभट्टेन नेमादित्यस्य सूनुना कृता प्रशस्तेयं श्री [ [[+] वीजा दानपत्रनुं अक्षरान्तर पहेलुं पत १ ओं स्वस्ति स वोव्याद्वेधसा धाम यन्नाभिकमलं कृतं । हरश्च यस्य [ का ]तेन्दुकलया कम १ * ] जयति विवुधवन्धुर्विन्ध्यविस्तारिवक्षस्थल विमल विलोलत्कौ २ लंकृतम् स्तुभः कंस ३ तुः । मुखसरसिजरङ्गे यस्य नृत्यंति लक्ष्म्याः स्म [ र ]भरपतिताम्य चारकास्ते कटा ४ क्षाः ॥ [ २ * ] स जयति भुजदण्डसंश्रयश्रीः समरसमुद्धृत [ दु] र्द्धरारिचक्रः । अपहृतवलि - ५ ण्डलो नृसिंहः सततमुपेन्द्र इवेन्द्रराजदेवः ॥ [ ३ ] अस्ति श्रीनाथनाभिस्फुरदुरुसरसांभोज [ [ ] ६ जन्मा [स्व ]यंभूस्तस्मादत्रिः सूतो भूदमृतकरपरिस्पन्दै इन्दुस्ततोपि । त[ स्मा]द्वंशो यदूनां - ७ जगति स ववृधे यत्र तैस्तैव्विलासैः शार्ङ्ग गोपाङ्ग[ नानां ] नयनकुवलयै८ रर्च्यमानश्चचार ॥ [ ४ ] तत्रान्वये विततसात्यकिवंशजन्मा श्रीदन्ति दुर्गनृपतिः ९ पुरुषोत्तमो भूत् । चालुक्यवंशजलधेः स्ववमेव लक्ष्मीर्यं शं[ ख ] चक्रकरलांछ१० न [ म ] जगाम ॥ [ १ ] कृत्वास्पदं हृदयहारिजघन्यदेशे स्वैरं पुनर्मृदु विमर्द्य च मध्यदेशं । ११ यस्यासम् [ स्य ] समरे वसुधाङ्गनाया: कीएचीपदे पदमकारि करेण भूयः ॥ [ ६ ] आसेतोः सा Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ છંદ શ્લેાક અનુટુપ્ ર્ દુ શાલિની ૩ છંદ શ્લોક (અનુષ્ટુપુ) જગ્યાના અભાવે આ તાક અધુરા છોડી દેવામાં આવ્યો હશે ? વાંચે વિષુવધુ પાંચે વહેતુઃ ૬ વાંચે ય વાંચો પત્િ ● काची. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org इन्द्रराज ३ जानां वे दानपत्रो १२ वप्रप्रवल कपिकु [ हो ल्लू फुल्लल्लवङ्गादा कैलासाग [ वा ] नचिलचरणर एन्न पुरो १३ न्नादितान्तात् । यस्याज्ञां भूमिपालाः करमुकुलमिलन्मौ[लि]मालायमाना मानश्रैरु१४ तमाङ्गैरवनितललुठज्जानवो मानयन्ति । [ ७* ] जित्वा जगन्निजभुजेन पुनर्जिगीपोः स्वर्ग १५ विजेतुमिव तस्य गतस्य राज्ञः । [ । ] तत्राभवत्परमधानि पदे पितृव्यः श्रीकृष्णराजनृप १६ तिः प्रथितप्रतापः ॥ [ ८ ] दिक्सुन्दरीवदनचान्दनपत्रभंगलीलायमानघनविस्तत [ का ]न्तकी बीजुं पतरुं प्रथम बाजु १७ र्तेः [।* ] श्रीराष्ट्रकूटकुलशैलमलंकरिष्णोस्तस्माद भून्निरुपमो निरवद्यशैौर्यः ॥ [ ९ ] कीर्तेः कु १८ न्दरुचः समस्तभुवनप्रस्थानकुम्भः सितो लक्ष्म्याः पाणितले विलासकमलं पूर्णे१९ विद्युत । एकं कंपित कोसलेश्वरकरादाच्छिन्नमन्यत्पु[ न ]र्यनोदीच्यनराधिपाद्य २० श इव श्वेतातपत्रं रणे ॥ [ १० ] तस्माल्लेभे जगतुङ्गो जन्म सम्मानितद्विजः । सोपि श्रीवल्ल २१ भं मनुं राजराजमजीजनत् ॥ [ ११ ] निमनां यश्चलुक्याब्धौ रेंट्टराज्यश्रियं पुनः [ 1 ] पृथ्वी [ मिवोद्धर २२ धीरो वीरनारायणोभवत् ॥ [ १२ ] समूलोन्मूलित स्तम्वान्दण्डेनानीतकणकः । योदe २३ षिणश्चण्डचलुक्यांश्चणकानिव । [ १३* ] उच्चैश्च लुक्य कुलकन्दल कालके तोस्त स्मादक २४ ष्णचरितोजनि कृष्णराजः । पीतापि कर्णपुटकैर सकृज्जनेन कीर्त्तिः परि२५ भ्रमति यस्य शशाङ्ककान्तिः ॥ [ १४* ] उद्यद्दीधितिरत्नजाळजटि[ लं ] व्याकृष्टमी २६ दुग्धनुः क्रुद्धे [ नो ]परि वैरिवीरशिरसामेवं विमुक्ताः शराः । धारासारिणि सेन्द्रचापव २७ लये यस्येत्थमद्रागमे गंगुर्जरसंगख्यतिक- [ २ ] जीण्णों जनः शन्सति ॥ [ १५* ] अ· २८ जनि जनितभंगो वैरि[ वृ ]न्दस्य तस्मादधरितमदनश्रीः श्रीजगतुंगदेवः । ध्वजसर Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only १३१ १ प्रबल २वानी ३ विम्व ४ वया क्याब्धौ स्तम्बा ६ वांया दहद्वे. ७ मन्दागमे. ८ । शंसति Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३२ गुजरातना ऐतिहासिक लेख २९ सिजशंखप्रोल्लसच्चक्र[ पाणि विभवविजितविष्णुवल्लभो वीरलक्ष्म्याः ॥ __ [१६* ] आसीत्कोप्यथ ३० हैहयान्वयभवो भूपः सहस्त्रार्जुनो गर्जदुर्जयरावणोर्जितलसद्दोर्दण्डकण्डूह३१ रः ।।* ! विश्रान्तैः श्रवणेषु ना[ क सदसां यत्कीर्तिनामाक्षरैः सिद्धेः सान्द्रसुधारसेन लिखि३२ तैाप्ताः ककुन्मित्त यः ॥ । १७ ] वंशे तस्य सपत्नवंशपरशोः कोकल्लभूपास्मजो राजा [ श्री ]. बीजं पतरूं बीजी बाजु ३३ रणविग्रहस्समभवच्चेदी[श्व ]र: कीर्तिमान् । यस्यारातिपुरन्ध्रिमण्डनमुषः रावा पिपृथ्वीप३४ तिः सूर्यस्येन्दुरिव प्रयाति विकलः पक्षक्षये मण्डलम् ॥ ( १८ ) सकल गुणगणाधेविस्फुराम३५ धाम्नः कलितकमलपाणिस्तस्य लक्ष्मीः मुताभूत् । यदुकुलकुमुदेन्दुः सुन्दरी चित्तहारि ३६ हरिरिव परिणिन्ये तां जगत्तुङ्गदेवः (१९. ) चतुरुदधितटान्तख्यातशौर्योथ ताभ्याम( भ )व३७ दरिघरट्टोरट्टकन्दर्पदेवः। मनसि कृतनिवासः कान्तसीमन्तिनीनां संवालजनशरण्यः पु. ३८ ण्यलावण्यराशिः ॥ ( २०४ ) दवो यश्चतुरम्वुराशिरशनारोचिष्णविश्वम्भरामा क्रामन्निजविक्रमेण स३९ मभूत् श्रीकीर्तिनारायणः । श्रुत्वा जन्म यदीयमाकुलधियां जग्मुः समं विद्विषां ४० दैन्यं वक्तरुचो मनासि च मयं सेवांजलि मौलयः ॥ ( २१* ) कृतगोवर्द्धनो द्धारं हेलो. ४१ न्मूलितमेरुणा [* ] उपेन्दमिन्दराजेन जित्वा येन न विस्मितम् ॥ | २२* ] सकलजनममयः ४२ सोय कृत्वा नमस्यान्भुवनतिरनेकान्देवभोगामहाराना उपरि परशुरामस्यैक४३ कुग्रामदानस्फुरितगुणगरिम्ण स्त्यागकीया बभूवै ॥ [ २३* ] स च परमभट्टा रकमहाराजाधिराज४४ परमेश्वरश्रीमदकालवर्षदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर४५ श्रीमन्नित्यवर्षनरेन्द्रदेवः कुशली सर्वानेव यथासंवध्यमानकात्राष्ट्रपतिविषयपतिग्राम४६ कूटयुक्तकनियुक्तकाधिकारिकमहत्तरादीन्समादिशत्यस्तु वः संविदितं यथा श्रीमान्य ४७ खेटराजधानीनिवेशिना श्रीपट्टवन्धोत्सवायकुरुन्दकमागतेन मया मातापित्रोरात्म १ वांया सिद्धैः २ वायो ककुभित्तयः ३ वायो सर्वो पि ४ गणाब्धेविस्फुर ५ पाया सकल नायो रम्बु. ७ वाया मभूच्छी ८ वाया जननमस्यः ९ वांया हारान् १० पाया बभब ११ वांया संवध्य १२ पायो बन्धो For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इन्द्रराज ३ जानां बे दानपत्रो १३३ ४८ नश्चैहिकामुष्मिक पुण्ययशोभिवृद्धये (1) लक्ष्मणसगोत्राय वाजिमाध्यन्दिनसब्रह्मचा त्रीजु पतलं ४९ रिणे पाटलिपुत्रविनिर्गत [ श्रीवेन्न ] पभट्टसुताय सिद्धपभट्टाय लाटदेशान्तर्ग तकम्मणिज५० समीपे तेन्ननामग्रामः [ 1 ] यस्य पूर्वतो वारडपल्लिका [ ] दक्षिणतो नाम्भतिटकं [* पश्चिमतो वली५१ शा [[ ] उत्तरतो वव्वियणग्रामः [ ।* ] एक्मा[ घा ]टचतुष्टयोपलक्षित स्सोद्रंगः सपरिकर : ] सदण्ड५२ दशापराधः सोत्पद्यमानविष्टिकः सधान्यहि[ र ]ण्या [दे*] योभ्यन्तरसिद्ध्या शकनृपकालातीतसंवत्सर५३ शतेष्वष्टासु षट्त्रिंशदुत्तरेषु युवसंवत्सरफाल्गुनशुद्धसप्तम्यां संपन्ने श्रीपट्टवन्धोत्स५४ वे तुलापुरुषमारुह्य तस्मादनुत्तरता च करुन्दकादीन् ग्रामानन्यान्यपि पूर्वपृथ्वी पालवि. ५५ लुप्तानि चत्वारि ग्रामशतानि विशतिद्रम्मलक्षैस्साः सह विमुच्य वंलिचरुबै __ श्वदेवाग्नि५६ होत्रातिथिसंतपणर्थम[ 1 ] द्योदकातिसर्गेण दत्तोस्योचितया ब्रह्मदायस्थित्या ५७ मुंजतो भोजयतः कृषतः कर्पयतः पतिदिशनो वान्यस्मै न केनचिदल्पापि परि५८ पन्थना कार्या [* ] तथागामिभिर्भद्रनृपतिभिरस्मतश्यैरन्यैवा सामान्य भूमि दानफल. ५९ मवेत्य स्वदायनिविशेषोयम[ स्म ब्रह्मदायोनुमन्तव्यः ।। ] यश्चाज्ञानाला पयति स पंचभिर्महा६० पातकैः संयुक्तः स्यादु[ तं ] न भगवता व्यासेन । पष्टिं वर्षसहस्राणि स्वर्ग ___ तिष्ठति भूमिदः [*] आ [च्छे ]६१ ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ [ २ ] अ[ ने रपत्य पथम' सवण्ण भवैष्णवी सूर्यसताश्च (गा). ६२ वः (1) लोकत्रयं तेन भवेद्धि दत्तं यः कांचनं गां च मही च दद्यात् ॥ (२५* ) सामान्यो (यं ) धर्मसेतुर्नृपाणां ६३ काले काले पालनीयो भवद्भिः । सर्वानेतान्भाविन: पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः ॥ (२६) ६४ श्रीत्रिविक्रमभट्टेन ( ने ) मादित्यस्य मनुना । कृता शस्ता प्रशस्तेयमिन्द्रराजां. घिसेविना ॥ (२७* ) श्रीः (1) १ या सब्रह्म २ वाया बन्धो ३ वाया बलि ४ पायो ब्रह्म ५ बाय स्मदब्रह्म ६ पांया प्रथम, For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३४ गुजरातना ऐतिहासिक लेख બીજ દાનપત્રનું ભાષાન્તર. ૐ સ્વસ્તિ ! ( શ્લોક. ૧) જેના નાભિકમળમાં વેધસેન બ્રહ્માએ ) વાસ કર્યો છે તે વિષ્ણુ અને જેનું શિર ઈન્દુકલાથી ભૂષિત છે તે હર ( શિવ) તમારું રક્ષણ કરો. ( કલેક. ૨ ) કંસના (નાશ ) કેતુ, દેવેન મિત્ર, જેના વિધ્યાગિરિસમાન વિશાળ વક્ષસ્થળ ઉપર શુદ્ધ કૌસ્તુભમણિ લટકે છે જેના મુખકમળની રંગભૂમિ પર લક્ષ્મીના અતિકામથી શિથિલ નયનનાં પિપચાં સહિત કટાક્ષ નૃત્ય કરે છે તે કૃષ્ણ વિીિ છે. ( શ્લોક. ૩ ) ઉપેન્દ્ર ( વિષ્ણુ ) જે સદા વિજયી છે, જેના લાંબા કરોનું લહમીદેવીએ શરણું લીધું છે, જે યુદ્ધમાં સળીયાવાળું અને દુર્બેર ચક ઘારતે, જે બલિ અને તેના મંડળને પાતાળમાં લઈ ગયો અને જે ચોથા અવતારમાં નૃસિંહ હતો તે ઉપેન્દ્ર સમાન લહમીદેવીથી જેના લાંબા કરનું આશ્રય સ્થાન થયું હતું, જેણે યુદ્ધમાં અજિત અરિ ચકને ઉખેડી નાંખ્યું છે, જેણે બળીઆઓના દેશ (મંડળ ) હરી લીધા છે અને જે જનમાં નૃસિંહ છે તે ઇન્દ્રરાજ ત્રિીને સદા વિજયી છે. ( ક. ૪) સ્વયંભૂ (બ્રહ્મા) શ્રીના પતિ(વિણ)ના નાભિમાંથી નીકળતા વિશાળ અને વિકસેલા કમળમાંથી જન્મ્યા હતા. તેનાથી તેને પુત્ર અત્રિ જન્મ્યો હતો. અને તેનાથી પુનઃ (અત્રિને ) અમૃત કિરણે ઉમરાવતે ઈ. તેમાંથી પૃથવીપર યદુવંશ ઉત્પન્ન થયે; જેમાં એક સમયે ગોપની અંગનાઓના નેત્ર કમળના સર્વ વિલાસથી પૂજાતા કૃષ્ણ રૂપે આઠમા અવતારમાં સારંગ(ધનુષ) ધારનાર, વિષ્ણુ ) થઈ ગયે. | ( ક. ૫ ) જેમ તે વંશમાં સાત્યકિ શાખાની વૃદ્ધિ કરનાર, અને કરમાં શંખ, અને ચકનાં વિશેષ ચિહ્ન ધારનાર અને સાગરમાંથી લહમીદેવી સ્વેચ્છાથી જેની પાસે આવી તે પુરૂષોત્તમ( કચ્છ ) પ્રકટયા તેમ તે વંશમાં મહાન સાત્યકિ શાખામાં, પુરૂષોત્તમ, શંખ અને ચક્રનાં (સ્વસ્તિ) ચિહ્નવાળા કરવાળો અને જેની પાસે ચાલુક્ય વંશની લક્ષમી સ્વેચ્છાથી આવી તે શ્રીદન્તિદુર્ગ નૃપ પ્રકટ. | ( ક. ૬ ) જેવી રીતે પ્રિયજનને કર પ્રથમ હદય હરતી સ્ત્રીની જંઘા પર પૂર્ણ સ્થાન મેળવી અને સ્વેચ્છાથી પુનઃ મદતાથી તેની કટી (મધ્યદેશ ) દબાવી, પુનઃ કટી નીચેના અડનાના કાંચીપદમાં સ્થાન કરે છે તેમ યુદ્ધમાં અતુલ આ નૃપને કર પ્રથમ ભૂમિના થી નીચેના હૃદયહારી દેશ પર સ્થાપિત થઈ અને પુનઃ મદુતાથી, સ્વેચ્છાથી મધ્યદેશ પ્રાપ્ત કરી અને પુનઃ કાંચી દેશમાં સ્થાપિત થયો. ( શ્લોક. ૭ ) જ્યાં પર્વતના શિખર પરના પ્રબળ કપિગથી પુપત લવંગ વૃક્ષને નાશ થાય છે તે સેતુ( રામેશ્વર થી ભવાનીના ચાલતા ચરણના નુપુરના ઝણકારથી ગાજતી સીમાવાળા કૈલાસ પર્વત સુધી, અંજલિથી સ્પર્શત મુગટ પરની માળા સમાન તેની આજ્ઞાને સર્વ નૃપ શિર નમાવી, અને ભૂતળ પર લટતાં ઘુંટણ સહિત માન આપે છે. ૮ ક. ૮ ) પિતાના ભુજથી ભૂમિનો પરાજય કરી, તે નૃપ નવ વિજયની ઉત્સુકતાથી સ્વર્ગમાં જય કરવા ગયા ત્યારે તેને વિખ્યાત પ્રતાપવાળે પિતૃવ્યક શ્રી કૃષ્ણરાજ પહેલા પરમ પ્રભુત્વના પદે આવ્યા. ક. ૯ ) દિસુંદરીઓનાં વદન ચન્દનચિત્રની પંક્તિઓના રૂપમાં લીલા કરતા, ઘન, વિસ્તારવાળા અને ઉજજવળ યશ સંપન્ન અને શ્રી રાષ્ટ્રકટોના કુળના પર્વતને ભૂષિત કરનાર તે નૃપમાંથી વિમળ શૌર્યવાળા નિરૂપમ પ્રકટયો. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इन्द्रराज ३ जानां वे दानपत्री ( કલેક. ૧૦ ) દિગ્યાત્રા સમયે કુંદકુસુમસમાન ઉજજવળ કીર્તિના સમરત ભુવનના યાત્રા પ્રવાસ માટે તત્વસ્તિ)કુમ્ભ, અને લક્ષ્મીના-કરના તળમાં પૂર્ણ ઈન્દુના બિસ્મસમાન ઉજજવળ વિલાસ કમળ સમાન વેતછત્ર કોસલેશ્વરના કંપતા કરમાંથી યુદ્ધમાં ઝુંટવી લીધું અને અન્ય (બીજો ) ઉત્તર(દેશ)ને નૃપ પાસેથી તેના યશ સમાન હતું તે ઝુંટવી લીધે, ( લોક ૧ ) તેમાંથી બ્રિજેને માન આપનાર જગજીંગ જ , તેણે તેના પુત્ર મહારાજાધિરાજ શ્રી વલભને જન્મ આપ્યો ( ક. ૧૨ ) જેવી રીતે સાગરમાં ડૂબી ગએલી પૃથ્વીને પુનઃ ઉદ્ધારીને વિષ્ણુ વીર નારાયણ છે, તેમ પ્રતાપ ધનવાળે આ નૃપ ચૌલુકયના રસાગરમાં ડૂબી ગએલા રદ્રરાજ્યના યશને પુનઃ ઉદ્ધારીને વીરનારાયણ (ઉપનામ ધારનાર ) થયે. ( કલેક. ૧૩ } જેમ માળી દંડથી કંટક દૂર કરી, મૂળ સહિત ઉખાડેલા રસ્તંભવાળા ચણકેને બાળે છે તેમ સ્તંભ પુરીનો પૂર્ણ નાશ કરનાર શત્રુ ચડ ચૌલુક્યોને, દંડથી દુર્જનોને નમાવી નાશ કર્યો. ( ક. ૧૪) કદલી વૃક્ષ સમાન ચૌલુકય વંશને નાશ કરનાર, કેતુમાંથી વિમળ ચરિતવાળે, કર્ણપટકથી સતત પાન થયા છતાં જેને ઇન્દુ સમાન ઉજજવળ યશ ભ્રમણ કરે છે તે કૃષ્ણરાજ, બીજે, જન્મ્યો હતો. ( ક. ૧૫ ) વાદળાં આવી જ્યારે અતિ મુશળધાર વૃષ્ટિ થાય છે અને નભમાં ગોળ મેઘધનુષ દેખાય છે ત્યારે વૃદ્ધ જને, ગર્જતા ગુર્જર સાથેના તેના યુદ્ધનું આમ વર્ણન આપે છે. કિરણે ફેંકતાં રનોથી જડિત ધનુષ તેણે કેપમાં આમ ખેંચ્યું: શત્રુના યોદ્ધાએનાં શિર તરફ તેણે આમ શર છોડ્યાં.” ( શ્લેક. ૧૬ ) તેનાથી શત્રુગણુને હણનાર, મદનથી અધિક રૂપવાન, શક્તિદેવીને વલભ, જેના દરેક કરનાં તલ દવજ, કમળ, શંખનાં ચિન્હથી પ્રકાશતા ચક્રનું સ્વરિતચિહ્ન ધારતા અને જે મહિમામાં આમ વિણુ કરતાં અધિક હતો તે શ્રી જશવંગ જમ્યો હતો. ( ક. ૧૭ ) હૈહય વંશમાં સહસ્ત્રાર્જુન નૃપ હતો જેણે ગર્જતા અને અજિત રાવના પ્રબળ અને વિરાજતા લાંબા ભૂની ખણસ શાન્ત કરી અને જેના યશના અને નામના પ્રસરતા અક્ષરોએ, જેના કર્ણમાં વિશ્રાંતિસ્થાન પ્રાપ્ત કરી, અને અમતના ઘટ્ટ રસ વડે સિદ્ધાથી લખાઇને, દિગદિવાલો વ્યાપી નાંખી. ( . ૧૮ ) જે શત્રુઓના વંશને પરશુ સમાન હતો, તેના વંશમાં કેકલ ભૂપનો પુત્ર કીર્તિમાન્ નૃપ શ્રી રણવિગ્રહ ચેદીશ્વર થયે. જેમ સર્વ કલા વિનાને ઇન્દુ કૃષ્ણ પક્ષને અંતે સૂર્યબિંબમાં પ્રવેશ કરે છે તેમ, જે સામંતના મંડળમાં અરિની અંગનાઓને અલંકાર હતો તેણે દરેક દુર્બળ ભૂપમાં તેમના પક્ષનો નાશ કરીને પ્રવેશ કર્યો. | ( થ્યા. ૧૮) જેવી રીતે સાગર જે અતિ ઉજજવળ કિરણોવાળા સર્યનો નિવાસ છે. તેમાંથી લક્ષમી કરમાં કમળ સહિત પ્રકટી તેવી રીતે જે ગુણનિધિ હતા, ઉજજવળ પ્રતાપના નિવારણસ્થાન સમાન હતો, તેમાંથી કમી નામે પુત્રી અવતરી હતી. યદુવંશના કુમુદને શશિ સમાન, સુંદરીઓનાં હદય અનુરંજનાર જગતુંગદેવ રવિગ્રહની પુત્રી લક્ષ્મીને પર –જેમ હરિ લક્ષમી દેવીને પરણ્યા હતા. | ( શ્લોક, ૨૦) જેમ હુરિ અને લક્ષમીથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળે, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓના મનમાં વસનાર, સર્વ જનને આશ્રય સ્થાન સમાન, ૧ નાવિન અથવા તેમનું કા For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३६ गुजरातना ऐतिहासिक लेख અને સ્વર્ગીય સૌંદર્યના નિધિ કન્દર્યં ધ્રુવ પ્રકટયા, તેમ આ બન્નેમાંથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળા, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓનાં મનમાં વસનાર, સર્વ જનાને આશ્રય સ્થાન સમાન, ગુણુ અને રુપનેા નિધિ હતેા તે રટ્ટ કન્વર્પ જન્મ્યા હતા. ( શ્ર્લોક. ૨૧ ) વિષ્ણુ ભગવાને પદથી ચાર સાગરથી આવૃત થઈ ઉજ્જવળ થએલી પૃથ્વી ભરી દઈને શ્રી કીર્તિનારાયણ નામે એકળખાયા તેમ આ નૃપ તેના શૌર્યથી ચાર સાગરથી આવૃત બની પ્રકાશિત થએલી પૃથ્વીનું ગમન કરીને શ્રી કીર્તિનારાયણ તરીકે ઓળખાયા. તેના જન્મ વિષે સાંભળી, મુંઝાઈ ગએલી મતિવાળા શત્રુઓના મુખનું તેજ દૈન્ય, ચિત્ત ભય અને શિર સેવા અંજલિનેા અનુભવ કરવા લાગ્યાં. ( બ્લેક. ૨૨ ) જેમ ઇન્દ્રદેવ મેરૂપર્યંત લીલાથી( સુખેથી ) ઉખેડી નાંખી, અને ગોવર્ધન(ગિરિ )ના ઉદ્ધાર કરનાર ઉપેન્દ્ર( કૃષ્ણ )દેવને પરાજય કરીને મદથી ફૂલી ગયા નહતા તેમ આ ઇન્દ્રરાજ ત્રીજે મેરૂ( મહેાય) સુખેથી ઉખાડી નાંખી ગાવર્ધનને શરણ આપનાર ઉપેન્દ્ર નૃપના પરાજય કરીને મંદથી ફુલાઈ ગયા ન હતેા. ( ક્ષેાક. ૨૩ ) આ નૃપ જે સર્વ જનેથી નમન પાત્ર છે તેણે મંદિશ અને અહાર( બ્રાહ્મણ્ણાને )ને સર્વથી માન દેવા યાગ્ય અનેક દાન કરી, દાન માટે યશમાં, એક નજીવા ગામના જ્ઞાનથી વિરાજતા પુણ્યના મહિમાવાળા પરશુરામથી અધિક થયે. ( પંક્તિ. ૪૩. ૫૬ ) અને તે, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરñધરથી અકાલવર્ષ દેવને પાદાનુધ્યાત, પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યપ નરેન્દ્રદેવ કુશળ સ્થિતિમાં હતા ત્યારે સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, મુક્તક, નિયુક્તક, આધિકારિક, મહુત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છેઃ— “ તમને જાહેર થાએ કે રાજનગર શ્રી માન્યખેટમાં વસનાર અને શ્રી પટ્ટમન્ધ ઉત્સવ માટે કુરૂન્દકમાં આવેલા મારાથી મારાં માતાપિતાના, અને મારા, આ લેાક તેમ જ પરલેાકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, શકન્રુપના કાળ પછી, સંવત્ ૮૩૬ ફાગુણ શુદિ છ, યુવસંવત્સરમાં, શ્રી પટ્ટબન્ધ ઉત્સવની સમાપ્તિ પછી, તુલા પુરૂષમાં આરહણ કરીને, અને તુલામાંથી નીચે અવતરણ કર્યાં વગર,સાડી વીસ લાખ દ્રષ્મ સહિત, પૂર્વેના નૃપાથી જપ્ત થએલાં કુરૂન્દ અને અન્ય ગામેા, અને તે ઉપર ૪૦૦ ગામા, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિ સન્તર્પણુ અર્થે, લક્ષ્મણ ગાત્રના, વાજિ મધ્યન્તિ સહ્મચારી, પાટલીપુત્રથી આવેલા શ્રી વેન્નપભટ્ટના પુત્રને લાટ દેશમાં કણિજ્જ સમીપમાં તેન્દ્ર નામનું ગામ, પૂર્વે—વારડપલ્લિકા દક્ષિણ નામ્ભીતટકઃ પશ્ચિમે—વલીશા અને ઉત્તરે વિશ્વયણગામ, આ ચાર સીમાવાળું ગામ ઉદૂંગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ઉદ્દભવતિ વેઠના હુક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પાણીના અર્થથી ભક્તિથી અપાયું છે. ( પંક્તિ. ૫૬-૫૯ ) આ ગામને જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ઉપભાગ કરે, અન્ય પાસે ઉપભોગ કરાવે, ખેતી કરે અથવા ખેતી કરાવે, અથવા અન્યને સાંપે, ત્યારે કેઈએ, તેને લેશ માત્ર પણ પ્રતિબંધ કરવા નહીં. વળી, આ અમારા બ્રાહ્મણને આપેલા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રાએ પેાતેજ તે દાન કર્યું હાય તેમ અને ભૂમિદાનનું ફળ (દાન દેનાર અને રક્ષણ કરનારને) સામાન્ય છે તેમ માની અનુમતિ આપવી. ( પંક્તિ પ અને બ્લેક ૨૪-૨૬ માં ભાવિ નૃપેને ચાલુ ઉપદેશ અને ધમકીને સમાવેશ થાય છે. ) ( બ્લેક. ર૭ ) આ સ્તુતિપાત્ર પશસ્તિ નેમાદિત્યના પુત્ર અને ઇન્દ્રરાજના પટ્ટનું સેવન કરતા શ્રી ત્રિવિક્રમભટ્ટથી રચાએલી છે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૩૫ ગોવિંદ ૪થાનાં ખંભાતનાં તામ્રપત્રો શ. સ. ૮૫ર જયેષ્ટ સુ. ૧૦ સેમવાર આ તામ્રપત્રો ખંભાતને એક ખેડૂત હળ ખેડતો હતો ત્યારે ખેતરમાંથી મળેલાં હતાં. તે લાકડાની એક પેટીમાં હતાં. તે પિટી ઉખેળતાં તૂટી ગઈ. પછી આ તામ્રપત્ર પેટલાદના એક ગુજરાતીના કબજામાં આવ્યાં હતાં. તેની પાસેથી પ્રો. એ. વી. કાથવટેએ બહુ મહેનતથી મેળવ્યાં હતાં. પતરાં કુલ ત્રણ છે, અને તે ૧૩ ઇંચ લાંબાં અને ૧૦ઙ્ગ ઈંચ પહેલાં છે. અંદરના લખાણના રક્ષણ માટે કોર હેજ વાળી દીધેલી છે. પહેલા અને ત્રીજા પતરાની એક અંદરની બાજુ એ અને વચલા પતરાની બન્ને બાજુએ લેખ કતરેલ છે. ત્રીજા પતરાના નીચેના ખૂણુ તૂટી ગયા છે, તેથી છેડા અક્ષરે ગુમ થયા છે, તે પણ એકંદર લેખ સુરક્ષિત છે. પતરાંની એક બાજુએ કાણુમાંથી પસાર થતી ઇંચ જાડી અને ૪ ઇંચ વ્યાસવાળી ગોળ કડીથી તે બાંધેલાં છે. કડીના છેડા ઉપર ૨ ઇંચ ઉંચી અને પહેલી સીલ છે. તેમાં જરા નીચે પડતી સપાટી ઉપર ગરૂડનું ઉપડતું ચિત્ર છે. ગરૂડ સમુખ પાંખ પહેાળી કરીને બેઠેલો છે, અને તેનું નાક ચાંચના જેવું છે. તેના દરેક હાથમાં સર્પ છે. ગરૂડની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિનું, અને નીચે ચમર અને દીવાનાં ચિત્ર છે. ડાબી બાજુએ કઈ પ્રાણ ઉપર બેઠેલી દેવી અને તેની નીચે સ્વસ્તિક છે. કાર ઉપર ફરતાં આયુધ્ધનાં ચિત્ર છે, જેમાંના ખડ્ઝ, બાણ, અને વજ સ્પષ્ટ ઓળખી શકાય છે. ગરૂડની નીચે અક્ષરો હતા, પણ અત્યારે ઘસાઈ ગયા છે. કોતરકામ સારી રીતે કરવું છે. લિપિ ૧૦ મી સદીનાં બીજું તામ્રપત્ર ઉપરની લિપિને મળતી છે. અક્ષરનું સરેરાશ કદ ૩ ઇંચ છે. ભાષા સંસ્કૃત છે. શરૂવાતના ઓ અને સ્વસ્તિ સિવાય પહેલેથી પંક્તિ ૩૮ પર્યત બધો ભાગ પદામાં છે, અને બાકીને ભાગ છેલા મહાભારતાદિના લેક, તથા લેખના નામના લેક સિવાય ગવમાં છે. શરૂવાતના ત્રણ તથા વંશાવલીના બે સિવાય બધા લેકો આજ રાજાનાં સાંગલિનાં તામ્રપત્રોમાં છે. ( ૫. ૪૦-૪૨ ) પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ એટલે કે ઈન્દ્ર ૩ જાનાં ચરણુનું ધ્યાન ધરનાર ૫. મ. પ. શ્રી સુવર્ણવર્ણદેવ પૃથ્વીવલભ, શ્રી વલભનરેન્દ્રદેવ એટલે કે રાષ્ટ્રકૂટ ગોવિંદ ૪ થા ને આ લેખ છે. (૫. ૪૬) દાન અપાયું ત્યારે પરબન્ધના ઉત્સવ સબબ ગેવિંદરાજ પિતાની રાજધાની માન્યખેટ છેડીને ગોદાવરીના કાંઠા ઉપરના કપિત્થક ગામે ગયે હતો (૫. ૪૬-૪૯) ત્યારે તેણે પિતાની સેનાની તુલા કરાવી હતી અને તે વખે તેણે ૬૦૦ અગ્રહાર, ૩ લાખ સુવર્ણ, મંદિરને ૮૦૦ ગામે, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રમ આપ્યાં હતાં. (પં. પર-૫૪) પછી તેણે લાટ પ્રદેશમાં ખેટક પરગણુમાં કાવિકા તીર્થ પાસેનું કેવડજ ગામ દાનમાં આપ્યું હતું. આ દાનની નેંધ લેવા આ તામ્રપત્ર કોતરાયું છે. (૫. ૫૧પર) દાન લેનાર માથર શેત્રને, વાજિ કાવ શાખાને મહાદેવય્યને પુત્ર નાગમાર્ય નામને બ્રાહ્મણ હતા. તે માન્યખેટમાં ગોવિદ ૪ થાનાં ચરણે જીવતો હતો અને મૂળ કાવિકા ને રહીશ હતો. પં. ૪૪-૪૬ દાનની તિથિ નીચે મુજબ છે. શ. સં. ૮૫ર ખર સંવત્સર સુ. ૧૦ સેમવાર હસ્ત નક્ષત્ર. આની બરાબર ડે. કલહને ગણત્રી કરતાં ઈ. સ. ૯૩૦ ની ૧૦ મી મે ને સોમવાર બરાબર આવે છે. ૧ એ. ઈ. ધો. ૭ પા. ૨૬ ડો. ડી. આર. ભાંડારકર. છે. ૪૨ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख શરૂવાતમાં છે અને સ્વસ્તિ પછી રાણકટ લેખોમાંને ચાલુ ક છે, જેમાં શિવ અને વિપશુની સ્તુતિ છે. ત્યાર પછી કલેક સામવેદને મહિમા બતાવનાર છે. અને ત્યાર બાદના બે શ્લોકમાં (૩-૪) વિષ્ણુ અને શેષની પ્રાર્થના છે. કલેક ૫ માં યદુવંશની ચંદ્રમાંથી ઉત્પત્તિ અને તેનાં વખાણ છે. (શ્લેક ૭) સ્વરછ આકાશમાં ચન્દ્ર ઉગે તેમ તે યદુવંશમાં દતિદુર્ગ જમ્યો હતે. તેની પછી ગાદી ઉપર તેને કાકે કૃષ્ણરાજ ૧ લે આવ્યો, જેણે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ચાલુક્ય વંશને નાશ કર્યો. ( કલેક. ૮) ત્યાર બાદ તેને માટે દીકરો ગોવિંદરાજ ૨ જે ગાદીએ આવ્યો અને તેના પછી નિરૂપમ કહેવાતે તેને નાનો ભાઈ આવ્યા. (શ્લોક. ૯-૧૦) સાંગલિના તામ્રપત્રમાં કૃષ્ણ ૧ લાની અને નિરૂપમની વચ્ચે ગોવિંદરાજ બીજાને વર્ણવ્યો છે, પણ તેણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ ઉલલેખ નથી તેથી ડો. ફલીટ એમ માને છે કે તેણે રાજય કર્યું નથી. પણ તે તે તે જ દલીલથી એમ માનવું જોઈએ કે જગતુંગ (ગેવિંદ ૩ ) અને અમેટવર્ષ ૧ લાએ પણ રાજ્ય કર્યું ન હોવું જોઈએ, કારણ તેની પણ તે જ દશા છે. તેમણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ લખ્યું નથી. ( ધ્રુવ ) નિરૂપમ પછી તેને દીકરે જગતુંગ ગેવિંદ જે આવ્યો, જેમાં માત્ર નિયમિત વખાણ કરેલાં છે. ( શ્લોક. ૧૧ ) તેની પછી અમોઘવર્ષ ૧ લે રાજા થયો, તેણે ચાલુકય રૂપી ગ્રાસથી ધિંગવલી પાસે યમરાજને પ્રસન્ન કર્યો હતો. (લેક. ૧૨ ) અમોઘવર્ષ પછી તેને દીકરે અકાલવર્ષ ( કૃષ્ણ ૨ જે ) ગાદીએ આવ્યો અને તેના દુશમને એ ખેટક છોડી દીધું. ( શ્લોક ૧૩ ) આ ખેટક તે રાકટની સજાની માન્યખેટ હેવું જોઈએ, કારણું ચાલુકય ગ-વિજયાદિત્ય ૩ જાએ કચ્છની રાજધાની બન્યાનું બે ચાલુક્યના લેખમાં લખેર્યું છે. સહસ્ત્રાર્જુનના એટલે કે ચિદી વંશના રાજા કેકલ્લની દીકરી જોડે એક લવર્ષ પર હતે. (લેક. ૧૪) તેનાથી જગતુંગ ઉત્પન્ન થયા અને તે કેકલિના દીકરા રણુવિગ્રહની દીકરી લકમીને પરણ્યો. (લેક. ૧૫–૧૬) શ્લોક ૧૬ માં અર્જુન નામના રાજાએ જડાતુંગને લશ્કર સહિત મદદ કરીને કીર્તિ સંપાદન કરાવી એમ લખ્યું છે. આ અર્જુનને કક્કલને દીકરે કહ્યો છે (લેક ૨૦ ) તેથી તે રણવિગ્રહને ભાઈ અને જગતુંગને કાકેસસર થાય. ( કલેક ૧૭-૧૮ ) આ જગતંગ અને લક્ષ્મીથી ઈન્દ્ર ૩ જે જન્મ્યો હતે. લે. ૧૯ માં આની મોટી જિતનું વર્ણન છે. એમ જણાય છે કે ઈન્દ્ર ૩ જો ઉજજનથી ઉત્તરમાં ગયે હતે અને જમના ઓળંગીને મહેદય શહેરનો નાશ કર્યો. મહદયને નાશ કરીને તેને કુશસ્થલ બનાવી દીધું એમ લખ્યું છે તે માત્ર કવિનું ક૯૫નાત્મક વર્ણન હોવું જોઈએ. કારણ મહદય અને કુશસ્થલ એ બન્ને કાન્યકુvજ એટલે કનોજનાં નામ હેમચંદ્ર ગણાવ્યાં છે. કનોજના કયા રાજાને ઈદ્ર ૩ જાએ હરાખ્યો તે શોધવા માટે તારીખ તપાસવી જોઈએ. ઈન્દ્ર ૩ જે ઈ. સ. ૯૧૫ અને ૯૧૭ માં હતા, એમ રાષ્ટ્રટ લેખોમાં મળે છે. કનોજના નીચેના રાજાની સાલે ગ્વાલિઅર, પેહીઓ અને સીયડણીના લેખમાં મળે છે, (૧) ભોજ ઈ. રા. ૮૬૨ ૮૭૬, ૮૮૨, (૨) મહેદ્રપાલ ઈ. સ. ૯૦૩, ૯૦૭, (૩) ક્ષિતિપાલ અથવા મહીપાલ ઇ. સ. ૯૧૭ (૪) દેવપાલ ઈ. સ. ૯૧૮. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ઇન્દ્ર કે જાને સમકાલીન ક્ષિતિપાલ હતું તેથી તેણે તેને હરાવ્યું હશે. વળી ખજુરાહોના લેખમાં લખ્યું છે કે ચાંદેલા રાજા હર્ષદેવે ક્ષિતિપાલને ગાદી ઉપર બેસાડે તે ઉપરથી એમ સમજાય છે કે ઈન્દ્ર તેને હરાવી, કનાજમાંથી નશાડી મુકો હશે. નારાયણપાલના ભાગલપુરના દાનપત્રમાંથી તેમ જ ધર્મપાલના ખાલીમપુરના દાનપત્રમાંથી નીચેની હકીકત મળી આવે છેઃ (૧) ઈન્દ્રરાજે કાન્યકુજના રાજાને હરાવ્યું. (૨) પણ ૧ ઈ. એ. વ. ૧૫ પા. ૩૦૪ ૨ એ. ઈ. વ. ૪ ૫. ૨૪૩ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो १३९ પાછળથી તેને ધર્મપાલે હરાવ્યો અને કાન્યકુજના રાજાને ફરી ગાદી ઉપર બેસાર્યો. આ તામ્રપત્રમાં કાન્યકુજના રાજાનું નામ ક્ષિતિપાલ અથવા મહીપાલ આપેલ છે, અને તે ચાંદેલા રાજા હર્ષવર્ધનની મદદથી પાછો ગાદીએ આવ્યો. આ ઉપરથી એમ સંભવ છે કે કાન્યકુશ્વના રાજાને ફરી ગાદી ઉપર બેસારવામાં હર્ષવર્ધન તેમ જ ધર્મપાલ એ બનેને હાથ હોય. ભાગલપુરના તામ્રપત્રમાં જે કાન્યકુજના રાજાને ઇન્દ્ર હરાવ્યું તેનું નામ ચકાયુધ આ. પિલું છે. નવસારીનાં તામ્રપત્રોમાં ઈન્દ્ર ઉપેન્દ્રને હરાવ્યું એમ આપેલ છે તેથી એમ સંભવે છે કે ક્ષિતિપાલનાં બિરૂદ તરીકે ચકાયુધ અને ઉપેન્દ્ર શબ્દ હોવા જોઈએ. વળી આ તામ્રપત્ર ઉપરથી એમ પણું સિદ્ધ થાય છે કે કનિંગહામ અને પ્રો. કીન્હા ધારે છે તેમ ધર્મપાલ ૯ મી સદીની શરૂવાતમાં નહીં, પણ દશમી સદીની શરૂવાતમાં રાજ્ય કરતે હો જોઈએ. દેવપાલદેવના મુંગીરના તામ્રપત્રમાં ધર્મપાલ રાષ્ટ્રકૂટ શ્રી પરવલની દીકરી રણુદેવીન પર એમ આપેલ છે. પ્રો. કહોને શ્રી પરવલને શ્રી વલ્લભ તરીકે સુધારે છે. તેથી ધર્મપાલને સસરો કૃષ્ણ બીજો હા જોઈએ. (ઈન્દ્ર ૩ જ હોય નહીં, કારણું તે સસરાજમાઈ આમ લડે નહીં.) શ્લોક ૨) ઈન્દ્ર ત્રિીજો હૈડય અગર ચેદી વંશની વિજાખાને પરણ્યો. તેનાથી ગોવિંદ જ જન્મે. તેનું સ્વરૂપ કામદેવથી પણ અધિક હતું. ( ક. ૨૧) શ્લેક ૨૨ માં ગોવિંદ જ થાના કરેલા બચાવ ઉપરથી તેમ જ દેવળી, કરહાડ અને ખારપાટણના તામ્રપત્રોમાં ગોવિંદ ૪ થાનું જે વર્ણન આપ્યું છે તે ઉપરથી સમજાય છે કે (૧) ગવદ ૪ થો વિષયી રાજા હતો. (૨) તેની પ્રજા તથા ભાયાતે નારાજ થયા અને અરિકેશરિન બીજા વિગેરેએ બંડ ઉઠાવ્યું અને વદને માર્યો અને તેના કાકા અમેઘવર્ષને ગાદીએ બેસવા વિનતિ કરી. વળી તેમાં લખ્યું છે કે તે પિતાના મોટાભાઈ પ્રત્યે ઘાતકી રીતે વો નહતો, પણ તે મેટાભાઈ અમોઘવર્ષ (બીજા)ના રાજય કરવાના ટુક સમયને ખ્યાલ કરતાં એમ સંભવિત લાગે છે કે તેને ઘાતકી રીતે ગોવિંદ જ થાએ માર્યો હશે, અગર મરે એવી યુક્તિ પ્રયુક્તિ કરી હશે. શ્લેક રર ની છેલ્લી પંક્તિમાં ગેવિંદ ૪ થાને તેનાં પરાક્રમોને લીધે સાહસક કહ્યો છે અને બ્લેક ૨૩ માં આપેલ છે કે તેનું નામ પ્રભુતવર્ષ હતું. પણ સોનાનાં અનેક દાન આપવાથી તેનું ખરું નામ સુવર્ણવવું પડ્યું હતું. શ્લોક ૨૮ માં ગંગાયમુના તેના મેહેલમાં સેવા કરતાં, એમ લખ્યું છે, તેને અર્થ એમ લે જોઈએ કે ઉત્તરના કોઈ રાજાને હરાવીને ગંગા અને યમુનાનાં લાંછન પિતાના વજ ઉપર મેળવ્યાં હતાં. દાનપત્રમાંનાં સ્થળો પૈકી કેવજ તે હાલનું કિમજ અગર કિમજ છે. કાવિકા તે કવિ અને સહકગ્રામ તે હાલનું સિગામ અગર શીગામ છે. આ દાનપત્રમાં કાવિકાને મહાસ્થાન (પવિત્ર સ્થાન) લખ્યું છે તેથી તે ૧૦ દશમી સદીથી યાત્રાનું સ્થળ હેવું જોઈએ, દાનમાં અપાએલા કેવજને લાદેશના ખેડા પરગણુમાં આવેલું એમ લખ્યું છે તેથી લાટમાં ખેડાને સમાવેશ થતો હતો એમ અનુમાન થાય છે. ડે. બુલર અને ડે. ભગવાનલાલ ધારે છે તેમ લાટ મહી અને તાપી વચ્ચેનો જ પ્રદેશ નહીં, પણ ડો. હુશ ધારે છે તેમ ઉત્તરમાં શેરી અથવા શેઢી સુધીનો પ્રદેશ હવે જોઈએ. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वस्ति से वो व्याद्वेधसा धाम यन्नाभिकमल कृतम् । हरश्च यस्य कान्तेन्दुक लया कमलङ्कृतम् ॥ (१) जयन्ति ब्रह्मणः सर्गनि२ प्पत्तिमुदितात्मनः । सरस्वतीकृतानन्दा मधुराः सामगीतयः ॥ (२) सन्द्रिः श्रीस्तनभारभूरिमकरीकाश्मीरसम्मिश्रितैः ३ प्रोन्मज्जद्गजराजगैरिकरजः पुञ्जद्रवैः यिञ्जरोंः। क्षीराब्धेः क्षुभितस्य मन्दरगि रिब्यावर्तनाद्गताः कल्लोला जन४ यन्ति यस्य पुलकम्पायात्स वः केशवः ॥ (३) शम्भार्यानि शिरः स्थितस्य फणिनाम्पत्युः फणानां दश द्योतन्ते परिताः ५ शतानि समणिज्योतींषि जूटाटवीम् । एनस्तान्युपरिस्रवत्सुरसरित्सितेन्दुकन्दोल्लस___ ज्योत्स्नाकल्पलतालवालव६ लयश्रीभाञ्जिभञ्जन्तु वः ॥ [ 9 ] ताराचक्राञ्जषण्डावृतगगनसरः पद्मिनीराजहंसा त्रैलाक्यकाधिपत्यस्थितमदनमहारी७ जशुभ्रातपत्रात् । लावण्यक्षीरसिन्धाधुतिरजतगिरेदिग्वधूदन्तपत्राद्वंशः मोमादयं ___ यस्त्रिभुवनकमलावाससौधादुप्रेसः ॥ [५] ८ तस्माच्छ्यिः कुलगृहं भवनं महिम्नः क्रीडास्पदस्थितिमहर्द्धिगभीरतानाम् । आप न्नसत्वपरिपालनलब्धकीर्तिवंशे वर्भूव भु९ वि सिन्धुनिभो यदूनाम् ॥ [६] परिणतपरमण्डलः कलावान्प्रविततवलयशोंशु पूरितार्शः । शशधर इव दन्तिदुर्गराजो यदु१० कुलविमलवियत्ययोदियाय ॥ [७] तस्यायं नृपतेः पितृव्य उदयी श्रीवीरसिंहा सनं मेरोः शृङ्गमिवाधिरुह्य ११ रविवच्छीकृष्णराजस्ततः । ध्वस्तोद्रिक्तचलुक्यवंशतिमिरः पृथ्वीभृतां मस्तके न्यस्तापिः सकलं जगत्प्रवितसैस्ते. १२ जोभिराक्रान्तवान् ॥ [९] तस्माद्गाविद्गराजाभूदिन्दुविग्वशिलावले । यस्या रिप्लोषधूम्रोङ्कः प्रशस्तिरिव लक्ष्यते ।। [६] १३ तस्याभवद्भुवनपालनवीरवुद्धिरुद्धृत [ श ] त्रुकुलसन्ततिरिद्धतेजीः । __राजानुजो निरुपमापरनामधेयो यन्मुद्रयाम्वुधिरपि प्रथितः ૧ ચિહ્ન રૂપે દર્શાવેલ છે. અંત લેક (અનુપ )અને પછીના શ્લોકને પણ તે જ. આ લોક समग मां राष्टटना बानपत्रमा आवछे परंतु सांगली पतरामा भातुभ ५७ता नी. 3 पाया ब्रह्मणः ૪ મા તથા પછીના કને શાર્દૂલવિક્રીડિત- આ બને કે સાંગલીનાં પતરાંઓમાં નથી. ५ पायो पिञ्जरा ६ वयो क्षीराब्धेः ७ सय, पाया चक्राब्ज ८ पायो त्रैलोक्य ८ पायो दुपेतः १०४ વસંતતિલકા, ૧૧ વાંચા ઢ ૧૨ વાંચે રમૂવ ૧૩ ઇદને માટે જુઓ પ્રસ્તાવના ૧૮ વાંચા ચઢ ૧૫ દદ શાર્દૂલવિક્રીડિત. ૧૬ વાંચે તાબ્રિ ૧૭ છંદ અનુષ્ય ૧૮ વાંચે વિશ્વવિદ્યાત ૧૯ કંદ વસંતતિલકા २८ पांया वृद्धि २१ वाया याम्बधि. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो १४ समुद्रः ॥ [१०] तर्दनु जगत्तुङ्गोजनि परिहृतनिज सकलमण्डलाभोगाः । गतयौवनवनिताजन[ कु ]चसदृशा यस्य वैरिनृपाः ॥ [ ११ ] १५ तस्माच्चामोघवर्षो भवदतुलवेलो येन कोपादपूर्व्वश्चालुक्याभ्युषखाद्यैर्जनितरतियमः प्रीणितो विङ्गवल्यम् । वैरिंचा १६ डोदरान्तर्व्वहिरुपरितले यन्न लव्धावकाशं तोयव्याजाद्विशुद्धं यश इव निहितं तज्जगत्तुङ्घ सिन्धौ ॥ [१२] तस्मादकालवर्षो नृपति १७ रभुद्यत्पराक्रमत्रस्तैः सद्यः समण्डलायं खेटकमहितैः परित्यक्तम् ॥ [ १३ [ संह स्रार्जुनवंशस्य भूषणं कोक्कलात्मजा । तस्याभ १८ वन्महादेवी जगत्तुङ्गस्ततेोजनि [१४] गंम्भीराद्रत्ननिधेर्भूभृत्प्रतिपक्षरक्षणक्षमतः । कोक्कलसुतरणविग्रहजलधेर्लक्ष्मीः स. १९ मुत्पन्ना ॥ [ ११ ] सो जाया जायता जातशत्रोस्तस्य महीभृतः भीमसेनार्जुनो पात्तयशोभूषणशालिनः ॥ १६ ] तंत्रे जगत्तुङ्गोदय २० [ र ]णीधरतः प्रतापकलितात्मा । लक्ष्म्यानन्दन उदितोजनि विजयी राजमार्चण्डः ॥ [ १७ ] स्थितिचलितसकल भूभृत्पक्षच्छेदाभिमुक्त २१ भुजवज्रः । अनिमिषदर्शनयोग्यो यः सत्यमिहेन्द्रराज इति । [ १ ] यमाद्यद्विपदन्तघातविषमं कालप्रियप्राङ्गणं तीणी पतरुं बीजुं प्रथम बाजु २२ यत्तुरगैरगाघयमुना सिन्धुप्रतिस्पर्द्धिनी । येनेदं हि महोदयारिनगरं निर्मूलमुन्मूलितं नाम्नाद्यापि जनैः कुशस्थ २३ लमिति ख्यातिं परां नीयते ॥ [ १९ ] यस्तस्मिदशकण्ठदर्पदलने श्रीहैहयानां कुले कोक्कलः प्रतिपादितोस्य च गुणज्ये २४ ष्ठोर्जुनोभूत्सुतः । तत्पुत्रोम्मणदेव इत्यतिवलस्तस्माद्विजाम्वाभवत्पद्येवाम्बुनिघेरुमेवं' हिमवन्नाम्नः क्षमाभृत्य २५ भोः ॥ [ २० ] 'श्रीन्द्रनरेन्द्रात्तस्यां सूनुरभुद्धपतिन्विजा म्वायाम् गोविन्दराजनामा कामाधिकरूपसौन्दर्य्यः ॥ [ २९ ] सामर्थ्ये सति २६ निन्दिता प्रविहिता नैवाग्रजे क्रूरता वैन्धुरस्त्रीगमनादिभिः कुचरितैरावज्जितं नायशः शौचाशौचपराङ्मुखं न च भि २७ या पैशाच्यमङ्गीकृतं त्यागेनासमसाहसैश्चभुवने यः साहसाङ्कोभवत् ॥ [ २२ ] सुवर्णवर्षः प्रभूतवर्षोपि कनकधा For Private And Personal Use Only १४१ वलयाम् हि वां तले ७ व १६ आयो २७६ रा वांबलो ४ ૧ ૮ છં આર્યા. હું છંદ અનુષ્ટુપ્ ૧૦ છંદ આર્યા ૧૧ છંદ્ર અનુષ્ટુપ્ ૧૨ છં આ તથા પછીના કાકના આ ૧૩ છંદ શાર્દૂલવિક્રીડિત; પછીના લેાકના છંદ પણ તે જ. यन्मायद्विप १५ तिबल १६ पांचो जाम्बा; वाम्बुनिधे ૧૯ છંદ શા લવિક્રીડિત ૨૦ વાંચા વન્તુ ૨૧ છંદ આર્યા. આ ટેંક સાંગલીનાં પતરાંમાં નથી. १७६ भार्या १८वां जाम्बा १४ ले. ५० Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४२ गुजरातना ऐतिहासिक लेख २८ राभिः । जगदखिलमेककाञ्चीयमकरोदिति जनैरुक्तः ॥ [ २३ ] कैः केनाथा ___को दरिद्रः पृथिव्यामित्थं घुष्टे द्वारि लिप्सो२९ रभावात् । हेलासिद्धैवीपनाथैः प्रणीतोण्युच्चैः कोशः प्रीतये यस्य नाभूत् ॥ [२४] यदधिदिग्विजयावसरे सति प्रसमसं३० भ्रमभावनयेव भूः। सपदि नृत्यति पालिमहाध्वजोच्छृतकरान्यकुनाथविवर्जिता ॥ [२५ ] स ( ह ) ते न हि मण्डलाधि३१ पं परमेषोभ्युदयीसमुद्धतम् । इति जातभियाविवाग्रतो रविचन्द्रावपि यस्य धावतः ॥ [२६] अवनतपर३२ मण्डलेश्वरं सहविजयश्चाभिवेश्म शोभितम् । समहिमकरतोरणं चिरं निजतेज स्तति यस्य राजते ॥ [२७ ] सहते । ३३ समवाहिनीमयं न परेषां सविशेषशालिनीम् । यदनिन्दितराजमन्दिरं ननु गङ्गा यमुना च सेवते ॥ [ २९ ] यस्मिन्राज३४ नि सौराज्यं निर्जितारि वितन्वति । विमानस्थितिरित्यासीन्न भोगेषु कदाचन ॥ २९ ] यस्योद्दामप्रतापानलबहलशिखाकज्जलं ३५ नीलमेघा विस्फूर्जखड्गधारास्फुरणविसरणान्येव विद्युद्विलासाः । दुर्वारारीभकुम्भ स्थलदलनगलन्मौक्तिकान्ये व ताराश्च३६ न्द्रक्षी ब्धिशेषाभृतभुवनयशोराशिनिष्यन्दितानि ॥ [३०] 'यस्मिनण्टकशो धनोत्सुकमनस्यम्भोजनालैभियेवोनमं न पयः३७ सु कोशवसतिल्लक्ष्मीः कृतोपायनम् । केतक्यापवनोल्लसन्निजरजः पुञ्जान्धकारीदरे ___भूगर्भे पनसेन वेत्रलतया [ द्वा ] -- ३८ त्मशुद्धयै स्थितम् ॥ [ ३१ ] यश्च समुपहसितहरनयनदहनविहितानित्यकन्द ___परूपसौन्दर्य्यदर्पः श्रीनित्यकन्दर्पः । प्रभुमन्त्र३९ शक्त्युपवृंहितोत्साहशक्तिसमाक्षिप्तशतमखसुखश्चाणक्यचतुर्मुखः । प्रथितकविक्रमाक्रान्तवसुन्धराहितकरणपराय बीजं पतरुं बीजी बाजु ४० णः श्रीविक्रान्तनारायणः । स्वकरकलितहेतिहलदलितविपक्षवक्षःस्थलक्षेत्रः श्रीनृपतित्रिनेत्रः समभवत्स च परममट्टार४१ कमहाराजाधिराजपरमेश्वरश्रीमन्नित्यवर्षदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज परमेश्वरश्रीमत्सुवर्णवर्ष१वांया काञ्चनमय २४ शालिनी.मा सinal पतमा नथा. 3. द्रुतविलम्बित ४ पाये ध्वजोच्छ्रित ५ छवियामिनी; अ५२१५७ योगिनी (अनुष्टु५) ५०५२। १. पांचो बहल ११ यि क्षीराब्धि १२ Akelailsत 13 पाया बंहितो १४ पांया समभवत् ॥ सच For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४३ गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो ४२ देवपृथ्वीवल्लभश्रीवल्लभनरेन्द्रदेवः कुशली । सर्वानेव यथासम्वद्ध्यमानकात्रा ट्रपतिविषयपतिग्रामकूटमहत्तरयुक्तको४३ पयुक्तकाधिकारिकान्समादिशत्यस्तु वः संविदितं यथा मान्यखेटराजधानीस्थिरत रावस्थानेन मातापित्रोरात्मनश्च पुण्ययशो४४ भिवृद्धये पूर्वलुप्तानपि देवभोगाग्रहारान्प्रतिपालयवी प्रतिदिनं च निरवधिनम स्यग्रामशासनानि प्रयच्छता मया शकनृप४५ कालातीतसंवत्सरशतेण्वष्टसु द्वापञ्चाशदधिकेष्वकतोपि शकसंवत् ८५२ प्रवर्त मानस्वरसंवत्सरान्तर्गतज्येष्ठ शुद्धदश४६ म्यां सोमदिने हस्तसमीपस्थे चन्द्रमसि गोदावरीतटसमीपस्थे कपित्थकग्रामे पट्ट वन्धमकोत्सवे तुलापुरुषमारुह्य ४७ ब्राह्मणेभ्यः षट्छतान्याहाराणां सुवर्णलक्षत्रयसमेतानि वैलिचरुवैश्वदेवातिथित___णार्थ दत्वा । देवभोगार्थ च ४८ देवकुलेम्यः खण्डस्फुटितादिनिमित्तं गन्धधूपपुष्पदीपनैवेद्याद्युपचारार्थ तपोवनस्य सत्रोतरासङ्ग४९ दानाद्यर्थश्च ग्रामाणामष्टशतानि सुवर्णलक्षचतुष्टयं द्रम्मलक्षद्वात्रिंशतं च दत्वा तदनन्तरं च तुलापु५० रुषादनुत्तरतैव मया प्रथमकरोदकोत्सर्गेण लाटदेशखेटकमण्डलान्तर्गतकावि कामहास्थानवि५१ निर्गताय इहैव मान्यखेटे वास्तव्याय श्रीमदल्लमनरेन्द्रदेवपादपद्मोजीविने माठर___सगोत्रवाजिकाण्वसत्र ५२ ह्मचारिणे महादेवय्यसुताय नागमार्याय लाटदेशान्तवत्तिखेटकमण्डलान्तर्गतः केवञ्जनामा ग्रामः काविकामहा५३ स्थाननिकटतरवर्ती । सवृक्षमालाकुलश्चतुः सीमापर्यन्तः सकर्मान्तः सोनो ___धान्यायहिरण्यायदण्डदोषद५४ शापराधादिसमस्तोत्पचिसहितो दत्तः । वेलिचरुवैश्वदेवातिथितर्पणार्थताम्यन्दि त्यनैमित्तिककर्मोपयोग५५ निमित्तं दर्शपूर्णमासचातुर्मास्याष्टकाप्रयणप्रक्षादिश्राद्धकर्मेष्टि क्रियाप्रवृत्तये चरु___ पुरोडाशस्थालीपाकश्रपणा५६ दिकर्मनिमित्तं होमनियमस्वाध्यायाध्ययनोपासनदानदक्षिणार्थं राजसूयवाज पेयाग्निष्टोमादिसप्तशोमसंस्था १वाया सम्बद्धयमान. २ पायो पालयता ३ पाया बन्धमहोत्सवे ४ पाया ब्राह्मणेभ्यः ५ वांया बलि पाया तपोधनस्य ७ पाया ताये हैव । वायो सब पाया बलि 10 पायो सप्तसोम. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४४ गुजरातना ऐतिहासिक लेख पतरूं त्रीजु ५७ क्रतूपकरणार्थ' मित्रावरुणाध्वर्युहोतृब्राह्मणाच्छंसियावस्तुदमीत्प्रभृतीनामृत्विजा वस्त्रालंकारसत्कारदानदक्षिणा५८ दिनिमित्तं संत्रप्रपाप्रश्रयवृषोत्सर्गवापीकूपतडारामदेवालयादिकरणोपकरणार्थश्च ॥ यस्य च ग्रामस्याघाटाः । ५९ पूर्वतः काविकामहास्थानसीमान्तो दक्षिणतः सामगं नाम ग्रामःपश्चिमतः सीहु . कयामः । उत्तरतोप्यस्यैव कावि६० कामिधानस्य स्थानस्य सम्बन्धी तलसीमान्तः ॥ एवममुं चतुराघाटविशुद्ध केवञ्जनामानं ग्राम नागमार्य्यस्य कृषतः क६१ पयतो वा भुञ्जतो भोजयतो वा न केनचियाघातः कर्तव्यः ।। सामान्योयन्धर्मसे तुर्नृपाणां काले काले पालनीयो भव.. ६२ द्भिः । सर्बोनेतान्भाविनः पार्थिवेन्द्रान्भूयो भूयो याचते रामभद्रः ॥ [ ३२ ] आगामिभूमिपतिभिः परिरक्ष्य एष धर्म प्रति ६३ प्रतिनिविष्टतमैस्तथान्यैः । लक्ष्म्यास्तडित्तुलितवुद्रुदचञ्चलायो दानं फलं परयशः प्रतिपालनं च ॥ [३३] बहुभिव्वर्स६४ धा दत्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिमस्तस्य तस्य यदों फलम् ॥ [३४] तथा चोक्तं वेदव्यासेन ॥ ष६५ ष्टिं वर्षसहस्राणि स्वर्गे वसति भूमिदः । आच्छेत्ता सानुमन्ता च तान्येव नरके वसेदिति" ॥ [३५ ] स्वदत्तां प६६ रदत्तां वा यो हरेत वसुन्धराम् । अपि वर्षसहस्राणि विष्ठायां जायते कृमिः ॥ [३६] गंगाधरायंतनये६७ न कृतधिया नागवर्मण । लिखितम् । शासनमिदं प्रशस्तं श्रीमद्गोविन्दराजस्य ॥ [६७ ] मङ्गलं महाश्रीः ॥ वाया मैत्रावरुणा भने ब्राह्मणा २ पायो प्रतिश्रय अने तडागाराम 3 बाय: सम्बन्धी ४ शालिनी ૫ ઇદ વસંતતિલકા ૬ વાંચે યુદ્ગ છંદ અનુષ્યપ અને પછીના બે લોકો પણ તેજ. ૮ વાંચો વહુ पाया तदा १० बाय चानु ११ वाया वमेत् ॥ इति. १२ ७४ आर्या १३ मांदियनी माति છે, જેને માટે જુઓ મૂળ પતરું. For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org गोविंद ४ थानां खंभातनां ताम्रपत्रों ભાષાન્તરમાંથી અમુક ભાગ પં. ૪૦ પરમભટ્ટારક મડ઼ારાજાધિરાજ પરમેશ્વર શ્રીનિત્યવર્ષદેવના પાનું ધ્યાન ધરનાર ૫. મ. ૧. શ્રીસુવર્ણવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રીવલ્લભનરેન્દ્રદેવ કુશળ હોઈને રાષ્ટ્રપતિ વિગેરે અધિકારીઓને આજ્ઞા કરે છે કે— તમે! બધાને વિદ્રિત થાય કે હું મંદિર વિગેરેને આપેલાં દાન આગલા રાજાએ જમ કરેલાં છતાં પાછાં ચાલુ કરનાર, અને પ્રતિદિન નવાં દાન ચિરકાળ ટકે તેવાં આપનાર, માન્યબેટમાં સ્થિત થઇને શક સંવત ૮૫૬ ના જયેષ્ઠ સુદ્ધિ ૧૦ વાર સેામ ખર સંવત્સર અને હસ્ત નક્ષત્રમાં પિત્થ ગામમાં પટબન્ધના ઉત્સવપ્રસંગે તુલા પુરૂષમાં ચડીને નીચે મુજબ દાન આપું છું. ( ૧ ) અલિ, ચરૂ, વૈશ્વદેત્ર ઇત્યાદિ માટે બ્રાહ્મણાને ૬૦૦ અગ્રહાર તથા ૩ લાખ સુવર્ણ, (૨) દેવાલયાના ઉપભાગ માટે તેમ જ તેના જોદ્ધાર, તેલ, ગન્ધ, પુષ્પ, દીપ અને બીજા પૂજોપચાર માટે, તથા અન્ન અને વજ્રના સદાવ્રત માટે ૮૦૦ ગામડાંઓ, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રષ્મ તુલાપુરૂષ ઉપરથી ઉતર્યાં પહેલાં વિશેષમાં માતાપિતાના પુણ્ય માટે લાટ દેશના ખેટક મંડલમાંના તીર્થ કાવિકામાંથી આવેલા અને માન્યખેટમાં આવીને શ્રી વલ્લુભ નરેન્દ્રદેવના આશ્રયમાં રહેતા, માઠેર ગાત્રના વાજિકાવ શાખાના મહાદેવષ્યના પુત્ર નાગમાર્યને લાટ દેશના ખેટક મંડલમાંના કેવ′ ગામનું દાન કર્યું છે. તે કૅવજ કાવિકાના તીર્થની પાસે આવેલું હતું. આ દાત નીચેના હેતુએ માટે આપવામાં આવ્યું હતું. ( ૧ ) અલિ, ચરુ, વૈશ્વદેવ અને અતિથિતર્પણુ માટે, (૨) કામ્ય, નિત્ય, અને નૈમિત્તિક કર્મ માટે, ( ૩ ) દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, અકા, આયણુ પાક્ષિક શ્રાદ્ધ વિગેરે કર્મ માટે, (૪) ઇષ્ટક્રિયાની પ્રવૃત્તિ માટે ( ૫ ) ચરુ, પુરાડેશ, સ્થાલીપાક પકાવવા માટે, ( ૬ ) હામ, નિયમ, સ્વાધ્યાય માટે તેમ જ અધ્યયનની દાનદક્ષિણા માટે ( ૭ ) રાજસૂય, વાજપેય, અગ્નિêામ ઇત્યાદિ સાત સેામયજ્ઞા માટે, ( ૮ ) મિત્રાવરૂo, અધ્વર્યુ, હાતા વિગેરે ઋત્વિજેનાં વસ્ત્ર, અને અલંકારથી સત્કાર તથા દાનદક્ષિણા માટે ( ૯ ) અને સત્ર, પ્રપા, પ્રતિશ્રય, વૃષાત્સર્ગ, વાવ, કુવા, તળાવ, વાડી, દેવાલય વિગેરે કરાવવા માટે. ત્યાર બાદ બાકીના ભાગમાં શબ્દ એ.. ૦૭ ગાવદરાજનું આ દાનપત્ર ગંગાધરાર્યના પુત્ર ન . 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir દાનમાં આપેલા ગામની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કાવિકા તીર્થની સીમા; દક્ષિણમાં સામગામ નામનું ગામડું પશ્ચિમમાં સીહુક ગામડ અને ઉત્તરમાં કાવિકા તીર્થની જમીનની સીમા, For Private And Personal Use Only ૐ'' *** Page #216 -------------------------------------------------------------------------- ________________ Shn Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોવિંદ પ માનાં સાંગલીનાં તામ્રપત્રો શ. સં. ૮૫૫ શ્રા. સુ. ૧૫ ગુરૂવાર (ઈ. સ. ૯૩૩-૩૪ ) ઇન્દ્ર ૪ થાને બે દીકરા હોવા જોઈએ; કારણકે આ લેખમાં પંક્તિ ર૭ માં ગોવિંદનાં વખાણ કર્યા છે કે તેણે તેના મોટા ભાઈ તરફ નિષિદ્ધ કરતા બતાવી નથી. આ ભાઈનું નામ આમાં કે બીજા કોઈ પણ પ્રસિદ્ધ દાનપત્રોમાં મળી આવતું નથી, તે ઉપરથી અનુમાન થાય છે કે તે શરીરે તેમ જ બુદ્ધિમાં તે નબળો હશે, તેથી હેહા વગર ગેવિંદ ૪ થાએ તેને અલગ રાખી દીધે હશે. સાંવતવાડીના રા.બ. વામનરાવ પીતાંબર ચીટનીસના કબજામાં આ પતરાં છે. તે ઉપરથી હું આ લેખ ફરી પ્રસિદ્ધ કરું છું. પ્રથમ તે પતરાં સાંગલી પાસે રહેતા બ્રાહ્મણ કુટુંબના કબજામાં હતાં અને જનરલ સર જ્યોર્જ લીગ્રેન્ડ જેકબે જ. બ. બ્રે, ર. એ. સે.. ઇ થામાં પાને ૧૦૦ મે પ્રસિદ્ધ કર્યા હતાં. સાંગલીની આસપાસથી તામ્રપત્રો મૂળ મળ્યાં હોવાં જોઈએ, અને તેથી તેને સાંગલીનાં તામ્રપત્રો તરીકે ઓળખાવવામાં આવે છે. પતરાં ત્રણ છે, અને દરેક ૧૩ ઈંચ લાંબું અને ૯ ઇંચ પહોળું છે. લેખ એવી રીતે લખેલ છે કે તેનાં પતરાં અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવવાથી વાંચી શકાય છે. પતરાં તદ્દન સપાટ છે, જો કે કયાંક કોર પાસે જ રા બેસી ગએલ છે, કાર ગુ કે કારને ટીપીને જાડી કરેલી નથી. લેખ બધે તદ્દન સ્પષ્ટ છે. જે કડીથી તે અધેલાં છે તે સાદી અને 3 ઈંચ જાડી છે અને તેને વ્યાસ ૪ ઇંચ છે. તેને કાપી હશે, પણું મારી પાસે પતરાં આવ્યાં તે પહેલાં ફરી રેવી દીધેલી છે. કદાચ તે કડી અસલની ન હોય, અગર તેની ઉપર સીલ કે મૂર્તિ હશે તે ઉખેડી લેવામાં આવેલ હોય, જનરલ જેકબ કે તે બાબત કાંઈ લખતા નથી. ત્રણે પતરાં તથા કડીનું વજન ૧૩ પા. અને ૩ આઉંસ છે. ભાષા સળંગ સંરકત છે. રાફટ યદુ અથવા યાદના વંશના છે, એમ આ લેખમાં પહેલી જ વાર આપેલું છે. ડો. ભગવાનલાલના મત મુજબ આ. કેમકલ્ટના ભાગમાં કરવામાં આવેલ છે અને સીલ 8. એ સિંહના ચિત્રને બદલે હુન છે. અગાઉ નોંધ કારણભૂત હોય કારણ યાદ વિષ્ણુપંથી દીકરી લવ ડ એ વિષ્ણુનું અને તે રણગ્રિડ ત્રિપુર અથવા તૈયાર ચુરી વંશના કેકકલ અથવા કેલ્કલ ૧ ના દીકરા હતા. આ લેખમાંથી વળી આપણને માહિતા મળે છે કે તેને દીકરો ઈન્દ્ર ૪ થે તે જ કોકકલ ૧ લાના બીજા દીકરા અર્જુનના દીકરા અમ્મણની દીકરી દ્વિજખાને પર હતે. આ ઈન્દ્ર ૪ થો અને દ્વિજાખાના દીકરા ગોવિંદ ૫ મે અને નામ નહીં જણુએલ તેને માટે ભાઈ એમ બે હતા. કલ અને નામ ની જાન પરાયા હતા. આ કાકલ ૧લાના બીજમાંથી વળી આ પણ ગેવિંદ ૫ માના લેખમાં લખ્યું છે કે તેના રાજમહેલની ગંગા અને યમુના સેવા કરતી હતી. ગુપ્ત બાંધકામમાં દેવળના તારની બન્ને બાજુ ગંગાયમુના કેતરવામાં આવતી અને ગુપ્ત પાસેથી ચાલકએ પિતાના વ્રજ ઉપર ગંગાયમુનાનાં ચિત્ર ગ્રહણ કર્યા હતાં. ગેવિંદ ૩ જીએ પિતાના શત્રુઓને હરાવી આ બે ચિત્ર ગ્રહ શું કથોનું લખ્યું છે. તેથી ગોવિંદ ૫ માના કિસ્સામાં ગંગાયમુનાની સેવા તે જ અર્થમાં લેવાની છે; કાર શું ગર્વદ ૫ માની રાજધાની ગંગાયમુનાથી ઘણે છેટે હતી, તેથી પ્રત્યક્ષ સેવા સંભવતી નથી. ૧ ઈ. એ. , ૧૨ પા. ૨૪ જે, એક કે લોટ. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंद ५ माना सांगलीना ताम्रपत्रो ૪૭ આ લેખમાં ગોવિંદ ૫ માને સુવર્ણવર્ષ (બીજો) અને વલ્લભનરેન્દ્ર (બી) એવાં બિરૂદ આપેલાં છે, અને તેમજ ઇન્દ્ર ૪ થાને નિત્યવર્ષ(૧ ) લખ્યા છે. લેખની તિથિ શ. સં. ૮૫૫ (ઈ. સ. ૯૬૩-૩૪) વિજય સંવત્સર શ્રાવણ સુદ ૧૫ ગુરૂવાર આપેલ છે. દાનમાં રામપુરી વિગેરે ૭૦૦ ગામના જથામાંથી લેહગ્રામ ગામ આપેલું છે, અને તે પુણ્ડવર્ધનમાંથી પિતે અગર તેને પિતા નીકળી આવેલ કૌશિક ગોત્રના બ્રાહ્મણ કેશવ દીક્ષિતને આપેલું છે. આ પુડવર્ધન તે હયુએનસેંગનું પુન્નતજ ગામ હોય એમ સંભવે છે. તેને જનરલ કનગામે બંગાળામાં ગંગાનદીના કાંઠાના પબના અથવા પુનાની સાથે બંધ બેસારેલ, પણ પાછળથી તેને ઉત્તર બંગાળામાં બેગ્રાની ઉત્તરે ૭ માઈલ ઉપરના કારતેયા ઉપરનું મહાસ્થાન તરીકે ઓળખાવવામાં આવેલ છે. ગોવિંદ ૫ માને શ. સં. ૮૫૧-પર ( ઈ. સ. ૯૩૦-૩૧ ) વિકત સંવત્સર માઘ સુદિ પૂર્ણમાની તિથિને બીજો લેખ ધારવાડ પ્રગણુના બંકાપુર તાલુકાના કળશ ગામમાંથી મળેલ મારી પાસે છે અને તેમાં પણ તેને ગેજિજગદેવ, નૃપતુંગ, વીરનારાયણ અને રત્તકંદર્પ એવાં બીરૂદ આવેલાં છે. સર ટર ઈલીયટની માલીકીનાં, પૂર્વ તરફના ચાલુક્યનાં તામ્રપત્રમાં શક ૮૪૫ થી ૮૫૭ સુધી રાજ કરતા ભીમ ૨ જાના હાથે ગોવિંદ ૫ માની હાર થયાનું લખ્યું છે. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहेलु १ ॐ [॥*] जयंति व ब्रह्मणः सर्ग निप्पत्तिमुदितात्मनः सरस्वतीकृ[?] तानंदा मधुरास्सामगीतयः । ताराचक्राब्ज[ ब्न ] २ षंडावृतगगनसरप्पद्मिनीराजहंसा- । तै[ त्* ]लोक्यैकाधिपत्यस्थितमदनमहाराज शुभ्रा( भ्रा )तपत्त्रा ( त्रा) त् । ३ लावण्यक्षीरसिन्धोद्युतिरजतगिरेदिग्वधू दंतपत्रा- । द्वंशः सोमादयं यस्मि भुवनकमलावास४ सौधादुपेतः ॥ तस्माच्छ्यिः कुलगृहं भवनं महिम्नः क्रीडास्पदं स्थिति मइद्धि गंभीरतानां ५ आपन्न सत्वपरिपालन लब्ध ( ब्ध )कीर्तिवंशो व(ब )भूव भुवि सिंधुनिभो यदूनां ॥ परिणतपरमंडलः कला६ वान्प्रवितत व[ बहल यशोशुपूरिताशः । शशधर इव दन्तिदुर्गराजो यदु कुलविमलवियत्यथो दिया७ य ॥ तस्याद्यं नृपतेः पितृव्य उदयी श्रीवीरसिंहासनं मेरोः शंगमिवाधिरुह्य रवि वच्छ्री८ कृष्णराजस्ततः । ध्वस्तोह[ द्रि ]क्तचालुक्यवंशतिमिरः पृथ्वीभृतां भस्तके न्यस्तात्तः सकलं ९ जगत्प्रविततैस्तेजोभिराक्रांतवान् ॥ तस्मद्गोविंदराजोभूदिन्दुविम्वशिलासले - स्यारि १० प्लोषधूम्रों कः प्रशस्तिरिव लक्ष[ य * ]ते ॥ तस्याभवद्भुवनपालनवीर[ बु] द्विरुद्धृतशत्रु[ त्रु ]कुलसंततिरिद्धतेजाः । ११ राजानुजो निरुपमापरनामधेयो यन्मुद्रयांवु। बु ]धिरपि प्रथितः समुद्रः ॥ तदनु जगत्तुंगोजनि परि१२ हृतनिजसकलमंडलाभोगाः गतयौवनवनिताजनकुचसदृशा यस्य वैरिमृपाः ॥ तस्भाच्चा१३ मोघवर्षो भवदतुल व[व]लो येन कोपादपूवैश्वालुक्याभ्यूषखाद्यैर्जनिसरतियमः प्रीणितो विंग१४ बल्लयां । वैरिचांडोदरांतर्वहिरुपरितले यन्न लब्धाब्धिावकाशं तोयव्याजा द्विशुद्धं यश इव निहितं तज. पग ૧ અસલ પતરાં ઉપરથી. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंद ५मानां सांगलीनां ताम्रपत्रों १५ गतुंगसिन्धौ ॥ तस्मादकालवणे नृपतिरभूद्यत्पराक्रमत्त्र[ त्र स्तैः सद्यः समं___डला खेटकमहि. १६ तैः परित्यक्तं ॥ सहस्रार्जुनवंशस्य भूषणं कोकलात्मजा । तस्याभवन्महादेवी जगत्तुंग बीजुं पतरूं प्रथम बाजु १७ स्ततो जनि ॥ गंभीराद्रत्ननिधे भृत्प्रतिपक्षरक्षणक्षमतः । कोकलसुतरणविग्रहज लधेलक्ष्मीः स२८ मुत्पन्ना ॥ सा जायाजायताजातशत्त्रोत्रो ]स्तस्य महीभुजः भीमसेनार्जुनो पात्तयशोभषणशालिनः ।। १९ तत्त्र त्र ] जगत्तुंगेादयधरणीधरतः प्रतापकलितात्मा लक्ष्म्या नंदन उदितो. जनि विजयी राजमार्तण्डः ॥ स्थितिच२० लिससकलभूभृत्पक्षच्छेदाभिमुक्तभुजवज्रः अनिमिषदर्शनयोग्यो यःसत्यमिहेंन्द्रराज इति । यस्तस्मिन्दशकंठ२१ दर्पदलने श्रीहैहयानां कुले कोक्कल्लः प्रतिपादितोस्य च गुणज्ये[ ज्ये ]ष्ठो ज्जुनोभत्सुतः । तत्पुत्त्रो[ त्रो ]म्मणदेवं इत्यतिव[ ब ]. २२ लस्तस्मा द्विदि * ]जाम्वा म्बा भवत्पद्मेवांवु[ बु ]निधेरुमेव हिमवन्नाम्नः क्षमाभृत्प्रभोः ॥ श्रीन्द्रनेरन्द्रात्तस्यां सूनुरभद्भूपतिढि२३ जंवा[ वा ]यां गोविंदराजनामा कामादि[धि करूप सौन्दर्यः ॥ सामर्थ्य ___ सति निन्दिती प्रविहिता नैवाग्रजे क्रूरता व[ ब ]न्धुःस्त्री२४ गमनादिभिः कुचरितैरावर्जितं नायशः । शौचाशौचपराङ्मुखं न च भिया पैशा च्यमंगीकृतं त्या२५ गेनासमसाहसैश्च भुवने यस्साहसांको भवत् ॥ वर्षन्सुवर्ण वर्षः प्रभृतवर्षोंपि कनकधा२६ राभिः । जगदखिलमेककांचनमयमकरोदिति जनरुक्तः ॥ यदधिदिग्विजयावसरे सति प्रस२७ भसंभ्रमभूवन एव भूः । सपदि नृत्यति पालिमहाध्वजोच्छ्रतकरान्यकुनाथ विव जिता ॥ सहते [ न* ] हि मंडलाधिपं प२८ रमेषोभ्युदयी समुद्धतं । इति जातभिया धियाग्रतो रविचन्द्रावपि यस्य धावते [तः ] ॥ अवनतपरमंडले२९ श्वरं सहविजयशुभिवेश्मशोभितं समहिमकरतोरणं चिरं निजतेजस्तति यस्य राजते ॥ सह૧ જનરલ જેકબના પંડિતે પુત્રોrviળ વાંચ્યું હતું અને તેથી પોતાના અનુવાદમાં અંગનદેવ એમ આપ્યું. પરંતુ એ પાઠ તેણે મને બદલે ભૂલથી વાંચેલ છે. ૨ આ અનુસ્વારની ભૂલ છે. ૩ અહિ વિસર્ગ ભૂલથી છે. ૪ ઇંદમાં ભંગ છે, પરંતુ અક્ષરાન્તર તદ્દન સારૂ હોવાથી યોગ્ય અર્થ નેકળી શકે છે. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९५० गुजरातना ऐतिहासिक लेख ३० ते समवाहिनीमयं न परेषां सविशेषशालिनी । यदनिंदितराजमंदिरं ननु गंगा यमुना च सेवते ॥ ३१ यस्मिंत्राजनि सौराज्यं निर्जितारि वितन्वति विमानस्थितिरित्यासीन्न भोगेषु कदाचन यस्योद्दामप्रता३२ पानल व[ ब ]हलशिखा कज्जलं नीलमेघा विस्फूर्जन्खड्गधारास्फुरण विसरणा न्येव विद्युद्विलासाः। ३३ दुर्वारारीभकुंभस्थलदलनगलन्मौक्तिकाम्येव ताराश्चन्द्रक्षीराब्धि| ब्धि शेपा भृतभुवन यशोराशिनिष्यंदितानि ॥ बीजुं पतरूं बीजी बाजु ३४ यस्मिन्कंठकशोधनोत्सुकमनस्यंभोजनालै [ भि ]येवोन्मग्नं न पयस्सु कोश वसति[ र्* लक्ष्मीः कृतोपायनं के३५ तक्या पवनोल्लसन्निजराजः पुंजांधकारोदरे भूगर्भ[ में पनसेन वेत्र[ 7 ]लतया द्वार्यात्मशुद्धयै स्थितं ॥ यश्च समु३६ पहसितहरनयनदहने[ नो ]विहितानित्यकन्दर्परूपसौंदर्यदर्पः श्रीनित्यकन्दर्पः । प्रभुमंत्रशक्त्युपवृं[ ]हि३७ तोत्साहशक्तिसमाक्षिप्तशतमु[ म ]ख सुखश्चाणक्यचतुर्मुखः । प्रथितैक विक्र माक्रांत वसुंधरा हितकरणप३८ रायणः श्रीविक्रांतनारायणः । स्वकरकलितहेतिहलदलितविपक्षवक्षा :* ] स्थल क्षेत्र त्र]: श्रीनृपति तृ [त्रिणे स्त्र[त्रः] ॥ ३९ समभवत्स च परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीमान्नित्यवर्षश्वपादा नुध्यात[:* ] परमभट्टार४० कमहाराजाधिराज परमेश्वर श्रीमत्सुवर्णवर्षदव पृथ्वीवल्लभ श्रीमदल्लभनरेंद्रदेवः कुशली सर्वानेव ४१ यता[ था ] संव[ ब ]त्य[ ध्य ]मानकान्राष्ट्रपतिविषयपतिग्रामकूटभहत्तर[ ] युक्तकोपयुक्तकाधिका४२ रिकान्समादिशत्यस्तु वः संविदितं यथा मान्यखेटराजधानीस्थिरतरावस्था नेन माता ४३ पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये पूर्वालुप्तानपि देवभोगआग्रहारान्प्रतिपालय४४ ता प्रतिदिनं च निरवधि नमस्यग्रामशासनानि शतसः प्रयच्छता [ मया* ] शकनृपकालातीतसंवत्सर૧ આ અનુસ્વારની જરૂર નથી. ૨ છેલા ત્રણ શબ્દો અને વિરામનાં ચિક્રો પંક્તિ ૩૩ ની નીચે ઉમેરેલાં છે, પરંતુ તેમને ડી પંક્તિ તરીકે ગણવાની કોઈ જરુરીઆત નથી. આ અનુસ્વારની १३२ नथा. ४ माहि विरामयिनी ००३२ नथा. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविन्द ५ मानां सांगलीनां ताम्रपत्री ४५ शते १४५ पंचपंचाशदधिक वकतापि संवत्सराणां ८५५ प्रवर्तमान विजय । संवत्सरांतग४६ त श्रावणपुर्णमास्या वार गुरोः पूर्वाभद्रपदानक्षत्रे त्रे ]पथमकरोदकाति सग॥' पुंड वै. ४७ र्धननगरांवनिर्गत कौशिकसगोत्र त्र वाजिकाण्वसत्र[ ब्रह्मचारिदामो दरमट्टमुताय ४८ केशवदीक्षिताय रामपुरीसप्तशतांतर्गतलोहग्रामः सवृक्षमालाकुलः स४९ धान्य हिरण्यादेयः सदण्डदोषदशापराध[:*]सभूतोपात्तप्रत्ययः अचाटभटप्रवेश[:*] पतरुं त्रीजें ५० श ( ? ) तोत्तरीयो [ ब्र ह्यदायन्यायेनाचंद्रार्क नमस्यो दत्तः [ ॥ * ] यस्य चाघाटाः पूर्वत: घोडे५१ ग्रामः दक्षिणतः वंजुलीनामा ग्रामः पश्चिमतः विंचविहरझ[ ? म ] नामा ग्रामः उत्तरतः ५२ सानहीनामा प्रामः [ ॥ * ] एवं चतुराघाटविशुद्धं लोहग्राम केशव दीक्षि तस्य कृपत: क५३ पयतो मुंजतो भोजयतो वा न फेनचिढ्याघातः कार्यः [ ॥ * ] मत्दा[ न्द ] निलान्दोलितजलतरंगत५४ रलमैश्वर्य [*] शरदभ्र[ भ्र ]विभ्र[ भ्र]म जीवितं सामान्यं च भमिदानफल मवगच्छद्भिः रागा५५ मिनृपतिभिरस्मद्वंश्यै[ रन्यै * ]ीयमस्मद्धर्मदायः समनुमंतव्यः प्रतिपालनी यश्च ॥ उक्त ५६ च रामभद्रेण ॥ सामान्यायं धर्मसेतु पाणां काले काले पालनी. ५७ यो भवद्भिः ।। सर्वानेवं भाविनः पास्थिवेंद्रान्भूयो भूयो याचते ५८ रामभद्रः ॥ षष्टिवर्षसहस्राणि स्वग्गै तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुम[ -* ] ५९ ता च तान्येव नरके वसेत ॥ स्वदत्तां परदत्तां यो यो हरेत्तु वसुंधरां । ६० स्व श्व विष्टायां कृमिभूत्वा पितृभिस्सह पच्चय च्यते ॥ प्रसृत्या संप्रदानेन द. ६१ तस्याहरणेन च । जन्मप्रभृति यद्दत्तं तत्सर्व निष्फलं भवेत् ॥ क६२ ल्प कोटिसहस्राणि कल्पकोटिशतानि च । निवसे द्र(ब) ह्मणो लो६३ के भूमिदानं ददाति यः ॥ शिवमस्तु सर्वजगतः ॥ ॐ नमः शिवाय। (1) { આ વિરામચિહ્નની જરૂર નથી. ૨ મનીઆર વિલીયમ્સ બે રૂ૫ આપે છે: પુંડ અને પુડુ- પુંવર્ધન પંડવર્ધન અને પાંડ ન. ડ' ને નીચેના ભાગ ડાબી બાજુ એ જરા વધારે સ્પષ્ટતાથી વાળે છે, પરંતુ તે ૫. ૧૨ માં મંડલમાં છે તેવી રીતે “ડ” અક્ષર કાતરેલો છે તેથી અહિ “ ” પાઠ ધારેલો છે અને નહીં કે “ડ ૩ પ્રથમ માં કરીને પછીથી ભૂંસાડી માં કરવામાં આવે છે, ૮ આ વિસર્ગની જરૂર નથી. For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५२ गुजरातना ऐतिहासिक लेख ભાષાતર છેસુષ્ટિની રચનાની પૂર્ણતાથી પ્રસન્ન થએલા આત્માવાળા બુદ્દાનાં—સરસ્વતિને આનન્દદાથી મધુર સામ ગીતે વિજયી છે ! ( ૫ ૧) તારા ચક્ર જેવા કમળથી આવૃત ગગનસરવરના પઢિનીના રાજહંસમાંથી, ત્રિભુવનમાં મહારાજ મદનના ઉજજવળ ત છત્રમાંથી લાવણ્યમાં પદધિ સમાન, યુતિમાં રૂપાના ગિરિ સમાન, દિગ્વધુનાં કુડલમાંથી, ઇન્દુમાંથી, ત્રિભુવન કમળના આવાસ સ્થાન હોવાના યશ સંપન્ન કુળ ઉદ્ભવ્યું. (પં. ૪) તે કુળમાંથી પૃથ્વી પર સાગર સમાન, ધતિના કુળગૃહ સમાન, મહિમાના ધામ સમાન, વૈર્ય, અતિ અભ્યદય, અને ચાતુર્યના કીડાસ્થાન સમાન, આશ્રય માટે આવેલાં સર્વ પ્રાણીઓનું રક્ષણ કરી યશ પ્રાપ્ત કરનાર યદુવંશ ઉત્પન્ન થયે. (પ. ૫) યદુવંશના નિર્મળ નભમાં શત્રુમંડળને નમાવનાર ઈન્દુ સમાન કળાવાળે, સર્વ મનેર વિસ્તારવાળા અને મહાન યશથી પૂર્ણ કરનાર દન્તિદુર્ગપ પ્રગટ - (પ. ૭) પછી સૂર્ય મેરૂના શિખરે ચઢે છે તેમ ઉદય પામી અને શ્રી અને વીર સિંહાસન પર આવી, સૂર્ય તિમિર દૂર કરે છે, તેમ ચૌલુક્યના બળવાન વંશનું તમિર દૂર કરી અને સૂર્ય ગિરિનાં શિખરે પર કિરણે મૂકે છે તેમ હૈની અટ્ટ આજ્ઞા) નૃપાના શિરપર મૂકી તે નૃપના પિતૃક શ્રીકૃષ્ણનૃપે અખિલ જગમાં તેની મહાન વૃતિ પ્રસારી. (પં. ૮) તેનાથી ગોવિંદ નૃપ જન્ય હતું. તેનું શત્રુઓને બાળવાથી થએલા ધુમ્રનું ચિન્હ ઈન્દુ બિબના શિલા તળ પરની પ્રશરિત હોય તેમ દેખાય છે. ( . ૧૦) તેને અનુજ, નિરૂપમના અપર નામવાળા, ભૂમિ રક્ષામાં વીર મતિવાળે, અરિગણને દૂર કરનાર અને જેની મુદ્રાથી જલધિ પણ ઉચિત નામથી સમુદ્ર કહેવાય તે, ઈદ્ધતેજસ નૃપ હતે. (પં. 11 ) તે પછી જગતુંગ જ . તેના શત્રુને તેમની પાસેથી સકળ મંડળ હરી લીધાથી યૌવન વીતી ગએલી વનિતાના સ્તન માફક (નરમ અને શક્તિહિન ) થઈ ગયા. (પ. ૧૨) અને તેનાથી અતુલ બલવાન, જેનાથી અસમાન ચૌલુ અને આસ્થૂખ આદિથી ઉત્પન્ન થએલ રતિનિગ્રડ કોપથી વિંગવલ્લીમાં પ્રસન્ન થયું હતું અને જેને શુદ્ધ યશ, વિરિચિન ઇંડાની અંદર, બહાર કે ઉપરના તળ પર સમાસ સ્થાન ન મળવાથી પૃથ્વીના ઉંડા સાગરમાં મૂક્યું હતું તે અમોઘવર્ષ જન્મ્યા હતા. (૫. ૧૫) તેનાથી અકાલવર્ષ નૃ૫ જન્મ્યા હતા. તેના પરાક્રમથી ભયભીત થઈ તેના શત્રુ એએ ઢાલ અને તરવારને સદ્ય ત્યાગ કર્યો. (૫. ૧૬ ) સહસ્ત્રાર્જુનના વંશનું ભૂષણ, કક્કલની પુત્રી તેની રાણી થઈ અને તેનાથી જગતુંગ જન્મ્યા હતા. સાગર સમે ગંભીર અને રનના નિધિ, અને પ્રતિપક્ષથી નૃપનું રક્ષણ કરવા સમર્થ (જેમ સાગર પર્વતને શત્રુઓથી રક્ષે છે તેમ) કેકક્કલના પુત્ર રણવિગ્રહના સાગર માંથી લક્ષમી નામે પુત્રી, સાગરમાંથી લહમીદેવી પ્રકટી તેમ, જન્મી હતી. તે સમાન શત્રુ વિનાના, ભીમસેન અને અર્જુનના યશની પ્રાપ્તિથી અલંકારિત, તે નૃપની પત્ની થઈ (પં. ૧૯) જગજીંગ જે ઉદયગિરિ સમાન હતે. તેમાંથી ઉદય પામતે લક્ષમીને પુત્ર વિજયી સૂર્ય સમાન નૃપ જ હતું. તેને આત્મા તેજવી હતા અને તેના વજ સમાન કરથી, ઈન્દ્ર પર્વતના પક્ષછેદન માટે વા ફેકે તેમ સદાચારમ થી ચલિત થએલા સર્વ નૃપના For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५३ गोविन्द ५ मानां सांगलीनां ताम्रपत्रो પક્ષ વિખેરી નાંખ્યા અને અનિમિષ નયનથી દર્શન યોગ્ય (જેમ ઈન્દ્ર દેથી દર્શન યોગ્ય છે તેમ) તે ઈન્દ્રરાજ આ ભૂમિ પર સત્ય રીતે કહેવાતા, (પં. ૨૦) દશકઠનો દર્પ હણનાર શ્રીહંયના વશમાં કોલ જામ્યો હતો અને તેને ગુણમાં વિખ્યાત અર્જુન પુત્ર હતો. તેને મહાબળવાન રમ્મણ દેવ પુત્ર હતો અને તેનાથી પદ્મા જેમ સાગરમાંથી અને ઉમા હિમવાન નામના ગિરીશમાંથી જેમ જન્મી હતી તેમ દ્વિજાઓ જન્મી. | ( . ૨૨) શ્રી ઈન્દ્ર કૃપથી તેનામાં (દ્વિજાખમાં) ગેવિન્દરાજ નામને કામદેવથી અધિક રૂપ અને લાવણ્યવાળે પુત્ર જન્મે. તે સમર્થ હતો છતાં નિદિત કરતા અગ્રજ બધુ તરફ તેણે બતાવી નહતી. બધુજનની સ્ત્રીગમન આદિ કુચરિતથી તેણે દોષ કર્યો ન હતો. શૌચ અને અશૌચ પરામુખ ( દુકૃત્યોના કારણ રૂ૫) પિશાચપણું ભયથી કદિ ધાર્યું ન હતું. તેનાં દાન અને અતુલ સાડથી પૃથ્વીમાં સાહસ માટે વિખ્યાત થયે. દાનવૃષ્ટિ વડે, સુવર્ણવૃષ્ટિ વરસાવી, અને અતિવૃષ્ટિથી તેણે કનકની વૃષ્ટિ કરી, અખિલ ભુવન ફક્ત કાંચનનું બનાવ્યું, એમ પ્રજા તરફથી કહેવાય છે. અતિ ભય ઉપજાવતા તેના દેશોના વિજય સમયે પૃથ્વી ખરેખર તેનાં મહાન પાલિક્વજ રૂપે પોતાના ઉંચા કરેલા કર સહિત અને અન્ય દુષ્ટ નૃપથી મુક્ત થઈ આનંદથી નૃત્ય કરે છે. ઉદય પામતે તે અન્ય દર્પવાળા નૃપને સહન કરતો નથી, એ વિચારથી ભયથી ભરેલા મન સહિત સૂર્ય અને ચંદ્ર (તેઓ પિતે અન્ય દર્પવાળા મંડળને સહન કરતા નથી તે) પણ તેની આગળ નાશી ગયા. તેને સુંદર મહેલ જેમાં શત્રુ મડલેશ્વરો તેને નમન કરે છે તે વિજયથી ઉજજવલ છે અને તેના તરણના નિયમિત ભૂષણ માટે ચન્દ્ર છે અને તે સદા તેના તજ સંપન્ન છે તેથી ( મહેલ ) વિરાજે છે. ખરેખર તે શત્રુઓનાં વિશેષ ગુણવાળાં સમાન સૈન્ય સહન કરતો નથી તેથી ગંગા અને યમુના (જેઓ તેમના સમાન નદીઓ સહન કરતી નથી તે) તેના રાજ મંદિરની સેવા કરે છે. જ્યારે તે નૃપ સુરાજ્ય કરતે હતો ત્યારે કંઈ પણ ભાગમાં કંઈ પણ વિમાન સ્થિતિ કરિ થતી નહીં. તેના અબદ્ધ પ્રતાપ અગ્નિની અસંખ્યા જવાળાનું કાજળ તે નીલ મેઘ છે, તેની અસિધારાના કૂરતાં કિરણે તે ખચિત વિદ્યત્વના ચમકારા જ છે. અંકુશમાં રાખવા કઠિણ અરિના ગજેનાં કુભ તે ભેદે છે ત્યારે ઝરતાં મૌક્તિક તે તારા છે, અને તેના યશનાં બિંદુપાત જે વિધભરે છે તે ચન્દ્ર, પદધિ અને શેષ છે. તેનું ચિત્ત કેટક દૂર કરવા ઉત્સુક છે તેથી કમળનલિની તેને ભયથી જલમાંથી ( લઈ લેવાય તેથી) ઉંચાં થતાં નથી, પણ લક્ષમી જે તેની કળીઓમાં વસે છે તે તેમનાથી ઉપહાર તરીકે દેવાઈ છે. પવનમાં ઉડતા તેના પુંજરજથી અંધકારવાળા પૃથ્વીના ઉદર-ગર્ભમાં કેતકી આશ્રય લે છે. અને ફણસનાં વૃક્ષ અને વેત્રલતા તેના દ્વારમાં પોતાના બચાવ માટે સેવક માફક ઉભાં રહે છે અને તે અચિત્ય કદર્પનું રૂપ અને સૌદર્ય ધારી હરના લોચનની ભસ્મ કરવાની શક્તિને ધિક્કારતાં હતો તે ખચિત નિત્ય કન્દર્પ થયે. નિજ પ્રભુત્વ અને મંત્રશક્તિથી મહાન બનેલા ઉત્સાહથી શતમુખના સુખપર હાસ્ય કરતો તે ચાણ્યકેમાં ચતુર્મુખ થયું. તેના વિખ્યાત અને અતિ પ્રસિદ્ધ પ્રતાપથી ભરેલી પૃથ્વીનું શ્રેય કરવાની ઉત્સુકતાવાળે તે પરાક્રમી વીરોમાં સાક્ષાત્ શ્રીનારાયણ થયો. (અને ) તેના હસ્ત ટેવાયેલા હતા તે શસ્ત્રથી શત્રુઓનાં વક્ષસ્થળક્ષેત્ર ભેદી તે શ્રી ત્રિનેત્ર સાક્ષાત્ નૃપમાં થયે. (પં. ૩૯) પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શ્રીમાન નિત્યવર્ષ દેવને પાદાનુધ્યાત પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અતિપૂજાપાત્ર શ્રી મામ્ સુવર્ણવર્ષદેવ પૃથ્વીવલભ શ્રીમદ્દ વિકલમનરેદ્રદેવ કુશળ ક્ષેમ હાઈને રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, મહત્ત, આયુકાક. ઉપયુ તક, અને આધિકારિકન તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५४ गुजरातना ऐतिहासिक लेख (પ. ૪૨) તમને જાહેર થાઓ કે –મા ખેટ રાજનગરમાં સદા વસનાર, જે દેના ઉપભેગનાં અગ્રહાર દાન કે પૂવેના નૃપાથી વિઘવાળાં થતાં હતાં છતાં તેનું રક્ષણું કરનાર અને નિત્ય નમસ્ય ગ્રામનાં અસંખ્ય શાસનપત્ર આપનાર મારાથી, મારાં માતપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે શકનૃપના કાળ પછી આઠ પંચાવન સંવતમાં ( સંખ્યામાં) ૮૫૫ સંવતમાં શ્રાવણ પૂર્ણિમા ને ગુરૂવારે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર નીચે ચાલુ વિજય સંવત્સરમાં રામપુરી ૭૦૦ માં આવેલું લોહાગ્રામ ગામ વૃક્ષની હાર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, અપરાધ અને દશ અપરાધના દડ અને શિક્ષા સહિત, અને ભૂતપાત પ્રત્યય સહિત, સૈનિકોના પ્રવેશમુક્ત ... ... ... બ્રહ્મદાયના નિયમ અનુસાર નમસ્ય દાન તરીકેના ઉપગ માટે, ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી પુણ્ડવર્ધન નગરથી આવેલા, દાદર ભટ્ટના પુત્ર, કૌશિક ગેત્રના, વાજિકાવ સબ્રહ્મચારી કેશવ દિક્ષિતને પાણીના અતિ અર્ધથી અપાયું છે, તેની સીમા – પૂર્વે ઘડેયામ ગામ; દક્ષિણે વાગજુલી ગામ; પૂર્વ વિખ્ય વિહરઝ (?) ગામઃ અને ઉત્તરે– સનેહી ગામ. (પ. પર) જ્યારે કેશવ દીક્ષિત આ ચાર સીમાવાળું લેહગ્રામ ગામ ખેડતે હોય અથવા ખેતી કરાવતો હોય; ઉપભોગ કરતા હોય અથવા અન્યથી ઉપભોગ કરાવતો હોય, ત્યારે તેમાં તેને કોઈએ કઈ પ્રતિબંધ કરશે નહીં. આ મારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ લક્ષમી પવનથી ધીમે ક્ષુબ્ધ થએલાં જલના તરંગે સમાન ચંચળ છે અને જીવિત શરદ ઋતુના મેઘ સમાન અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (દેનાર અને ચાલુ રાખનારને ) સામાન્ય છે, એમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું. ( પ. ૫૫) અને રામમઢે કહ્યું છે કે –“આ ધર્મ નૃપેને સામાન્ય સેતુ સદા તારાથી રક્ષા જોઈએ.” આમ રામભદ્ર પુનઃ પુનઃ સર્વ ભાવિ નૃપને પ્રાર્થના કરે છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬ હજાર વર્ષ વસે છે, પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. તેના પોતાનાથી અથવા અન્યથી દેવાએલી ભૂમિ જે હરી લે છે તે શ્વાનની વિખ્યામાં કીડા જમે છે અને તેના પૂર્વ સહિત સંતાપમાં રંધાય છે. કંજુસાઈથી આ પવાથી અને દીધેલું જ કર્યાથી જન્મથી આપેલું સર્વ અફલ થાય છે. ભૂમિદાન દેનાર બ્રહ્માના જગમાં સહસ્ત્ર કરેડ અને શત કરેડ ક૯૫ વસે છે, અખિલ જગની ઉન્નતિ થાઓ. ૐ શિવને નમન ! For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org શ્રી; गुजरातना ऐतिहासिक लेख ચૌલુકય વંશના લેખો For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌલુક્ય વંશના લેખો નં. ૧૩૭ મૂલરાજનું દાનપત્ર વિ. સ. ૧૦૪૩ માઘ વ. ૧૫ અણહિલવાડના ચૌલુક્યોનાં અગિયાર દાનપત્ર સંબંધી ઐતિહાસિક નેંધ રેવાકાંઠાના કામચલાઉ પિલિટીકલ એજન્ટ મેજર જે. ડબલ્યુ વોટસને થોડા સમય પહેલાં મને ખબર આપી કે ગાયકવાડના ઉત્તર મહાલના મુખ્ય ગામ કડીની ગાયકવાડી કચેરીમાં કેટલાંક જૂનાં તામ્રપત્રો ૫ડેલાં છે. ઓનરેબલ સર ઈ. સી. બેઈલીની વિનતિ ઉપરથી ગવર્નમેટ એક ઇંડીયાના ફેરીન સેક્રેટરી ડે શેર્નટને વડોદરાના એજન્ટ મારફત ગાયકવાડના દીવાન સર. ટી. માધવરાવ ઉપર વગ ચલાવી ૨૦ પતરાં એટલે કે નં.૧ અને નં.૩ થી ૧૧ એમ લેખો પ્રસિદ્ધિ માટે મેળવી આપ્યા. નં. ૨ પાલનપુરના પિ. એ. કર્નલ શોર્ટ રાધનપુરના દરબાર પાસેથી મેળવી આપેલ. અત્યાર સુધીર અણહિલવાડના ચૌલુક્ય રાજાઓનાં ત્રણ દાનપત્રો પ્રસિદ્ધ થયાં છે? (૧) કુમારપાલનાં નાડેલનાં પતરાં (૨) ભીમદેવ ૧ લાનાં કચ્છનાં પતરાં (૩) ભીમદેવ બીજાનાં અમદાવાદનાં પતરાં. આટલાં સામટાં પતરાંની શોધ તેટલા માટે ગુજરાતના ઇતિહાસ માટે બહુ ઉપયોગી છે. બીજી વંશના કરતાં આ વંશની દંતકથાઓ વધુ પ્રમાણમાં જૈન પંચાયત મારફત સુરક્ષિત રહેલ છે. તોપણુ ઘણી ઐતિહાસિક હકીકત ઉપર હજુ વધુ અજવાળું પાડવાની જરૂર છે. આ વંશની ઉત્પ િતથા મૂલરાજ કેવી રીતે ગાદીએ આવ્યું તે પૈકસ થયેલ નથી. રાજાઓની સંખ્યા પણ શંકાસ્પદ છે. ભીમદેવના લેખમાં ૪ થા રાજા વલ્લભને છોડી દીધું છે. મુસલમાન ગ્રંથકારનું ગુજરાત ઉપર મહમુદ ગઝનવીની ચઢાઈનું વર્ણન જૈન ગ્રંથની સાથે બંધ બેસતું નથી. ભીમદેવ ર જાના રાજ્યને સમય અને વાઘેલા વંશની ઉત્પત્તિ સંબંધી પણ વિશેષ અજવાળું પાડવાની જરૂર છે. મી. મીનલોક ફાર્બસની રાસમાળામાં આ બાબત બહુ જ જુજ માહિતી છે. કારમુકે તેને સેમેશ્વરની કીર્તિકૌમુદી, રાજશેખરને પ્રબંધ કેશ અને હસ્તગણિનું વસ્તુ પાલચરિત ઉપલબ્ધ નહોતાં. આટલા માટે અહીં આ લેખોનાં અક્ષરાન્તર વિગેરે ઉપરાંત ઐતિહાસિક નોંધ મૂકવી જરૂરી છે. | ગુજરાતના ઘણાખરા જૈન કથાકાર લખે છે કે ગુજરાતને પહેલો ચૌલુક્ય રાજા, કનોજની રાજધાની કથામાં રાજકર્તા ભુવનાદિત્યના દીકરા રાજથી તથા અણહિલવાડ પાટણના છેલ્લા ૧ ઈ. એ. વ. ૬ ૫. ૧૮૦ છે. મ્યુલર ૨ ઈ. સ. ૧૮૭૭ ૩ ટોડ રાજસ્થાન છે.૧ પા. ૭૦૭ ૪ ફેબસ રાસવાળા વ. ૧ પા.૬ ૫ કચ્છને ઇતિહાસ આત્મારામ કે. ત્રિવેદીકૃત પા. ૧૭. ૬ અત્યાર સુધી નીચેના ગ્રંથ સુરક્ષિત છે—(૧) હેમચંદ્ર અને અભય તિલકને કયામય કોશ. લખે ઈ. સ. ૧૬૦ સુધાર્યો ઈ. સ. ૧૨૫૫-૫૬ ( ૨ ) સોમેશ્વરની કી તૈકૌમુદી ઈ.સ.૧૨૨૦ ૩૫ (૩) કૃષ્ણ ભટ્ટની રત્નમાલા ઈ. સ. ૧૨૭૦, (૪) મેરૂતુંગની પ્રબંધ ચિંતામણિ ઈ. સ.૧૩૨૮. (૫) મેરૂતુંગની વિચારશ્રેણી ઈ. સ. ૧૩૧૦, (૬) રાજશેખરને પ્રબંધકોશ ઈ. સ. ૧૩૪૦ ( ૭) હર્ષગણિનું વસ્તુપાલચરિત ઈ. સ. ૧૪૪૦-૪. (૮) જીનમંડનનું કુમારપાલચરિત ઈ. સ. ૧૪૩૫-૩૬ તથા તેમાંથી ગુજરાતી ઉતારે. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ચાપા અથવા ચાવડા રાજાની બહેન લીલાદેવીથી ઉત્પન્ન થયે હતે. મેરૂતુંગ લખે છે કે વિ. સં.૯૯૮ માં પિતાના બે ભાઈ સાથે રાજ સોમનાથ પાટણની યાત્રાએથી વળતાં અણહિલવાડ પાટણ રોકાયા હતા અને ઘોડેસ્વારની કવાયતની ટીકાથી તેમજ પિતાની ઘેડેસ્વાર તરીકેની હુશીયારીથી રાજાનું ધ્યાન ખેચ્યું. તેનું કુળ જાણ્યા બાદ તેની સાથે લીલાદેવીને પરણાવી. તે પ્રસવસમયે ગુજરી ગઈ, પણ તેનું પેટ ચીરી, મૂલરાજને જીવતો કાઢયો. મૂલરાજ(મૂળ નક્ષત્રમાં જો તેથી)ને તેના મામાએ ભણાવ્યગણાવ્યું અને માટે કર્યો. દારૂના નિશામાં તેને ઘણી વાર રાજગાદી આપવામાં આવતી, પણ નિશા ઉતર્યા બાદ પાછી લઈ લેવામાં આવતી. આથી કંટાળી મૂળરાજે તેનું ખૂન કરાવી ગાદી પડાવી લીધી. | મી. ફાર્બસે આ વૃત્તાન્તને થેડી ઘણી અસંબદ્ધ હકીકત કાઢી નાંખીને સ્વીકાર્યો છે અને તેણે તથા મી. એફીસ્ટને માન્યું છે કે મૂલરાજને બાપ કાજમાંથી નહીં, પણ દક્ષિણુના ચૌલુક્ય વંશની રાજધાની કલ્યાણમાંથી આવેલ હતું. મેરૂતુંગ લખે છે કે સામંતસિંહ વિ. સ. ૯૯૧થી ૯૮ સુધી રાજ કર્યું. તેમ જ રાજ અણહિલવાડમાં પણ ૯૯૮ માં આવ્યું એમ લખેલ છે. આ બે બનાવ વચ્ચે ઓછામાં ઓછું વીશ વર્ષનું અંતર હોવું જોઈએ, તેથી આ વૃત્તાન્ત સર્વથા ત્યાજ્ય છે. ચાપોત્કટ અને ચૌલુક્ય વંશને જોડવાના હેતુથી ભાટચારણએ આ બનાવ કપી કાઢયે હવે જોઈએ. દ્વયાશ્રય કેશમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી. તેથી તેમ જ તામ્રપત્ર નં. ૧ માંની થેડી હકીકત છે તેથી ઉપરની અટકળને ટેકા મળે છે. ફાર્બસે સુચવ્યું છે તે મુજબ દ્વયાશ્રય કેશ હેમચંદ્રની જ કૃતિ નથી. વિ. સ. ૧૩૧૨ માં અભયતિલકે તેમાં સુધારાવધારે કરેલ છે અને કેટલીક અસંબદ્ધ હકીકત ઉપરથી અટકળ થાય છે કે બાકીને ભાગ પણ માત્ર ૧૨ મી સદીના લેખકને રચેલે નથી. તોપણું એકંદરે તે મેરૂતુંગના ગ્રંથ કરતાં વધુ પ્રમાણભૂત છે. તેમાં મૂલરાજને માત્ર ચૌલુક્ય લખે છે. અને તેની બહાદુરી અને શક્તિનાં વખાણ કરેલ છે. આપણુ લેખમાં પણ દાન દેનારની ઉત્પત્તિ સંબંધી ટુંકુ વર્ણન છે. તેને સેલંકી વંશમાં જન્મેલો અને મહારાજાધિરાજ રાજીને દીકરે લખ્યો છે. તેણે સારસ્વત મંડલ (સરસ્વતી નદીની આસપાસને મુલક ) પોતાના બાહુબળથી મેળવ્યું. મેરૂતુંગનું વર્ણન સાચું હોય તે રજપૂતના રખડતા નાના છોકરાને મહારાજાધિરાજ લખાય નહી. મૂલરાજના દાનપત્રની હકીક્ત ધ્યાનમાં લેતાં તેમ જ મૂલરાજને વંશને સ્થાપક વર્ણવ્યો છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેના પૂર્વ ચૌલુક્યના અસલ દેશના રાજા હશે અને ત્યાંથી તેના દુશમનથી હાંકી કાઢવાથી અગર વધુ પ્રદેશ મેળવવાના લેભથી ગુજરાતમાં તે આવ્યો હશે. તે અસલ પ્રદેશ કો તે સવાલ વિચારવાનું છે. ગુજરાતના ભાટ લખે છે કે વિ. સ. ૭૫૨માં કાજમાં કાણુકટકને રાજા ભુરાજ, ભૂયડ અગર ભુવડ (એટલે કે ભૂપતિ) ગુજરાતમાં રાજ કરતા હતા અને જયશેખરને નાશ કર્યો અને ત્યાર બાદ કદિત્ય, ચંદ્રાદિત્ય, સોમાદિત્ય અને છેવટે ભુવનાદિત્ય જે રાજીને બાપ હતા તે કલ્યાણની ગાદીએ આવ્યું. મી. ફાર્બસ મી. એલફીનસ્ટન વિગેરેએ આ કલ્યાણને દક્ષિણ ચૌલુકાની રાજધાની કલ્યાણ માનેલ છે અને હું પણ અમુક વખત એમ માનતે. તેના આધારમાં નીચેની બીનાઓ આપી શકાય તેમ છેઃ (૧) દક્ષિણનું કલ્યાણ આઠ સદી સુધી ચૌલુક્યની રાજધાની હતી અને કનોજમાં આવું ગામ મળી આવતું નથી. ( ૨ ) દક્ષિણના ચૌલુક્યોના લેખોમાં ગુજરાત જિત્યાનું લખે છે–( ૩ ) ચૌલુકય રાજા વિજયરાજના શ. સ. ૩૯૪ ઈ. સ. ૪૭૨-૭૩ ના તામ્રપત્રમાં લખ્યું છે કે તે ભરૂચના પ્રદેશને માલિક હતું. પરંતુ બીજા મતનાં પ્રમાણ વધુ સબળ છે: (૧) દક્ષિણના રાજાઓ ચાલુય, ચલુણ્ય, ચલિકય અગર ચકય લખે છે, જ્યારે ગુજરાતમાં ચૌલુકય લખે છે. પાટણુ વંશને સ્થાપક દક્ષિમાંથી આવ્યો હોત તે પિતાને લય લખત. (૨) દક્ષિણ ચૌલુકાના કુલદેવતા વિષ્ણુ છે For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलराजनुं दानपत्र જ્યારે ગુ. ચૌલુક્ય શૈવ છે (૩) દ, ચૌ. નું લાંછન વરાહ છે જ્યારે ગુ. ચી. નું નંદી છે. (૪) ભુપતિથી રાજી સુધીના રાજાઓનાં નામ દક્ષિણ વંશના લેખમાંની વંશાવલી સાથે મળતાં નથી. (૫) મૂલરાજને દ. ચૌ. સાથે મિત્રભાવે ન હતું. તે ગાદીએ આવ્યા બાદ તેલિગનના તૈલપ ૨.જાએ બારપને હમલો કરવા મોકલ્યો હતે. (૬ ) મૂળરાજે તથા તેની પછીના રાજાઓ એ ગુજરાતમાં ઘણું બ્રાહ્મણને વસાવ્યા જે ઔદિચ્ય (ઉત્તરતરફના) નામે મશહુર છે અને તે એને સિહોર (સિંહપુર), ખંભાત (સ્તંભતીર્થ) તેમ જ બનાસ અને સાબરમતી વચ્ચે અનેક ગામે દાનમાં આપ્યાનું પુરવાર થાય છે. મૂલરાજ જે દક્ષિણમાંથી આવ્ય હેત તે ગુજરાત તેલિગણુ અને કર્ણાટકી બ્રાહ્મણોથી ભરપૂર હેત. આ છેલી હકીકત બહુજ સબળ છે, કે બીજી હકીકતેનું કદાચ સમાધાન થઈ શકે; જેમ કે મૂલરાજે પોતાનું લાંછન તથા ધર્મ ગુજરાતમાં આવીને બદલ્યાં હોય. વળી કનેજમાં બીજું કલ્યાણ હોવું અસંભવિત નથી. કનેજના ઇતિહાસમાં આઠમી સદીના યશોવર્માથી માંડી દશમી સદી સુધી કોઈ પણ પ્રકાશ પડેલ નથી. આ ખાડે ભૂપતિ અને તેના અનુયાયીઓથી પૂરાઈ શકે તેમ છે. ભૂપતિ ઈ. સ. ૬૫-૬ માં રાજ કરતું હતું અને મૂલરાજ ૯૪૧-૪ર માં ગાદીએ આવ્યું. વિશેષમાં દક્ષિણુના ચૌલુકયે માને છે કે તેના પૂર્વ ઉત્તરમાંથી આવેલા અને અધ્યામાં રાજ્ય કરતા હતા. નોર્થવેટ પ્રવીન્સીઝના ગેઝેટીયરમાં લખેલ છે કે ચૌલુકય રજપૂત કને જ પ્રદેશમાં અત્યારે પણ હયાત છે. કલ્યાણ નામે ઘણાં ગામે હતાં, જેવાં કે મુંબઈ પાસેનું ક૯યાણ અને દક્ષિણનું કલ્યાણ; તેથી કને જમાં કલ્યાણ હોવાનું અસંભવિત નથી. આ બધી હકીકત ઉપરથી હું એમ નિશ્ચય ઉપર આવું છું કે મૂલરાજ કાન્યકુબ્ધમાં રાજકર્તા રાજાને વંશજ હા જોઈએ અને ગુજરાત જિત્યું હોવું જોઈએ, તેમજ તેની મા ચાવડા વંશની હોઈ શકે. ભાટોને રાજવંશાવલી બાબતમાં બહુ જ ચોક્કસ માનવા જોઈએ, કારણું તે સાચવી રાખવી તે તેને ધંધે કહેવાય. આ લેખથી બીજી બે બાબતોને પુષ્ટિ મળે છે. લેખ નં. ૧ ૫. ૨ માં મૂળરાજને ચંs વ વિદિતાવાથઃ વર્ણવ્યું છે. અણહિલવાડ પાટણની આસપાસ પચાશ માઈલ સુધીમાં ટેકરી પણ નથી, તે હકીકત ધ્યાનમાં લેતાં ઉપરનું વર્ણન ઐતિહાસિક વૃત્તાન્તને ઉદ્દેશીને છે એમ સમજવું જોઈએ. મેરૂતુંગ લખે છે કે ગાદીએ બેઠા પછી તરત મૂલરાજ ઉપર બે લશ્કરે ચઢી આવ્યાં હતાં. એક તે શાકભરી(સાભર )ના રાજા સપાદલક્ષીયનું અને બીજું કલ્યાણના તૈલપના સુબા બારપનું. જેને પરિણામે તે કચ્છના વાગડ પરગણુમાંના કંથકોટ( કંથાદુર્ગ)માં ભાગી ગયો હતો તેને શિવજીની કલાસની રિથતિ સાથે કવિએ સરખાવી લાગે છે. બીજી બાબત વળી વિશેષ સ્પષ્ટ છે. મફતંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે મૂલરાજ સેમનાથને અનન્ય ભક્ત હતા અને દર સોમવારે સોમનાથ પાટણ (૨૫૦ માઈલની મુસાફરી કરીને ) દર્શન માટે જ. આ ભક્તિથી તુષ્ટ થઈ સોમનાથ પ્રથમ મડલી ( વિરમગામ તાલુકાનું માંડલ) અને પછી અણહિલવાડ પધાર્યા. ભડલીમાં મૂલરાજે મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું. મલનાથ દેવને કઈક ગામ દાનમાં આપવામાં આવ્યું તે આ મલેશ્વરનું મંદિર હોવું જોઈએ. લેખને ઐતિહાસિક વિભાગ બહુજ ટૂંકો છે અને તેમાં મૂળરાજની વામનસ્થલી(વંથળી )ના આભીર અગર યાદવે ઉપરની તેમજ લાટના રાજા ઉપરની ચઢાઈનું વર્ણન નથી. સંવત ૧૦૪૩ વિકમ આપે છે તે મૂલરાજના રાજ્ય સમય વિ. સં. ૯૯૮-૧૦૫૩ સાથે બંધ બેસતો આવે છે. મેરૂતુંગના વૃત્તાંત અનુસાર મૂલરાજ પછી તેને દીકરો ચામુંડ ગાદીએ આવ્ય; જેણે તેર વર્ષ એટલે કે ૧૦૬૬ (ઈ. સ. ૧૦૦૯-૧૦) સુધી રાજ્ય કર્યું. તેના પછી તેના બે દીકરા વલ્લભરાજ અને દુર્લભરાજ ગાદીએ આવ્યા. જેમાં પહેલો ૬ માસ બાદ શીળીમાં મરણ પામ્ય જ્યારે બીજાએ સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૧-૨૨) સુધી રાજ્ય કર્યું. તે વરસમાં તેણે પિતાની ગાદી છેાડી અને પિતાને નાનાભાઈ નાગરાજના દીકરા ભીમદેવ ! લા ને ગાદી આપી. આ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સમય સંબંધી કાંઈ વધુ વિગત પ્રાપ્ત નથી. ચામુંડ અને દુર્લભરાજ અને સ્વામી થએલા અને તેમાંથી એક કાશી ગયા ત્યારે તેમનું માળવાના રાજાએ અપમાન કર્યું તેથી માળવા સાથે વૈરભાવ ઉત્પન્ન થયો. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૬ ના તામ્રપત્રમાં વલભરાજનું નામ નથી, પણ આ પતરાંમાંથી નં. ૪ થી ૧૦ બધામાં તેનું નામ છે તેથી અટકળ થાય છે કે તેના ટૂંકા સમયને લીધે અમુકમાં નામ નહીં લખાયું હોય. બીજી બાબત એટલે કે ગુજરાતની દંતકથાઓ અને આઈને અકબરી વિગેરે ગ્રંથ વચ્ચે સાલનો ગડબડાટ વધારે ગંભીર છે. જે ચામુંડને ૧૦૧૦ ને બદલે ઈ. સ. ૧૦૨૪માં મુકીએ તે. ગુજરાતી ગ્રંથકારોની સાલો બધી વીંખાઈ જાય છે. મી. ફાર્બસનું તે સંબંધી પ્રકરણું બહ ગોટાળાભરેલું છે, કારણ કે મુસલમાની અસલ ગ્રંથને અને ભીમદેવના લેખેને બારીકીથી અભ્યાસ થયે નહોતા. સર એચ. ઇલીઅટના હિંદુસ્તાનના ઈતિહાસના છે. ૨ પા. ૪૨૯ મે (પુરવણીમાં) મહમુદની હિંદ ઉપરની ચઢાઈનું પૂરું વર્ણન આપ્યું છે. સોમનાથની ચઢાઈનું સૌથી પ્રાચીન વર્ણન ઇન્ આસીર પા. ૪૬૯ મે આપેલ છે. તેમાં લખેલ છે કે અણહિલવાડને રાજા ભીમ ભાગીને અમુક કિલ્લામાં ભરાણે. પછી તેમનાથ ઉપર દબલવારા દ્વારા ચઢાઈનું અને મંદિર સર કર્યાનું વર્ણન છે. પછી મહમદને ખબર મળી કે ભીમ કદહતના કિલ્લામાં ભરાણો છે તેથી તે ત્યાં ગયો. ભરતી વસ્તુ ખાડી ઓળંગી અને દુશ્મનને ત્યાંથી હાંકી કાઢયે. ત્યાંથી મનસુરા જવા પાછો વળે. આ વર્ણનમાં ભીમનું નામ બે વાર આવે છે. તેથી ગુજરાતી ગ્રંથકારનાં લખાણ અનુસાર ઈ. સ. ૧૦૨૪ માં ભીમ ગાદી ઉપર હતે. વળી તેમાં મુસલમાની ગુજરાતમાં લાંબા વખત સુધીની સ્થિતિ અગર દાબક્ષીમના વંશજને અણહિલવાડની ગાદી ઉપર સ્થાપ્યા બાબત સહેજ પણ ઈસા નથી. તે હકીકત તેમ જ ગુજરાતની અખૂટ દેલત વિગેરેને ઉલેખ મીરખાન્દના ઇતિહાસમાં પ્રથમ જોવામાં આવે છે, તેથી અનુમાન થાય છે કે પાછળના મુસલમાની ગ્રંથકારાએ તે પાછળથી ઘુસાવી દીધેલ હશે. ભીમનું કન્દહત ( કંથકોટ ) ભાગી જવું પણ તદ્દન સંભવિત છે, કારણુ મૂલરાજ પણ ત્યાં ભાગી ગયા હતા. કંથકોટ પાસે દરિયો હોવાનું વર્ણન કાં તે તે વસ્તુની સ્થિતિફેરને લીધે અગરતો મુસલમાની ગ્રંથકારોના અજ્ઞાનને લીધે હશે. ભીમદેવના લેખો પણ ઉપરના અનુમાનને અને ગુજરાતી ગ્રંથકારના લખાણને સમર્થન કરે છે. તેમાં લખેલ છે કે ભીમદેવ વિ. સં. ૧૦૮૬ અને ૧૦૯૩ માં એટલે કે ઈ. સ. ૧૦ ૨૯ અને ૧૯૩૬ માં રાજ્ય કરતા હતા. તે ઉપરથી સમજાય છે કે મહમુદની ચઢાઈ પછી તુરત તે પાછો અણહિલવાડ આવ્યો હશે. પરિણામે ગુજરાતી ગ્રંથકારો અનુસાર ભીમદેવ વિ.સં ૧૦૫૮ ઈ. સ. ૧૦૨૨માં ગાદીએ આવ્યા. મહમુદ આવ્યા ત્યારે તે રાજ્ય કરતા હતા અને ભાગીને કથકોટ ગયે. મહમુદે તેને ત્યાંથી હાંકી કાઢયે અને મનસુરે તરફ ગયે. ભીમદેવ તરત અણુહિલવાડ પાછો ફર્યો અને વધુ પચાસ વર્ષ સુધી રાજ કર્યું. આપણા આ લેખમાંથી ભીમદેવના છેવટના ભાગ સંબંધી તેમ જ તેના દીકરા કર્ણ ૧ લા વિ. સ. ૧૧૨૮-૫૦ (ઈ. સ. ૧૦૭૨ થી ૧૦૯૩-૯૪) સંબંધી કાંઈ પણ હકીકત મળતી નથી. માત્ર તેનું બિરૂદ ત્રાયમલ આપેલું છે. કર્ણના પુત્ર જયાસિંહ સંબંધી નં. ૫ માંની વંશાવળી તેને અવન્તિનાથ અને વરકજીષ્ણુ લખે છે. નં. ૩ માં તેમજ નં. ૬ થી ૧૦ સુધીનામાં આ બે બિરૂદ વચ્ચે ત્રિભુવનગંડ લખેલ છે. દ્વયાશ્રય કેશમાં બર્બરને રાક્ષસને નેતા લખે છે અને શ્રી સ્થલ સિદ્ધપુરના બ્રાહ્મણને તે ત્રાસ દેતે હતેા. જયાસિંહે તેને હરાવ્યું, પણ તેની સ્ત્રી પિંગલિકાની આજીજીથી તેને જીવતે રાખે. બર્બરે જયસિંહને અનેક ભેટે આપી. મી. ફિબસે બર્બરને માલવાનો રાજા માન્ય છે તે ભુલ અવન્વિનાથ અને પર્વરક જીણુ એ બેને ભેળાં વાંચવાથી થએલ હશે. કાર્તિકૌમુદીમાં બબરકને ભૂાના ઉપરી લખ્યા છે અને તેને મકાનમાં For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलराजनुं दानपत्र વશ કરવાથી જયસિંહને સિદ્ધરાજ નામ પ્રાપ્ત થયું એમ પણ ઘટાવે છે. બધે ઊહાપોહ કર્યા પછી એમ સંભવે છે કે બર્બરક ઉત્તર ગુજરાતમાં રહેતી કોઈ અનાર્ય જાતિને એટલે કે કાળી, ભીન્ન અગર મેહેર જાતિને હશે. કુમારપાલના રાજ્યના અનેક ઉપયોગી બનાવોમાંથી શાકભ્યરીના રાજાને જિત્યા બાબતનું જ વર્ણન લેખ નં. ૩ થી ૧૦માં છે. ત્યારપછીના રાજા અજયપાલ સંબંધી જૈન ગ્રંથકારો બહુ જ જુજ લખે છે. કારણ કે તેને તે ધિક્કારતો હતો. તેને પરમ માહેશ્વર અને મહા માહેશ્વર લખ્યો છે તેથી જૈનધર્મ તરફની વિમુખતા સ્પષ્ટ થાય છે. તેણે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રને જીવતો બાળી મૂ અને જૈનનાં મંદિરો તેમ જ પુસ્તકોને નાશ કર્યો. તેની પછીના મૂળરાજ બીજાના રાજ્ય સંબંધી એક જ બનાવ જૈનગ્રંથકારોએ વર્ણવ્યો છે. અને તે તેની મુસલમાન ઉપરની જિત છે. ગર્જનક તે ગઝનવીનું સંસ્કૃત રૂપ છે. મેરૂતુંગ તેઓને ગજનક લખે છે. કીર્તિકૌમુદીમાં સં. ૨ ક. ૫૭ માં આ મૂલરાજે તુરૂષ્કના પાદશાહને જો એમ લખેલ છે. મી. ફેન્સે પણ તે જિત ખરેખરી અટકળી છે. ત્યાર પછીના રાજા ભીમદેવ બીજાના અગર ભેળભીમના રાજ્ય માટે લેખો બહુ ઉપયોગી છે. ગુજરાતી ગ્રંથકારે મી. ફેબ્સના સમયમાં જ યુએલા તેમજ અત્યારે જણાએલા પણ તેના રાજ્ય માટે બહુ જ થોડું લખે છે. મેરૂતુંગ અને સેમેશ્વરને આ ભીમ માટે મમતા નહતી. તેઓનું થાન, ગુજરાતના ભાવિ રાજાના બાપ, ધવલગ્રહ અગર ધોળકાના રાષ્ટ્ર વિરધવલ તરફ અને તેના બે જૈન મંત્રીઓ તેજપાલ અને વસ્તુપાલ તરફ ખેંચાયું હતું. મી. ફેન્સે તેટલા માટે ચાંદના પૃથિરાજ રાસા ઉપર તેમ જ પાછળના મુસલમાન ગ્રંથકારો જે ભસાપાત્ર નહોતા તેના ઉપર આધાર રાખેલ છે. ચાંદ ભીમને ઈ. સ. ૧૧૯૩ પહેલાં મરેલો વર્ણવે છે. મી. ફેન્સ તેને ઇ. સ. ૧૨૧૫ માં મુએલે વર્ણવે છે. ઈ. સ. ૧૨૩૧ ના આબુના લેખમાં ભીમને જીવતો લખે છે અને તે લેખનો ઉલ્લેખ મી. ફાર્મ્સ કરે છે. છતાં ઇ. સ. ૧૨૧૫ માં ભીમને મુએલ કેમ કે તે સમજાતું નથી. મેરૂતુંગ પણ પ્રબન્ધચિતામણિમાં લખે છે કે ભીમદેવે વિ. સં. ૧૨૩૫ પછી ૬૩ વર્ષ સુધી, એટલે કે વિસ. ૧૨૯૮ અગર ઈ. સ. ૧૨૪૧-૪૨ સુધી રાજ્ય કર્યું. આપણા લેખોમાં પણ ભીમદેવનું છેલ્લું દાનપત્ર વિ. સં. ૧૨૯૬નું છે અને ત્યાર પછીના ત્રિભુવનપાલનું પહેલું વિ. સં. ૧૨૯ નું છે. ભીમદેવના રાજ્યના ઐતિહાસિક બનાવો સંબંધી મેરૂતુંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે માલવાના સેડ એટલે કે સુભટવર્મને ગુજરાત ઉપર ચઢાઈને પ્રયત્ન કર્યો હતો અને તેના દીકરા અર્જુનદેવે ગુજરાતને નાશ કર્યો હતે. વ્યાધ્રપલ્લી અગર વાઘેલને લવણુપ્રસાદ જે રાણુ વીરધવલનો બાપ હતા તે ભીમને રાજ્યચિન્તાકારી હતું. ત્યાર બાદ વાઘેલાના તેમ જ તેના જૈનમંત્રીઓના વર્ણનમાં ઉતરી જાય છે. તેની વિચારશ્રેણીમાં તેણે ભીમ ૧૨૩૫ માં ગાદીએ બેઠે એટલું જ લખ્યું છે અને પછી ગજજનક( મુસલમાન )નું રાજ્ય થયું. સોમેશ્વરે કીર્તિક સુદી સ. ૨ ઑ. ૫૯-૬૧ માં ભીમને તેથી પણ ખરાબ વર્ણવ્યા છે, અને પછી મેરૂતુંગની માફક વાઘેલાનું વર્ણન શરૂ કરે છે. ગ્રંથકારે આમ લખે છે છતાં ભીમદેવના લેખે તેને ક્ષુદ્ર રાજા તરીકે વર્ણવતા નથી. આપણાં તામ્રપત્રોમાં તેને અભિનવ સિદ્ધરાજ નારાયણવતાર અને સપ્તમ ચકવર્તન લખેલ છે. તે બિરૂદ તેનાં પિતાનાં જ તામ્રપત્રમાં નહીં, પણ જયન્તસિંહના (ન, ૪) તેમ જ ત્રિભુવનપાલ(નં. ૧૦ ) ના લેખોમાં પણ છે. લેખે ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે તેના તાબામાં સાબરમતીની ઉત્તર ગુજરાતને ઘણખરો ભાગ જે મૂલરાજ ૧ લાના તાબામાં હતું તે હતું અને દક્ષિણ રજપૂતાનાના ચંદ્રાવતી અને આબુના રાજાઓ તેની સત્તા કબુલ કરતા હતા. નં. ૬-૮-૯ માં For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख અપાએલાં જાદાં જુદાં ગામ તેમ જ વિલસનના લેખે નં. ૧૬ ઈ. સ. ૧૨૦૮-૯ નામાં તેમ જ નં. ૪ ઈસ. ૧૨૭–૩૧ નામાં જે વર્ણન મળે છે તે ઉપરથી તે ગુજરાત તેમજ આબુ પ્રદેશ માં લાંબા વખ્ત સુધી સર્વોપરી સત્તા ભગવતે હતું એમ પૂરવાર થાય છે. બીજી તરફથી લવણુપ્રસાદ અને વીરધવલને મહારાજા અને મહારાજાધિરાજ લખ્યા છે. લવણુપ્રસાદ સ્વતંત્ર થયાની તારીખ વસ્તુપાલના ગિરનારના લેખમાંથી મળે છે, કારણ કે તે વિ. સં. ૧૨૭૬ પછી પિતાની સીલ વાપરતા હતા. તેઓએ ધોળકા ધંધુકા ઉપરાંત ખંભાત, લાટ અને ગેધરા ચાલુકો પાસેથી બચાવી લીધાં, એમ સોમેશ્વર લખે છે. કાઠિયાવાડ ત્યાંના સ્થાનિક સુબાના હાથમાં ગયું અને પ્રબધકેશમાં વઢવાણના રાજા વીરધવલ સાથે લડતા વર્ણવે છે. ગુજરાતના બધા ગ્રંથકારે ભીમદેવથી ચાલુકયવંશ સમાપ્ત થયાનું માને છે. લેખ . ૧૦ માં ત્રિભુવનપાલને વિ. સં. ૧૨૯૯ માં રાજ્ય કરતે વર્ણવ્યો છે. પણ તેના ટૂંકા સમયને લીધે તેને રાજા તરીકે ગણે લાગતું નથી. મેરૂતુંગે પણ વિચારશ્રેણીમાં લખ્યું છે કે વિરધવલને દીકરો વીસલદેવ વિ. સ. ૧૩૦૦માં ચાલુયની વાઘેલા શાખાને પહેલે રાજા થયો. વસલદેવ વાઘેલાના ઈતિહાસ સંબંધી રાજશેખર અને હર્ષગણિ લખે છે કે વરધવલ વિ. સ. ૧૨૯૫-૯૬ માં ગુજરી ગયે. તેને બે દીકરા હતા વીરમદેવ અને વીસલદેવ. મોટાએ એક વાણીયા ઉપર જુલમ કરીને પિતાના પિતાની તેમજ મંત્રી વસ્તુપાલની ઈતરાજી બારી હતી તેથી તેને વીરમગ્રામ( વીરમગામ)માં કાઢી મૂક હતા. પિતાના બાપની ગંભીર માંદગીની ખબર પડવાથી તે ધેલકા રાજ્ય લેવા આવ્યા; પણ વસ્તુપાલ બહુ જોરદાર હોવાથી વીસલદેવને ગાદીએ બેસાર્યો અને વીરમને ગામમાંથી નાસી જવાની ફરજ પાડી. તેણે બંડ ઉઠાવ્યું અને હાર્યો તેથી પિતાના સસરા જાબાલિના રાજા ઉદયસિંહની મદદ માગી, પણ વસ્તુપાલે તેને દગલબાજીથી મરાવી નાંખે. વસલદેવે નાગડ નામના બ્રાહ્મણને મહામંત્રી નીમ્યો અને બન્ને ભાઈએ( વસ્તુપાલ તેજ પાલ )ને નીચેની પદવી આપી. તેઓને બહુ અપમાન સહન કરવું પડયું. સોમેશ્વરે તેને બચાવી લીધું હતું. થોડા સમય પછી રાજાના મામા સિંહે વસ્તુપાલના ગુરૂ યતિને માર્યો, તેથી વસ્તુપાલે તેના રજપૂત નેકર મારતા તેને હાથ કપાવી નાંખે. આથી જેડવાઓએ મંત્રીને સહકુટુંબ મારી નાંખવાને ઠરાવ કર્યો. સેમેશ્વરે ફરી સમાધાન કરાવ્યું. દેવગિરિના યાદવ રાજા સિઘણે વિરધવલ ઉપર ચઢાઈ કરી હતી (કીર્તિકૌમુદી સ. ૪). માલવાને પૂર્ણમલ પણ ચડી આવ્યા હતા. મેદપાટ(મેવાડ)ના રાજાને પણ સોલંકીના દુશમન તરીકે વર્ણવ્યો છે. કર્ણાટના રાજા એટલે કે ઘણું કરીને પ્રારસમુદ્રના બદલાલ યાદવની દીકરીના સ્વયંવરમાં ફત્તેહમંદ થયે હતું, એમ પણ લેખમાં વર્ણન છે. મેરૂતુંગ અનુસાર વીસલદેવે વિ. સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું અને તેની પછી નીચેના રાજાઓએ રાજ્ય કર્યું. અર્જુનદેવ ... વિ. સં. ૧૩૧૮–૧૩૩૧= ઈ. સ. ૧૨૬૧-૬૨ થી ૧૨૭૪-૭૫ સારંગદેવ ... ૧૩ ૪ ૧-૧૩૫૩= ક. ૧૨૭૪-૭૫, ૧૫૯૬-૯૭ કર્ણ ઘેલો .. , ૧૩૩-૧૩૬ = , ૧૨૯૬-૯૭, ૧૩૦૩-૪ અર્જુનદેવને સોમનાથ પાટણને ઈ. સ. ૧૨૬૪-૬૫ નો અને કચ્છને વિ. સ. ૧૩૨૮= ૧ર૭૧-૭૨ લેખ મળેલા છે અને સારંગદેવને આબુ ઉપરના વસ્તુપાલને ઈ. સ. ૧૨૯૪ ને લેખ મળેલ છે તેથી મેરૂતુંગની તારીખનું સમર્થન થાય છે. ઈ. સ. ૧૩૦૪ માં ગુજરાત મુસલમાના હાથમાં ગયું, એ નિર્વિવાદ છે. ૧ એસીટિક રીસચાંઝ વિ. ૧૬ ૫. ર૯-૩૦૧ ૨ મેદ મેડ એટલે કે મે મુલક. For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलराजनुं दानपत्र अक्षरान्तर पतरूं पहेलु પતરાંનું મા૫ ૭”x૧૦” લિપિ જૂની કાયસ્થ દેવનાગરી, સ્થિતિ સુરક્ષિત. १ राजावलीपूर्वम् ॥ राजहंस इव विमलोभयपक्षः । कमलयोनिरि२ व विततकमलाश्रयः । विष्णुरिव विक्रमाक्रांतभूतलः । त्र्यम्बक इव विहिताच३ लाश्रयः । शतमख इव विवुधानंदजनकः । कल्पवृक्ष इव वांछितार्थफलप्र४ दः । मेरुरिव सर्वदा मध्यस्थः । तोयधिरिव बहुसत्वाश्रयः । जलद इव सर्वसत्वा५ नुकंपी। सुरेंद्रद्विप इव सदा दानतोयार्दीकृतकरः । चौलुकिकांन्वयो महारा६ जाधिराजश्रीमूलराजः । महाराजाधिराजश्रीराजिसुतः । निजभुजोपार्जित सारस्व७ तमण्डलो श्री मोढेरकीयार्द्धाष्टमेषु कम्बोइकाग्रामे समस्तराजपुरुषान् ब्राह्म८ णोत्तरान् सन्निवासिजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं । यथा । श्रीमदणहिलपाट९ कस्थानावस्थितैरस्माभिः सूर्यग्रहणपर्वणि श्रीस्थलके प्राचीसरस्वतीवारिणि * १० [स्नात्वा तदशपति रुद्रमहालयदेवमभ्यर्च्य संसारस्यासारतां विचिंत्य नलिनीदल११ गतजललवतरल प्राणितव्यमाकलय्यं । अदृष्ठफलमंगीकृत्य च । मातापित्रोरात्मन १४.मे. .१ ५. १९१ ७. युर२. ५.३ ५२७५२ना पक्षरे। जननः 24 माय छ પરંતુ હું ધારું છે કે માત્ર તેનું કારણ જ ને જમણો લોટે ભૂસાઈ ગયા છે તેથી છે. વાંચે વૃક્ષ पं. ५ का ५२ अनुसार नामा ५.८ तरान् नान नीयने. सार। चनेवो, सा छे; परंतु हुधाईछत विशम विभाटेनी शे. ५.१० वा त्रिदशपति पं. ११ वाया तरलं; य्य 6५२नु अनुस्वार 83180 नाभा. पाये। अदृष्ट. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख पतरुं बीजूं १ श्च पुण्ययशोभिवृद्धये। उपरिलिखितग्रामोयं स्वसीमापर्यन्तः स्वकाष्ठतृणोदकोपे२ तः स्वगोचरसहितः सदण्डदशापराधो वर्द्धिविषये मण्डल्यां स्थापितश्रीमूलनाथदे३ वाय शासनेनोदकपूर्वमस्माभिः प्रदत्तः । इति मत्वा । तान्निवासिजनपदैर्यथादी ४ मानभागभोगकरहिरण्यादि सर्वमाज्ञाश्रवणविधेयैर्भूत्वा सर्वदाऽस्मै समुपने५ तव्यं । सामान्यं चैतत्पुण्यफलं बुध्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तध ६ र्मदायोयमनुमंतव्यः पालनीयश्च । उक्तं च भगवता व्यासेन । पष्ठिं वर्षसहस्राणि स्व७ गर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च तान्येव नरके वसेत् ॥ बहुभिर्व सुधा मुक्त्वा राज८ भिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दत्तानि पुरा नरें९ दैर्दानानि धमीर्थयशस्कराणि । निर्माल्यवां[ तप्रति ]मानि तानि को नाम साधुः पुनराद१० दीत ॥ लिखितमिदं शासनं कायस्थजेज सुतकाचणनेति ॥ ॥ सम्वत् १०४३ ११ माघ वदि १५ रवौ श्रीमलराजस्य ॥ पं. 3 पू ७५२ अनुस्वार भूसा नामा. पाय। कांचणेन. पं. ६ पाया षष्टिं ५. ७ वाय। भुक्ता ५. १० For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलराजनुं दानपत्र ભાષાન્તર ! રાજાવલી પહેલાં (માફક). રાજહંસ જેમ બન્ને વિમલ પક્ષવાળો, સુખનું સ્થાન હોવાથી કમલાશ્રયી બ્રહ્મા સરખ, નિજ પ્રભાવથી પૃથ્વી પ્રાપ્ત કરી એક પગલે પૃથ્વી માપનાર વિષ્ણુ જે, કૈલાસનિવાસી ચુંબકને ગિરિનિવાસી હાઈ મળતે, ઈન્દ્ર જેમ વિબુધ (પ્રજ્ઞા) જનેને અનુરંજતો, કલ્પતરૂ માફક આશ્રયીએને વાંછિત ફલ આપનાર, બ્રહ્માંડમાં મેરૂ પર્વત મધ્યસ્થ છે તેમ સર્વદા મધ્યસ્થ, સાગર જેમ સત્ત્વાશ્રયી, મેઘ માફક સર્વ પ્રાણ તરફ દયાળુ, ભીંજાયેલી ચૂંઢવાળા ઐરાવત માફક દાન માટે પાણીના અર્થથી ભીંજાયેલા હાથવાળ, ચૌલુકય કુળને, નૃપેશ શ્રી રાજિને પુત્ર, નૃપાધિરાજ શ્રી મૂલરાજ જેણે બાહુબલથી સરસ્વતી નદીથી સિચન થએલો પ્રદેશ જિત્યે હતું, તે (મૂલરાજ ) કંઈક ગામમાં મોઢેરના અધષ્ટમમાં વસતા સર્વ રાજપુરૂષો અને બ્રાહ્મણેત્તર સર્વ પ્રજાને આ પ્રમાણે જાહેર કરે છેઃ તમને જાહેર થાઓ કે મારી રાજધાની પ્રસિદ્ધ અણહિલપાટકમાં રહી, સૂર્યગ્રહણને દિવસે શ્રીરથલકમાં સરસ્વતી નદીના પૂર્વ ભાગમાં સ્નાન કરી, દેવપતિ રૂદ્રમહાલયની પૂજા કરી, સંસારની અસારતાનું ચિંતન કરીને, જીવન કમલપત્ર પરના જલબંદુ જેવું અસ્થિર માનીને અને પુણ્યકર્મનું ફલ પૂર્ણ સમજીને, મારા તથા મારા માતાપિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિમાટે ઉપર જણાવેલું ગામ તેની સીમા પર્યત, કાષ્ટ, તૃણુ અને જલ સહિત, ગોચર સહિત, અને દશ અપરાધના દંડને હકક અને તેવાં કૃત્યોને નિર્ણય કરવાની સત્તા સહિત, મેં વદ્ધિવિષય(છલા)માં ભડલીમાં વસતા શ્રીમૂલનાથ દેવને, દાનને શાસનથી અનુમતિ આપી, પાણીના અર્થે સાથે આપ્યું છે. આ જાણી ત્યાં વસતી સર્વ પ્રજા, અમારી આજ્ઞાને દયાનપૂર્વક પાળીને, ઉત્પન્ન ભાગ, વેરા, સુવર્ણ આદિ સર્વ તે દેવને અર્પણ કરશે. અમારા વંશજોએ અથવા અન્ય ગૃપાએ દાનનું પુણ્યફલ સર્વ નૃપોનું સામાન્ય છે તેમ માની, આ ધર્મદાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. આને માટે ભગવત વ્યાસે કહ્યું છે કે ... ... ... .. ... . . કાયસ્થ જે જજના પુત્ર કાંચનથી આ દાનપત્ર લખાયું છે. સંવત ૧૦૪૩, માઘ વદી ૧૫ રવિવાર, શ્રી મૂલરાજના સ્વહસ્ત. ૧ ગાયકવાડી ઉત્તર મહાલમાં મોંઢેરાથી વાયવ્ય ખૂણામાં આવેલું નવું કાઈ, ૨ સિદ્ધ પ૨માં ભૂલરાજના રૂદ્રમાલા મંદિરના હાલના નામનું આ દેખીતી રીતે મૂળ નામ છે. તેનો અર્થ રૂદ્ર એટલે શિવને મહેલ એમ થાય છે. ૩ મંડલની મારી છેલ્લી મુલાકાતમાં આ એક વખતના સુવિખ્યાત મંદિરની શોધમાં ફેટ ફાંફાં માર્યા, તેમ વારંવાર દાનપત્રોમાં જણાવેલા તેની સાથેના આશ્રમની નિશાની પણ મળી નહીં. આવું મંદિર હતું તે બાબત કાઈ પણ માણસે સાંભળ્યું હોય એમ જણાતું નથી. છેવટે એક બુદ્ધિશાળી ભાટે સચના કરી કે મંડલને પર્વે બે માઈલ ઉપર મેલુ કા-કુઆ નામને એક કૂવે છે તેની નજીક કદાચ તે મંદિર હશે અને મેલુ એ મુલરાજનું અપભ્રંશ નામ હશે, હું કહીશ કે તેનો અર્થ “ખારાશવાળું' એમ થાય છે. મારી માન્યતા પ્રમાણે જે તળાવ પાસે ધણું શિલા લેખો ઉભેલા તે તળાવ પાસે જ દક્ષિણ બાજુએ આ મંદિરની હસ્તિ હતી, ૪ વદ્ધિ એ “વધિઆર’ વઢિયારને પર્યાય છે કે જે પ્રાચીન અને હાલનું નામ ઝીંઝુવાડાથી રાધનપુર વચ્ચેના કચછના રણની પડેશના પ્રદેરાનું છે, For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૩૮ મૂલરાજ ૧ લાનાં બાલેરાનાં પતરાં (વિકમ) સંવત ૧૦૫૧ માઘ સુદિ ૧૫ મી. એચ. એચ. પ્રવ અને મુન્શી દેવીપ્રસાદે આ પતરાંની નૈધ લીધેલી છે. જોધપુર ટેટના સાંચોર ડિસ્ટ્રિકટમાં બાલેરાના બ્રાહ્મણ દેવરામના કબજામાં આ પતરાં છે. મી. ડી. આર. ભાંડારકરે મને આપેલી છાપ ઉપરથી હું તે પ્રસિદ્ધ કરું છું. ૭૪૫” નાં માપનાં બે પતરાં છે અને દરેક એક જ બાજુએ કેતરાએલું છે. તેમાં એકંદરે ૨૧ પંક્તિ લખેલી છે. તેમાંની ૧૦ પંક્તિઓ પહેલા, અને ૧૧ પંક્તિઓ બીજા પતરા ઉપર છે. તથા પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. તેને એક કડી વડે સાથે જોડેલાં છે. મી. ભાંડાર કરને આ પતરાં મળ્યાં ત્યારે આ કડી ભાંગી ગયેલી હતી. તેના ઉપર મુદ્રા નહતી. - ચૌલુની અણહિલવાડ શાખાના સ્થાપનાર મહારાજાધિરાજ મૂલરાજ ૧ લાને આ લેખ છે. મૂળરાજના બીજા બે લેખો પણ જાણમાં છે. જૂનામાં જૂનો લેખ જેના ઉપર ઈ. સ. ૯૭૪ ના ઓગસ્ટની તા. ૨૪ ને વાર તેમને મળતી વિક્રમ-સંવત ૧૦૩૦ ના ભાદ્રપદ શુકલ પક્ષ ૫ ની તિથિ લખેલી છે. તેની નૈધ મી. ધ્રુવે લીધેલી છે. બીજો લેખ, ઈ. સ. ૯૮૭ ના જાન્યુઆરીની તા. ૨ વાર રવિને મળતી વિકમ સંવત ૧૦૪૩ ના માઘ વદિ ૧૫ ની તિથિને કડીના છે. આપણે લેખ મુલરાજને છેલલામાં છેલ્લો છે. અને તેના ઉપર, ઈ. સ. ૯૯૫ ના જાન્યુઆરીની તા. ૧૯ મી ને વાર શનિ, જે દિવસે હિન્દુસ્તાનમાં ચંદ્રગ્રહણ દેખાયું હતું તેને લગતી સંવત ૧૦૫૧ ના માઘ શુકલ પક્ષ ૧૫ મી તિથિના ચંદ્રગ્રહણની તારીખ છે. આમાંના કેદી પણ લેખમાંથી આપણને મલરાજ વિષે બહુ જાણવા જેવી હકીકત મળતી નથી. કડીનાં પતરાં ઉપરથી જણાય છે કે, તે ચૌલુકને વંશજ, તથા મહારાજાધિરાજ રાજીને પુત્ર હતું, અને તેણે પોતાના બાહુબળ વડે સારસ્વત મંડલ જિર્યું હતું. ગુજરાતના વૃત્તાન્તમાં રાજી કનૌજમાં કલ્યાકટકને રાજા હવાનું લખ્યું છે, તથા તેના વિશે કેટલીક વાતે પણ આપી છે. પરંતુ આ વાતનું પ્રમાણુ લેખમાં મળતું નથી. મુલરાજના વંશના બીજા લેખમાંથી તેના વિષે મળી આવતી હકીકત પણ જજ છે. તેને “ચૌલુકય વંશનાં કમળ- સરોવરને પ્રકૃલિત કરતે સૂર્ય” કહ્યો છે. ( જુઓ જયંતસિંહ, ભીમદેવ, અને ત્રિભુવનપાલનાં કડીનાં પતરાં). આ દાનપત્રનો હેતુ, કાન્યકુંજમાંથી દેશાંતર કરી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર દીર્ધાચાર્યને એક ચંદ્રગ્રહણને દિવસે આપેલું દાન નેધવાને છે. તેને લેખક કાયસ્થ કાચન છે. તેણે કડીનાં સંવત ૧૦૪૩ નાં પતરાં પણ લખ્યાં છે. અને તેને પુત્ર વટેશ્વર ભીમદેવનાં સંવત્ ૧૦૮૬ નાં કડીનાં પતરાંને લેખક છે." દૂતક મહત્તમ શિવરાજ છે. દાનમાં સત્યપુર–મંડલમાં વરણુક નામનું ગામ આપ્યું હતું. તેની સીમા–પૂર્વે ધણાર ગામ, દક્ષિણે ગુંડાઉક ગામ, પશ્ચિમે વેઢા અને ઉત્તરે મેત્રવાલ. સત્યપુર એ જોધપુર ટેટનું હાલનું સાચર છે. મુન્શી દેવીપ્રસાદ કહે છે કે, જ્યાંથી પતરાં મળ્યાં છે તે હાલનાં બાલેરા ગામનું ( ઈંડીયન એટલાસ, શીટ ૨૧ એન. ડયુ; હા° ૩૨ લે°, ૨૪° ૪૩ લેઃ) સ્થળ વરણુક છે. તેના આ મતને આધાર હું જાણતું નથી અને વરણુક માટે પૂર્વ દિશામાં ઘણે દૂર, ૭૨૩” લે. અને ૨૪°૪૯” લે. માં જ્યાં ગાંડી ગામ છે, અને જે ગુંડાઉઝને મળતું આવે છે, ત્યાં આપણે શોધ કરવી જોઈએ એમ વધારે સંભવિત લાગે છે. ગેડની ઉત્તરે મિરપુર ગામ છે. તે મેત્રવાલનું પાછળથી થયેલું રૂપ હોય, જ્યારે વાયવ્ય કોણમાં આવેલું બેડાણ વેઢા હેય, અને ઈશાન કેણુનું દંવારા ધણુર હોય, એ સંભવિત છે. આ દાન અણહિલપાટક એટલે અણહિલવાડમાંથી આપ્યું હતું. ૧ એ. ઈ. વ. ૧૦, પા. ૭૬ પ્રો. સ્ટેનકેન ૨ વિએના જર્નલ વિ. ૫ પા, ૩૦૦ ૩ ઈ. એ. વ. ૬ ૫, ૧૯૬ વિગેરે ૪ ઈ. એ. વ. ૬ ૫.૧૯૨ ૫ ઈ, એ. વ. ૬ પા. ૧૯૪ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org मूलराज १ लानां बालेराना पतरां अक्षरान्तर पहेलुं पत्त १ ॐ' संवत् १०५९ माघ शुदि १५ आह श्रीमद गहिलपाट २ के राजावली पूर्ववत् परमभट्टारक महाराजाधिराज ३ परमेश्वरश्रीमूलराजदेवः स्वभुज्यमान सत्यपुरमंड ४ लतः पातिवरणकग्रामे समस्तराजपुरुषान् वा ( त्रा )ह्मणोत्तरां ५ स्तन्निवासिजनपदांश्च वो ( वो )धत्यस्तु वः संविदितं यथा अ६ द्य सोमग्रहणपर्व्वणि चराचरगुरुं भगवंतमंवि ( बि ) कापति - ७ मभ्यर्च्य मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये उपारे८ लिखितवरणकग्रामोयं स्वसीमापर्यंतः सवृक्षमाला ९ कुलः सकाष्ठतृणोदकोपेतः सदंडदशापराधः श्री१० क ( नू ) यकुब्ज (ब्ज) विनिर्गताशेषविद्यापारगतपोनिधि बीजुंपतरूं ११ श्रीदुर्लभाचार्यसुताय श्रीदीर्घाचार्याय शास १२ नेनोदकपूर्व्वमस्माभिः प्रदतेति मत्वा अस्मद्वंशजैर १३ परैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्म्मद ायोयमनुमं १४ तव्यः पालनीयश्च । अस्य च ग्रामस्य पूर्व्वस्यां दिशि घणा१५ ग्रामो दक्षिणस्यां गुंदाउकग्रामः पश्चिमायां वोढग्राम १६ उत्तरस्यां मेत्रवालग्राम इति चतुराघाटोपलक्षितो - १७ यं घाघलीकूपत्रिभागोदकेन सह दत्तः ॥ उक्तं च भगव १८ ता व्यासेन ॥ षष्ठिर्व्वर्षसहस्राणि स्वग्र्गे तिष्ठति भूमिदः । आच्छे १९ चा चानुमंता च तान्येव नरकं ( के) वसेत् ॥ लिखितमिदं सा ( शा ) सनं २० कायस्थकांचनेन ॥ दूतोत्र महत्तम श्रीशिवराजः ॥ -- २१ श्रीमूलराजस्य ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only १३ १ म्रियेविना . २ 'आ' नी मात्रा महारक भां भूणर्मा साई गयेला लागे छे 3 पुष्पनी આકૃતિ ચીતરેલી છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १४ www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાન્તર ૐ ! સંવત ૧૦પ૧ માઘ શુદ્ધિ ૧૫ આજે પ્રખ્યાત અણુહિલપાટકમાંથી પહેલાં પ્રમાણે રાજાવલી—પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી મૂલરાજદેવ, પેાતાના રાજ્યના સત્યપુર મંડલનાવરણુક ગ્રામમાં વસતા સમસ્ત રાજપુરૂષો અને બ્રાહ્મણાદિ સર્વ પ્રજાને શાસન કરે છે:-~ ' તમને જાહેર થા કે આજે ચંદ્રગ્રહણુસમયે જગતના સ્વામિ, અમ્બિકાના પવિત્ર સ્વામિ શિવની પૂજા કરીને ઉપર જણાવેલું વરણુક ગામ તેની ચેાગ્ય સીમા સુધી, વૃક્ષઘટા સહિત, કાઇ, તૃણુ, જલ સહિત, દશાપરાધના દંડની સત્તા સહિત, અમારા માતાપિતા અને અમારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાન્યકુબ્જથી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર, સર્વ વિદ્યામાં નિપુણુ, તપેનિધિ, શ્રીદીર્ઘાચાર્યને દાનપત્રથી પાણીના અર્ધ્ય સાથે અમેએ આપ્યું છે. આ જાણીને અમારા વંશના કે અન્ય ભાવી નૃપાએ આ અમારાં દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણુ કરવું. અને એ નીચે વર્ણવેલી ચાર સીમાઓ સહિત અપાયું છે-પૂર્વ ધણાર ગામ ઃ દક્ષિણે-ગુન્દાક ગામઃ પશ્ચિમે વાઢ ગામઃ ઉત્તરે મેત્રવાલ ગામઃ— આ ગામની સાથે ઘાધલીકૃપના ત્રીજા ભાગનુ પાણી પણ અપાયું છે. અને ભગવાન વ્યાસે કહ્યું છેઃ- ભૂમિદેનાર ૬૦૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણુ દાન હરી લેનાર અથવા હરી લેવામાં અનુમતિ દેનાર તેટલે જ કાળ નરકમાં વસે છે. આ દાન કાયસ્થ કાચનથી લખાયું હતું. કૃતક મહત્તમ શ્રી શિવરાજ હતા. શ્રી લરાજના સ્વહસ્ત. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૩૯ ભીમદેવનું દાનપત્ર વિક્રમ સંવત્ ૧૦૮૬ કાર્તિક સુદ ૧૫ अक्षरान्तर पतरं पहेलु १० विक्रम सम्बत १०८६ कार्तिक शुदि १२ अघेह श्रीमदणहिल.. २ पाटके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीभी. ३ मदेवः स्वभुज्यमानकच्छमंडलांतःपातिघडहडिकाद्वादश४ के मसूरगामे समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्निवा५ सिजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यथा अद्य कार्ति६ कीपर्वणि भगवंतं भवानीपतिमभ्यर्य कच्छमंडलमध्यव७ तिनवणीसकस्छानविगताय आचार्यमगलशिवसता८ य भट्टारक आजपालाय सहिरण्यभागः संदडदसापराध ९ सादायसमेत उपरिलिखितमसूरग्रामः शासनेनोद१० कर्वमस्माभिः प्रदत्तो यस्य पूर्वस्यां दिशि धडहडिकाया११ मो दक्षिणस्यां ऐकयिकाग्रामः पश्चिमायां धरवद्रिकाग्राम १२ उत्तरस्यां प्रझरिकाग्राम इति चतुराघाटोप पतरूं बीजें १ लक्षितं मसूरग्रामं मत्वा तन्निवासिभिर्यथादिय२ मानभागभोगादि सच सर्वदा आज्ञाश्रवण३ विधेयैर्भूत्वाऽस्मै आजपालाय समुपनेतन्यं सामा४ न्यं चैतत्पुण्यफलं वुध्वाऽश्मद्वंशजैरन्यैरपि भाविभो५ क्तुभिरश्मप्रदत्तधर्मदायोयमनुमंतव्यः पाल. ६ नीयश्च उक्तं च भगवता व्यासेन षष्ठिं वर्षसहश्राणि ७ स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमंता च तान्ये८ व नरकं वसेत् लिखितमिदं कायस्छकांचनसुते [न] ९ वटेश्वरेण दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीचंड१० शा इति मंगल महाश्रीः श्रीभीमदेवस्य ११ स्वरजी .... ... ... स्थापीत *७. मे.वा.५. १४३ 31. यु४२, पतरांनु भा 'x'2. सिपि मायान वनागरी आधीपासे ड, न, द्ध, ध, स्य नां प्राचीन ३५ना ग . स्थिति सुरक्षित छ. अक्षत२ नारायण शास्त्रीमे भारी म तले तैयार यु. ५.८ पायो दशापराधः, ५.१० उमेरे। आघाटाः ५.११ धरवद्रिका मां वद्रि संशयवाणुछ. ५.४ वायो युद्धास्मद्वं पं. ५ पायो स्मत्प्रद ५.१ यांचा षष्टिं वर्षसहस्राणि ५.८ पायो नरके; પં. ૧' આ પંક્તિમાં અક્ષરે અર્વાચીન અને પછીથી ઉમેરેલા છે. મારી ધારણા પ્રમાણે, આ વાક્ય જેવાણીઆના કબજામાંથી આ પતરાંએ મળ્યાં હતાં તેને ત્યાં આ પતરાંએ ગીરો મુકાયા સંબંધી સૂચન કરે છે. અને लेनोमर्थ १५२१७' सुति-मायार्थ मथवा पालणे (भा परमा) स्थाnaiछ--मेम थाय छे. For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org १६ गुजरातना ऐतिहासिक लेख સારાંશ. ૧ પ્રસ્તાવના—વિક્રમ સંવત ૧૦૮૬, કાર્તિક શુદ ૧૫ ને દિને અણહિલપાટકના મહારા જાધિરાજ ભીમદેવ કમંડલના પટ્ટુડિકાના દ્વાદશમાં આવેલા માયામના સમસ્ત રાજપુરૂષા અને નિવાસીઓને નીચેનું દાન જાહેર કરે છેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ દાન લેનાર પુરૂષ-કચ્છમાં આવેલા નવીસથી આવેલા આચાર્ય મંગલશિવના પુત્ર મહારક અપાય. ૩ દાન— મસૂરા ગામ તેની સીમા:--- (અ) પૂર્વમાં બહુઠિકા ગામ. (૫) દક્ષિણમાં ઐયિકા ગામ. (ક) પશ્ચિમે પડિકા ગામ ( ૭ ) ઉત્તરે પ્રણાિ ગામ, ૪ રાજપુરૂષા—દાન લખનાર કાયસ્થ કાંચનના પુત્ર વધર, દૂતક મહાસાંધિવિગતિક શ્રીચં શર્મન. ૧ મી. ડી. ખુખ્ખર મને જણાવે છે તે પ્રમાણે ભટ્ટારકના વંશજો હજુ પણ કચ્છમાં આજદિનપર્યંત હૈયાત છે. ૨ આ ગામ અથવા અન્ય દર્શાવેલાંમાંનુ કાઈ પણ ગામ નકરાથી જાણો રકાતાં નથી. ૩ જીએ દાનપત્ર નં. ૧ હું For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૦ ભીમદેવનાં તામ્રપત્રો વિ. સં. ૧૦૮૬ વૈ. સુ. ૧૫ માહિમને જિવનાર અને રાજા ભીમદેવ પિતાનાં આ અપ્રસિદ્ધ તામ્રપ છે. પતરાં બે છે, અને બને અંદરની બાજુએ કતરેલાં છે. પહેલામાં છે અને બીજામાં પાંચ પંક્તિઓ છે. તેનું માપ ૪૪૩” છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજા પતરાની ઉપરના ભાગમાં વચ્ચે વચ એકેક કાચું છે અને તેમાં ત્યાસની નાની કડી છે. પતરાં સુરક્ષિત છે અને કોતરકામ ઘણું સુંદર અને સ્પષ્ટ છે. अक्षरान्तर पतरुं पहेलं १ ओं विक्रमसम्बत् १०८६ वैशाख शुदि १५ अद्ये२ ह श्रीमदणहिलपाटके समस्तराजावलीवि३ राजितमहाराजाधिराजश्रीभीमदेवः स्वभु४ ज्यमानवर्द्धिविषयांतःपातिमुंडकग्रामे स. ५ मस्तजनपदान्बोधयत्यस्तू वः संविदितं यथा ६ अद्य वैशाखी पर्वणि उदीचब्राह्मणबलभद्र पतरूं बीजें ७ सुताय वासुदेवाय ग्रामस्योत्तरस्यां दि८ शि मुंडकग्रामेऽत्रैव भुमेहलवाहाएका १ ९. शासनेनोदेकपूर्वमस्माभिः प्रदत्ता इउ [ति ] १० लिखितमिदं कायस्थकांचनसुतवटेश्वरेण ११ दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीचंडशर्मा ૩ [તિ ] શ્રીમમવસ્ય | ભાષાન્તર વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૩ )ના વૈશાખ સુદિ ૧૫ ને દિવસે અહી અણહિલપાટકમાં બધા રાજાઓને શોભા આપનાર મહારાજાધિરાજ શ્રીભીમદેવ પોતાના ભેગવટાના પ્રદેશમાં આવેલા મુંડક ગામમાં બધા રહેવાશીઓને જાહેર કરે છે કે--તમને માલુમ થાય કે આજે વૈશાખી પર્વણીને દિવસે ઉદીચ (ઔદિચ્ય) બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડકગામમાં ગામની ઉત્તર દિશામાં હલવાહ એક ભૂમિ શાસનના પાણી પૂર્વક અમે દાનમાં આપેલ છે. કાયસ્થ કાંચનના દીકરા વટેશ્વરે આ દાન લખ્યું; દતક તરીકે સંધિ વિગ્રહ ખાતાને અધિકારી શ્રી ચંડશ હતો. શ્રી ભીમદેવની (સહી) જ. બ. છે. રા. એ. સે. વધારાને અંક– “મુંબઈની ઉત્પત્તિ ” પા. ૪૯ જે, જી, ડાકલા ૨ અસલ પતરાં પરથી એક હળથી ખેડાય તેટલી જમીન For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૧–૧૪ર ચાલુકય કર્ણદેવના સમયનાં નવસારીમાંથી મળેલાં બે દાનપત્રા (તામ્રપત્રો જોડી બે) શ. સં. ૯૯૬ માર્ગ, સુ. ૧૧ આ. સ. વે. સ. ના ૧૯૧૮ આખરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ તામ્રપત્રા મુંબઈમાંની ર. એ. સા. ની શાખાના લાઇબ્રેરીયન મી. પી. ખી, ગેાથેાકરે સુપરીટેન્ડન્ટને મેળવી આપ્યાં હતાં. તે રીપેાર્ટ ભાગ ખીજામાં પા. ૩૫ આ પતરાં સંબંધી ટુંકી નોંધ છે. પતરાંના ફાટાગ્રાફ તથા સંબંગે પ્રસિદ્ધ કરવા ઠા. વી. એસ. સુથંકરને આપવામાં આવેલ, પણ તેએ લાંખી રજા ઉપર ગયા ત્યારે મને સોંપવામાં આવ્યાં. આ બે જોડીમાંથી પહેલી જોડી ‘ એ ' ફોટોગ્રાફ તથા રબિંગ ઉપરથી અને બીજી જોડી ‘બી’માત્ર ફેટોગ્રફ્ ઉપરથી પ્રસિદ્ધ કરૂં છું. આ બધાં ઉપરાંત પતરાં સંબંધી એક ટાઇપ કરેલી નાટકાઈ તે બાજુના લેખકે લખેલી મને સાપવામાં આવેલ, જેમાં તેમાં લખેલાં સ્થળા મેળખાવવાના પ્રયત્ન કરેલા હતા. • એ ’ દાનનાં ત્રણ સભા છે અને એમ અનુમાન થાય છે કે પહેલું પતરૂં અને ખાન્તુ અને બીજું એકજ બાજુ કાતરેલું હશે. ‘ ' દાનનાં એ જ સંબંગ છે અને તેનાં બન્ને પતરાં એક જ બાજુ કતરેલાં હશે. બધાં પતરાંનું માપ ૯’×ટ્ટ” છે. બધાં પતરાંમાં કાણાં પાડેલાં છે, પણ કડી તેમ જ સીલ માટે કાંઈ કહી શકાતું નથી. બંગ ઉપરથી કહી શકાય કે ‘એ’ દાનનાં પતરાં સંભાળપૂર્વક ઊંડાં કાતરેલાં છે, જ્યારે ‘ ખી’દાનનાં પતરાં બહુ જ બેદરકારીથી છીછરાં કાતરેલાં છે. બધાં પતરાં સુરક્ષિત લાગે છે. એ દાનની છેલી બે પંક્તિ ‘ખી' દાનના કાતરનારે કાતરી લાગે છે. લિપિ બન્નેમાં નાગરી છે અને અક્ષરાનું સરાસરી માપ પહેલામાં ? ઇંચ અને ખીજામાં ૢ ઇંચ છે. ભાષા બન્નેમાં સંસ્કૃત છે. એ ” દાનના ઘણા ખરા ભાગ, પંક્તિ ૪ થી ૧૧, ૨૭ થી ૨૯ અને ૩૦ થી ૩૬ બાદ કરીને, પદ્મમાં છે. જ્યારે ‘બી’ દાનમાં છેલ્લા એ શાપના લૈકા સિવાય બધા ભાગ ગદ્યમાં છે. 0 ‘એ ” દાનની શરૂવાત વાસુદેવને નમસ્કારથી તેમ જ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી થાય છે ૫. ( ૧–૪). ત્યારપછી દાનની તિથિ નીચે મુજબ આપેલ છે—શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર ભૌમ ( પં. ૪--૫ ). પછી ચાલુયેાની વંશાવળી છે જેમાં મૂળરાજથી શરૂ કરી, અનુક્રમે દુર્લભરાજ ભીમદેવ અને કર્ણદેવનાં નામ આપેલ છે ( પં. ૬—૯ ), આ કર્ણદેવના રાજયમાં મહામણ્ડલેશ્વર શ્રો દુર્લભરાજે દાન આપેલું છે. તેનું મથક લાટ પ્રાંતમાં નાગસારિકામાં હતું. આ દુર્લભરાજ પણ ચાલુકય વંશના જ છે અને તે ગાંગેયના પૌત્ર અને ચંદ્રરાજના દીકરા હતા. ( ૫. ૧૦~૨૪), તેણે પંડિત મહિધરને ધમણુાચ્છ ગામ દાનમાં આપ્યાનું ત્યાર બાદ લખેલ છે ( પં. ૨૫-૩૪). છેલ્લો એ પંક્તિ ૩૫ ને ૩૬જેમાં તે ગામની ચતુઃસીમા આવે છે તે પાછળથી ઉમેરી હશે. * આ ’ દાનની શાત એકદમ વંશાવલીથી જ થાય છે અને મૂલરાજથી કર્ણદેવ સુધીની હકીકત આપેલ છે ( પં. ૧–૬). આમાં મૂલરાજ અને દુર્લભરાજ વચ્ચે ચામુંડરાજનું નામ વિશેષ જોવામાં આવે છે. પછી દાનનું વર્ણન એ દાનની માફક જ આવે છે. માત્ર તિથિમાં ફેર છે; કારણ આમાં વિ. સં. ૧૬૧૧ કાર્તિક સુ. ૧૧ આપેલ છે ( પં. ૭—૨૧ ). અંતમાં શાપના લેાકેા તેમ જ લેખક તથા કૃતકનાં નામ છે. ૧ જ. બેા. બ. રૂ।. એ. સેા. વેા. ૨૬ પા, ૨૫૦ ૭. વી. આચાર્ય. ૨ ડો. સુકરે ટાંચેલી કેટલીક હકીકતા તેમણે મને આપી હતી તે માટે, તેમનો ઉપકાર માનું છું. ૭ મેં આ લેખ વાંચે ત્યારે ડો. જીવણજી. જે. મેાદી એ નહેર કર્યું કે તે નેટ તેમણે લખી છે. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org चालुक्य कर्णदेवना समयनां वे दानपत्रो K આમાંના કવ તે ગૃહિલવાડના ચાલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના બાપ છે અને તેણે ઈ. સ. ૧૯૬૪થી ૭૪ સુધી કન્ય કર્યું હતું. આ રોજાનો બીજો લેખ અ. ઈ. વા. ૧ પા. ૩૧૭ માં વિ. સં. ૧૧૪૮ ના પ્રસિદ્ધ થએલ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir • એ ' દાનની નિધિ શબ્દ તેમ જ અંકમાં શક સંવત ૬ માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર મ અને શ્રી દાનની તિથિ વિ. સ. ૧૧૩૪ કાર્તિક સુદિ ૬૧ સ્થાપેલ છે. વી. કે. એન દીક્ષિત કરેલી ગણત્રી અનુસાર તે વિધિઓ મંગળવાર તા ૨૭ ડીસભર ૧૦૭ સ્થિી અને રવિવાર તા. ૨ જી નવેમ્બર ૧૬૪ ઈસ્વી સાથે મળતી આવે છે. . એ’ દાનમાં દાન આપનાર કર્ણદેવ પોતે છે, જ્યારે ‘ગી’ દાનમાં તેનેા ખંડિયા રાજા નવસારમાં રહેતી દુર્લભરાજ દાતા તરીકે છે. દાન લેનાર બન્નેમાં એક જ વ્યક્તિ છે અને તે બ્રાહ્મણુ રુદ્રાદિત્યના પુત્ર માંગ્યુ ગોત્રના પંડિત મહીધર આપેલ છે. શ્રી દાનમાં મહીધરના દાદા મધુસૂદનનું નામ પણ આપેલ છે, જ્યારે ‘એ' દાનમાં પડિતનાં પાંચ પ્રવરા વર્ણવ્યાં છે. મધ્યદેશ કે જ્યાં તે ના હતા ત્યાંથી પશ્ચિત લાદેશમાં બાવેલા હતા. દાનમાં આપેલું ગામડું ધામાહા તલાદ્રિકા છત્રીસીમાં આવેલું હતું. મને તેની પૂર્વમાં કાલાગામ દક્ષિણમાં તારગામ, પશ્ચિમમાં ભાષાડિ અને ઉત્તરે છાતિ અથવા તે કા વિલ ગામ હતાં. ચ્યા. સ. વૈ. સ. ના સુપરીટેન્ડેન્ટે આમાંનાં બે ગામા ધામાચ્છા અને તરણુ ગામને હાલનાં ધમડાછા અને ાણુગામ અગર ગામ માનેલાં છે. બાકીનાં સ્થળો પણ ટાઇપ કરતી નાઠના લેખક બરબર માળખાવ્યાં છે. કચ્છાવલિયામ તે હાલનું કછેાલી અને અવદ્યાર્કિગ્રામ અથવા આગલાટિયામ તે હાલનું બી. બી. એન્ડ સી. બાઈ રેલ્વેનું અમલસાઈ સ્ટેશન છે. કાલાગામ માટે તે બહુ ચેમ નથી, ના પણ સૂચવે છે કે તે કદાચ હાલનું કલ્વચ, અગર ખેરગામ હાય. આ સિવાય ખી ં ત્રણ સ્થળે. લેખમાં આવે છે જેમાંનું નાગસારિકા તે હાલનું નવસારી છે. લાદેશ તે ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાતનું જૂનું નામ છે અને મધ્યદેશ તે ગંગા અને જમનાં વચ્ચેનો પ્રદેશ છે. * ' આ બે તામ્રપત્રો એ અને આ એક જ દાન આપવા માટે શા માટે લખાયાં હશે અને તેમાંનું કયું સાચું અને કહ્યું. ખાટુ તે નિશ્ચય કરવા કઠણ છે. સુપરી. આ. સ. વૈ. સ. તેમ જ તે ટાઈપ કરેલી નોટના લેખક માને છે કે “ એ દાનપત્ર જે વધારે સારી રીતે કાતરવું છે તે ખરૂં છે અને બીજું પાછળથી તેની નકલ તરીકે તૈયાર થએલ હશે. ટાઈપ કરેલી નેટના લેખકે એવું સમાધાન કર્યું છે કે એના લખનાર કાયદાથી ખીનવાકેફ હશે તેથી તેણે સીમા વગેરે લખલ નહીં. ‘બીના લેખકે પ્રથમ તે ભૂલ મૂળ એ માંજ સુધારવાના પ્રયત્ન કર્યા, પણ પાછળથી બધું નવેસરથી લખવાનું દુરસ્ત ધાર્યું. પરંતુ અન્ને દાનપત્ર બારીકીથી તપાસ્યા બાદ હું તેનું નીચે મુજબ સમાધાન કરવા ઇરું છું. બન્ને દાનપત્રોમાં નીચે લખ્યા ફેરકાર સહેજ જોવામાં આવે તેમ છે. k (૧) ‘ શ્રી ’ દાનપત્ર બીજું ઉત્તર ગુજરાતનાં તામ્રપત્રાની પદ્ધતિએ લેખાએલું છે, જ્યારે ‘ એ ’ દાનપત્ર દક્ષિણનાં તામ્રપત્રાની પદ્ધતિને અનુસરે છે. ( ૨ ) ‘ખી’માં સાલ વિક્રમ સંવતમાં આપેલી છે, જ્યારે ‘એ’માં દક્ષિણનાં તામ્રપત્રની માફ્ક શક સંવતમાં આપેલ છે. ૧ આ સ. વે, સ, રીપેાર્ટ ઈ. સ. ૧૯૧૮ ૫. ૩૬ છે. ૬૮ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख (૩) ઈ. એ. . ૬ પા. ૧૯૪ અને ત્યાર પછીના પાનામાં પ્રસિદ્ધ થએલાં ચાલુકય તામ્રપત્રોની માફક “ બી’ વંશાવલિ વિભાગથી શરૂ થાય છે, જ્યારે “એ” માં મંગલાચરણના àકો તથા વરાહ અવતારની સ્તુતિ છે જે દક્ષિણનાં તામ્રપત્રમાં જોવામાં આવે છે. (૪) શાપ દર્શાવનારા લૈંક “બી” માં છે, પણ “એ ” માં નથી. (૫) “બી” માં દાન લેનારાના દાદાનું નામ છે, જે “એ” માં નથી. (૬) “બી” માં ચામુંડરાજનું નામ છે, જે “એ ' માં જોવામાં આવતું નથી. (૭) સીમા વિગેરે દાનની વિગત “બી” માં પુરેપુરી આપેલી છે, જ્યારે “એ”માં તે ભૂલાઈ જવાઈ છે તે પાછળથી ઉમેરવાને પ્રયત્ન કરે છે. (૮) ખંડિયા રાજા દુલભરાજનું સ્તુતિ રૂપ વર્ણન “એ” માં બહુ વિસ્તારથી છે, જ્યારે “બી” માં નથી. હ “બી” માં લેખક તેમ જ દૂતકનાં નામ આપેલ છે, જયારે એ ” નામંજુર થયું હશે તેથી તે બધી વિગતે તેમાં પૂરી કરેલ નથી. આ બધી વિગતે ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે “બી” દાનપત્ર મૂલ ચાલુકય રાજાઓની રાજધાનીમાં લખાયું હશે અને નવસારી જીલ્લાના સુબા દુર્લભરાજને તે દાન લેનારને સંપવા માટે મોકલ્યું હશે. પણ તેણે તે જ દાનપત્ર સોંપવાને બદલે તે દાન દક્ષિણ તામ્રપત્રની પદ્ધતિસર નવું કોતરાવ્યું અને તે વખ્ત પિતાનું તેમ જ પોતાના પૂર્વજોનું પ્રશંસાભક વર્ણન તેમાં દાખલ કરાવ્યું. આ નવી નકલ મંજુરી માટે રજુ થઈ હશે ત્યારે તેમાંના રાજે સીમા વિગેરે ન લખવારૂપી માલુમ પડ્યા હશે અને તે પાછળથી છેલ્લી બે લીટીમાં ઉમેર્યા છતાં સંતોષકારક ન જણાયું તેથી અપૂર્ણ જ રહ્યું અને લેખક તેમ જ દૂતક વિગેરેનાં નામ તેમાં લખાયાં નહીં. બન્નેની તિથિ તપાસવાથી પણ ઉપરના અનુમાનને ટેકો મળે છે. “બી” દાનમાં રવિવાર તા. ૨ જી નવંબર ૧૦૭૪ આપેલ છે, જ્યારે “એ” માં મંગળવાર તા. ૨ જી ડીસેમ્બર ૧૦૭૪ આપેલ છે. એટલે કે “બી” દાન બરોબર એક મહીના પહેલાં લખાયું હતું. For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चालुक्य कर्णदेवना समयनां बे रानपत्रों अक्षरान्तर 'ए' पतरूं पहेलु पहेली बाजु १ ॐ नमो भगवते वासुदेवाय ॥ पायात्कर्दमवांच्छया भगवतः वाडा २ तेः क्रीडतो यस्याब्धिस्तृणबिंदुवत्परिगतो दष्ट्रीग्रभागैकतः ॥ अन्य ३ स्मिन्नपि रेणुवद्विलसति क्षोणी युगान्तागमे लज्जावेशविसस्तुले४ स्य दधतः सूत्कारसारं वपुः ॥ स्वस्ति शकसम्वत्सरषडधिकनवत्य५ धिकनवस अंकतापि ९२६ मार्गशिरशुदि ११ भौमे ॥ अ६ घेह महाराजाधिराजपरमेश्वरश्रीमूलराजदेवपादानुध्यातपर७ मभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीदुर्लभराजदेवपादानु८ ध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीभीमदेवपादानें९ ध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीकर्णदेवकल्या१० णविजयराज्ये सत्येतस्मिन काले लाटदेशान्तःपातिनागसारिका११ सौं तत्पादपद्मोपजीवी ॥ आसीद्वंदितपादपंकजपुराण्चौलुक्यरा१२ जान्वये सौर्योदार्यगुणान्वितो द[ हर ]जो गांगेयना१३ मा पुरा यस्याद्यापि दिवौकमाँ प्रतिगृहं गायंति सि१४ द्धांगनाः ॥ कीति तस्य न यांति सांप्रतमहो वक्तुं गु. १५ णामादृशैः॥ पतरूं पहेलु बीजी बाजु १६ संभोगभूमिभुवि लब्धकीर्तिः श्रीचंद्रराजोथ ब. १७ भूव तस्मात ॥ अद्यापि यस्य प्रभुतां प्रभूताः १८ गायति गति खलु भूभुजोपि । जातः श्रीदुर्ल१९ भेशः क्षिविपतितिलकश्चंद्रराजात्प्रतापी । कीर्तिः सप्ताब्धिमध्ये वि २० लशति" च बलादाजहंसीव नित्यं ॥ यस्योच्चैर्वा जिराजप्रसरखुर२१ पुटोत्खातनिभिन्नभूमधूलीमेघावलीव प्रसरति गगने विश्वमा२२ च्छादयंती ॥ गतभुवनकुलानि व्याप्तदिग्मंडलानि शृततुहि. २३ नगिरीणि[ क्रांत ]तारापथानि । सरसकमलकंदच्छेदगौराणिकाम । १ वयो क्रोडा २ पायो दंष्ट्रा 3 पायो संस्थुल ४ पाये। नवशत्यां ५ पाय पादानु । पायो तस्मिन् ७५.या या पाया पुराचौलुयायः शौर्योदा १० पायो कसां ११ पायो तस्मात् १२ वायो गाने १३ पाय। क्षितिप १४ पाया लसति १५ पायो धित For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख २४ ममुरमरपते[ नों ]धाग्नि धामानि यस्य । स्नात्वा पुण्यमृदूदकेन विधिवी २५ संतमे देवान् पितृम् । धर्माशासनतत्परेण मनसा संपूज्य नारा२६ यणं । आयाखिलविप्रपंडितजनान् भ-मवाजा ददौ ॥ गो[५]त्यानि पतरूं बीजें २७ समस्तशास्रविधिना दानानि चान्यानि च । निजराजावली विराजितमहा२८ मेडलेश्वरश्रीदुर्लभराजः स्वनियोगस्थात । मविपुराहि तसेनापत्यात्क२९ टलिकप्रभृतीन् समाज्ञापयति ।। चला विभतिः जणभंगि यौवनं कृतांतद३० तांतरवर्ति जीवितं । त[ थोघवजु पटलजीवितमाकलय्य । मध्यदेशादा३१ गतसकलवेदशास्त्रार्थ विदाय । मांडव्यगोत्रोत्पनार्यमांडव्यभार्ग३२ व्यअंगिराऊम्मिजमदग्निपंचप्रवरसयतोय । विप्ररुद्रा । दित्यसत३३ पंडितमहीधराय । तलभद्रिकापड़िशत्पथके । उदकेन । सवृक्त३४ मालाकुलं ससीमापर्यंत धामणाच्छाग्रामं ददौ । पूर्वम्यां दिशि का. ३५ लाग्रामः दक्षिणस्यां दिशि तोरणग्रामः पश्चिमस्यां दिशि आवल. ३६ सादियामः उतरस्यां दिशि कलावलीग्रामः ॥ अक्षरान्तर 'बी' पहेली बाजु १ राजावली [ पूर्व ]वत् ।। परमभट्टारकमहाराजाधिराजपरमेश्व२ रश्रीमूलराजदेवपादानुभ्यातपरमभट्टारकमहाराजाधिराज३ श्रीचामुंडराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज४ श्रीदुर्लभराजदेवपादानुध्यातपरमभट्टारकमहाजाधिराज५ श्रीभीमदेव पादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीकर्णदे६ व[ स्वभुज्य ]माननागसारिकाविषयप्रतिबद्धतलहदष[ विंश ]ता७ न्तःपातिनःसमस्तराजपुरुषान् ब्राह्मणोत्तरान् तन्निवासिज८ नपदाच बोधयत्यस्तु वः संविदितं यथा श्रीविक्रमादित्योत्पादि९ तसवत्सरे शते ]वेकादशसु एकतृशदधिकेषु अनातोपि सं. ११६१ १० कार्तिकशुदि ११ एकादशीपर्वणि चराचरगुरुमहेश्वरमभy सं११ सारासारता विचिंत्य पित्रोरा[ त्मनश्चपुण्य ]यसोभिवृद्धये मध्यदेशा१वाय विधिना २ पायो पितृन् ३ यांचा मंडलेश्वर र वाया योगस्थान ५ वायो पत्यक्षप पाया क्षण ७वायो तदं ८ पायो त्पन्नाय यांचा संयुता 10 वायो सवृक्ष ११ पायो उत्तरस्या १२ पायो पदाश्च १३ पायो दितं १४ पाया संवत्स- १५वाया त्रिंश- 18 वयात्रांक १७ पाया यशो For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चौस्य कर्णदेवना समपना २ ताम्रपत्री १२ गताव अधीतसकलशास्त्राय मांडध्यगोत्राय ब्राह्मणमधुसूदनपौ१३ आय रुद्रादित्यसुताय पंडितमहीधराय ससीमापर्यंतः सहिरण्यभा१४ [गभोगः सवृक्षमालाकुलः सदंडदशापराधः सोपरिकरः १५ सर्वादायसमेतः पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्जधाम बीजी बाजु १६ णाछाभिधानग्रामः शासनेनोदकपूर्वमस्याभिप्रदत्तः १७ [त ] स्य च पूर्वस्यां दिशि-राईग्रामः । दक्षिणस्यो दिशि १८ तोरणग्रामः । पश्चिमस्यां दिशि आम्बलसाढिग्रामः उत्तरस्यां १९ दिशि कच्छावलीः इति चतुराघाटोपलक्षितग्राममेनं तन्नि२० बासिननपदैर्यथादीयमानभागभोगकरहिरण्यादिसर्वदास२१ वमाज्ञाश्रवणविधेयैर्भूत्वा अस्मद्वंशजैरन्यैरपि अस्माभि । प्रदत्त२२ मुपनेतव्यं पालनीयं च ॥ उक्तं च भगवता व्यासेन: पष्टिवर्षसह२३ श्राणि स्वर्गे तिष्टति भूमिदः आछेत्ता पानुमंता च तान्येव नर२४ के बसेत् । विंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णस२५ पीः प्रजायते भूमिदाभापहारकाः ॥ २ ॥ लिखितमिदं शासनं का २६ पस्यवरेश्वरसुतकेका-दूतकोत्र महासांधिविग्रहिक २. श्री-गादित्यइति १ वाया न्यायायो नाणि पायो आच्छेसा पाया के For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રક गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સંક્ષિપ્ત એ” જેડી એ વાસુદેવને નમરકાર–વરાહ અવતારની સ્તુતિ. મૂલરાજના ચરણ સેવનાર દુર્લભરાજ અને તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર રાજા કર્ણદેવ રાજ્ય કરતો હતો તે વખતે લાટ દેશમાં નાગસારિકામાં દુર્લભરાજ સૂબે હતો. તે દુર્લભરાજ ચન્દ્રરાજને દીકરે અને ગાંગેય પૌત્ર હતા. ગાંગેય તે ચાલુક્યના વંશમાં નાના ભાઈને વંશજ હતા. આ દુર્લભરાજે સ્નાન, પૂજા, સ્મરણ ઈત્યાદિ કરીને શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુ. ૧૧ વાર મંગળના રોજ તલભદ્રિકા છત્રીશીમાં આવેલું ધામલાચ્છા ગામ પંડિત મહિધરને દાનમાં આપ્યું. મહિધર બ્રાહ્મણ રુદ્રાદિત્યને ઢીકરો હતા અને તે વેદશાઅપારંગત હતા અને મધ્યદેશમાંથી આવેલો હતે. તેનું ગોત્ર માંડવ્ય હતું અને માંડવ્ય, ભાર્ગવ, અંગિરા ઉર્મ અને જામદગ્નિ, એ પાંચ પ્રવર હતાં. તે ગામની પર્વે કાલા ગ્રામ, દક્ષિણે તેરણ ગ્રામ પશ્ચિમે આસ્વલસાઢિ અને ઉત્તર કછાવલી, એ ગામે આવેલાં હતાં. બી” જોડી વંશાવલિ પહેલાંની માફક મૂલરાજના ચરણ સેવનાર ચામુંડરાજ તેનાં ચરણું સેવનાર દુર્લભરાજ તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર કર્ણદેવ બધા અમલદારો વગેરેને તેમ જ નાગાસારિકામાં તલભદ્રિકા છત્રીશીમાં રહેતા બધા બ્રાહ્મણે તેમ જ અન્ય વર્ગને જણાવે છે કે–વિ. સ. ૧૧૩૧ ના કાર્તિક સુ. ૧૧ ને દિવસે, ધામણુછા નામનું ગામડું, મધ્ય દેશમાંથી આવેલા વેદશાસપારંગત અને માંડવ્ય ગોત્રના મધુસૂદનના પૌત્ર અને રૂદ્રાદિત્યના દીકરા પંડિત મહીધરને દાનમાં આપેલું છે. તેની પૂર્વમાં ... ... ... દક્ષિણે તેરણગ્રામ, પશ્ચિમે આવલસાઢી અને ઉત્તરે છાવલી આવેલાં છે. આ દાન ચતુઃસીમા ચેકસ કરીને મેં આપ્યું છે, અને બધાંએ કબુલ રાખવાનું છે. કાયસ્થ વટેશ્વરના દીકરા કેક- ... ... આ દાન લખ્યું. દૂતક સન્ધિવિગ્રહના અધિકારી શ્રીમાનું ... . ગાદિત્ય હતે. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૩ ચૌલુક્ય રાજા કર્ણ ૧ લાનું સૂનકનું દાનપત્ર વિક્રમ સંવત ૧૧૪૮ વૈશાખ સુદિ ૧૫ સે.મવાર મી. એચ. કરંને કપા કરી મોકલેલી બે ઉત્તમ છાપ પરથી નીચેનો લેખ પ્રસિદ્ધ કર્યો છે. આ લેખ બે તામ્રપત્રના અંદરના ભાગમાં કોતરેલે છે. આ પતરાં સૂનકમાંથી મળ્યાં હતાં, જે સૂનક ગામ ઉત્તર ગુજરાતમાં પાટણના અગ્નિકાણમાં પર્વ આશરે ૧૫ માઈલ ૫૨, અને ઉંઝાર રેલ્વેસ્ટેશનથી પશ્ચિમમાં આશરે ૫ માઈલ પર આવેલું છે. આ પતરાં હાલ પાટણના રહીશ મી. નારાયણુ ભારતીના કબજામાં છે. જ્યારે મી. સેન્સે પતરાંની નકલ લીધી ત્યારે તે એક કડી વડે જોડેલાં હતાં. તે કડી કેટલાક વખત પહેલાં ભાંગેલી હતી. બીજી કડી, જેના ઉપર કદાચ મુદ્રા હશે તે ખોવાઈ ગઈ હતી. છાપ ઉપરથી અનુમાન કરતાં પતરાં સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાય છે. લેખ સંસ્કૃત ગદ્યમાં છે. દાનપત્રની તારીખ વિક્રમ-સંવત્ ૧૧૪૮ ના વૈશાખ સુદિ ૧૫ સેમવારે થએલા ચંદ્રગ્રહણની છે. આ તારીખની ગણત્રી મી. ફલીટે નીચે પ્રમાણે મને કરી આપી છેઃ– “આ તારીખને મળતી સુરેપની તારીખ ઈ. સ. ૧૦૯૧ ના મે મહિનાની તા. ૫, સોમવારની છે. આ દિવસે ચંદ્રગ્રહણ હતું. તે ઉત્તરનું વિકમ-હત ૧૧૪૮ મું છેજે પૂરું થયું હતું અગર દક્ષિણુનું વિકમ-સંવત ૧૧૪૭ નું, જે ચાલતું હતું, જેના વૈશાખની પૂર્ણિમાની તિથિ હતી. મુંબઈ માટેના સૂર્યોદયના કાળ પછી ૫૦ ઘડી અને ૫ પળે આ તિથિને અંત આવ્યેા હતા, તેથી ગ્રતુણું હિંદુસ્તાનમાં દેખાવું જોઈએ. દક્ષિણના પૂરા થયેલા વિકમ-સંવત ૧૧૪૮ માં તેજ તિથિએ, ઈ. સ. ૧૦૯૨ નાં એપ્રિલની ૨૪ મી તારીખે ગ્રહણું હતું. ઉત્તરના ચાલુ વિક્રમ સંવત ૧૧૪૮ માં આ તિથિએ ગ્રહણ નહોતું.” | દાન આપનાર મહારાજાધિરાજ કર્ણદેવ હતો. તેનું ઉપનામ યમલ હતું. ડૉ. બુહુરના મત પ્રમાણે વિક્રમ-સંવત ૧૧૨૦ થી ૧૧૫૦ સુધી રાજ કરનારે ચાલુક્ય રાજ કર્ણ ૧ લે આ દાનપત્રને કહ્યું છે. રાજાએ અણહિલપાટકમાંથી આ શાસન જાહેર કર્યું હતું, અને આનંદપુર મુખ્ય શહેરવાળા એક ૧૨૬ ગામના મડાલમાં વસનારાઓને સંબોધાએલું છે. દાનમાં લઘુ-ડાભી એટલે નાની ડાભીમાં એક જમીનનો ટુકડો આપે હતો, જેની ઉપજમાંથી સૂનકમાં એક તળાવ ચાલુ રાખવાનું હતું. લઘુ-ડાભીમાં આપેલી જમીનની વાયવ્ય કોણમાં સંડેરા ગામ આવ્યું હતું. અણહિલપાટક ચૌલુકોનું મુખ્ય શહેર અડિલવાડ છે, અને આનંદપુર હાલનું વડનગર છે. સૂનક ગામ જ્યાંથી પતર મળ્યાં હતાં તે હાલનું સુનક છે. લેખના અંતમાં લેખક અને દૂતકનાં નામ તથા રાજાની સહિ આપેલી છે. લેખક કેક, કાયસ્થ વટેશ્વરને પુત્ર હતા. આ વટેશ્વર, અને ભીમ ૧ લાના વિકમ-સંવત ૧૦૮૬ના દાનપદને લેખક, કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર એ બન્ને એક જ લાગે છે. અહિ નેંધ લેવી જોઈએ કે, થોડા વખત પહેલાં મી. ફલીટે પ્રસિદ્ધ કરેલું ભીમદેવનું દાનપત્ર ભીમ ર જાનું નહીં પણ ભીમ ૧ લાનું જણાય છે. કારણ કે તે આ જ વટેશ્વર, કાયસ્થ ૧ એ. ઈ. વિ. ૧ પા. ૩૧૬ ઈ. હુઝ ૨ આ ગામ એક પછીના ચૌલુકય દાનપત્રમાં પણ આવે છે; ઈ. એ છે. પા. ૨૧૦ અને ધો. ૧૮ પા, ૧૦૮, સિદ્ધપુરથી દક્ષિણે શા માઈલ ૫૨ આવેલું એક મોટું ગામ છે, અને ઘણું કરીને ગુજરાતના કડવા કુલીઓ અથવા કણબીઓનું મૂળસ્થાન ગણાય છે. - બર્જેસની ગુજરાતની મુસાફરી સંબંધી કાટ ૧૮૬૯ ૫, ૫૩-૬2. ૩ ઈ. એ. ૬ પા. ૧૯૪. ૪ ઇ. એ. વી. ૧૮ ૫ ૧૦૮. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरासना ऐतिहाखिक लेख કાંચનના પુત્રે લખ્યું હતું તેમ જ અને દાનપત્રોને તક મહાસાંધિવિગ્રહિક શ્રીચડશર્મન હતું. આથી મી. ફલીટના લેખની તારીખ, સંવત ૯૩, સિંહ સંવતની ન હોઈ શકે પરંતુ ડૉ. બુલહરે ધાર્યું હતું તે પ્રમાણે વિકમ-સંવત ૧૯૯૩ નું ટુંકું રૂપ હશે. छवटना योg४य शत भीमन हानपत्रानी भा५४ मा हानपना संतमत 'इति' શબ્દ ચાલ હસ્તાક્ષરમાં અને સુશોભિત રીતે લખેલ છે. રાજની સહીમાં પણ ચાલુ હસ્તાક્ષરની લિપિ છે. આ અક્ષરો લેખના અક્ષર કરતાં જરા મોટા અને જુદા આકારના છે. આ સહી કર્ણદેવની ખુદ સહીની પ્રતિકૃતિની નકલ ડ્રોય એમ સ્પષ્ટ જણાય છે. अक्षरान्तर पतरूं पहेलं. १ ओं विक्रमसम्वत् ११४८ वैशाख शुदि १५ सोमे । अबेह श्रीमदण२ हिलपाटके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीम३ त्रैलोक्यमल्ल[ : ] श्रीकर्णदेवः स्वभुज्यमानश्रीमदानंदपुरप्रतिवद्धष४ डिंशत्यधिकग्रामशतांतःपातिनः समस्तराजपुरुषान् ब्राह्म५ णोतरांस्तन्निवासिजनपदांश्च वोधयत्यस्तु वः संविदितं यथा । ६ अद्य सोमग्रहणपर्वणि चराचरगुरुं भगवंतं भवानीपतिम७ भ्यर्च्य संसारासारतां विचित्य ऐहिकमामुष्मिकं च फलमंगीकृ८ त्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये सूनकग्रामे रसोवि९ कठक्कुरमहादेवेन कारितवाप्यै लघुडाभीग्रामे कुटुं . ज. १० सपाल । लाला । वकुलस्वामिनां सत्कनामोपलक्षितभूमि[ : ] पा११ इलां १२ वहंति हल ४ इति हलचतुष्टयभूमी शासनेनोद. १२ कपूर्वमस्माभिः प्रदत्ता । अस्याश्च भूमेः पूर्वस्यां १.मे. ५ ५1८५ भने ५२१३ २ पायो त्रैलोक्यमानः वाया वहन्ती For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org कर्ण १ लानुं सुनकर्नु दानपत्र पतरूं बीजुं १३ दिशि भट्टारिकाक्षेत्रं । तथा ब्राह्मणरुद्र | नेहा । ला १४ लाक्षेत्रं च । दक्षिणस्यां महिषरामक्षेत्रं । पश्चिमायां संडेरग्रा१५ मसीमा । उत्तरस्यामेव संडेरग्रामसीमा || इति चतुराघाटो१६ पलक्षितां भूमिमेनामवगम्य तन्निवासिजनपदैर्यथादी१७ यमानभागभोगकर हिरण्यादि सर्वमाज्ञाश्रवण विधेयै१८ भृत्वा स्यैवाप्यै समुपनेतव्यं सामान्यं चैतत्पुण्यफलं मत्वा १९. परिपंथना केनापि न कार्या । उक्तं च भगवता व्यासेन । षष्टि२० वर्षस॑हस्राणि स्वग्र्गे तिष्ठति भूमिदः । आच्छेतो चानुमंता न २१ तान्येव नरकं वसेत् || लिखितमिदं शासनं कायस्थवटेश्व२२ रसुत आक्षपटलिककेक्केन । दृतको ऽत्र महासांधिवि२३ ग्रहिक श्री चाहिल इति [ ॥ ] श्री कर्णदेवस्य ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ ભાષા તર ૐ. વિ. સં. ૧૧૪૮ વૈશાખ શુદ્ધિ ૧૫ સામવારે, આજે, અહીં વિખ્યાત અણુહિલપાટકમાં શ્રી શૈલેાકયમહલ ઉર્ફે શ્રી કર્ણદેવ મહારાજાધિરાજ જે સમસ્ત રાજાવલીથી વિરાજિત છે તે માતાના ઉપભાગનાં શ્રીમદ્ આનન્દપુર વિષયમાં આવેલાં ૧૨ ગામ સાથેના સંબંધવાળા સમસ્ત રાજપુરૂષાને અને આ વિષયમાં વસતા બ્રાહ્મણાદિ સર્વ જનને જાહેર કરે છેઃ— તમને જાહેર થાએ કે, આજે ચંદ્રગ્રહણસમયે જગતના સ્વામિ, ભવાનીના પતિ શિવની પૂજા કરીને જગતની અસારતા વિચારીને અને આ લેાકમાં તેમ જ પરલેાકમાં દાનનાં ફળમાં માનીને, અમે અમારા માતપિતા અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અ, શાસનથી, પાણીના અર્ધ્ય સહિત, રસેાવિક ( ?) ઠકકુર મહાદેવે સૂનક ગામમાં બંધાવેલાં સાવરને લધુ—ડાભી ગામમાં કુટુમ્બિન જસપાલ ( યશઃ પાલ ) લાલા, અને અકુલ સ્વામિની માલકીનાં અને તેમનાં નામ ધારી ૧૨ પાઇલાં (અથવા ૪૮ સેર૪ ) (બીજ તરીકે)લેતી ૪ હલ એટલે (શબ્દમાં) ચાર હલવાહ ભૂમિ આપી છે. આ ભૂમિની પૂર્વે— ભટ્ટારિકાનું ક્ષેત્ર અને રૂદ્ર, નેહા અને લાલા દ્વિજોનાં ક્ષેત્રા છે; દક્ષિણેમહિષરામનું ક્ષેત્ર; પશ્ચિમે-સષ્ઠેર ગામની સીમા, ઉત્તરે તે જ પ્રમાણે સષ્ઠેર ગામની સીમા. આ પ્રમાણેની ચાર સીમાવાળી ભૂમિ જાણીને અને આ શાસન સાંભળીને તેનાં પાલન અર્થે આ ભૂમિમાં વસતા જના તે સરાવર અર્થે, અત્યાર સુધી લેવાય છે તે પ્રમાણેના સર્વ ભાગ ( હિઁસ્સા ), ઉપભાગ, કરા, સુવર્ણ વગેરે આપશે. અને ધર્મ દાનનું ફળ સર્વને સામાન્ય છે તે ધ્યાનમાં રાખીને તેના માલીકને કોઈ પ્રતિબંધ કરશે નહીં, અને ભગવાન વ્યાસે કહ્યું છે કેઃ—ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષે વસે છે. તે હરી લેનાર અને તેના હરણમાં અનુમતિ આપનાર તેટલેજ સમય નરમાં વસે છે. આ શાસન કાયસ્થ વટેશ્વરના પુત્ર આક્ષેપટલિક કેકથી લખાયું છે. આ દાન પત્રના કૃતક મહાસાંધિવિગ્રડિક શ્રી ચાહિલ છે. શ્રીકર્ણદેવના સ્વહસ્ત. For Private And Personal Use Only બાછેત્તા ૩ વાંચા નરહે. ૧ વાંચો ષ્ટિ સામે ર વાંચા ત્રાક્ષેત્તા અથવા ૪ પાછાં ૨ વદ્યુતિ શબ્દની સમન્તુતી માટે હું ડૅ, બ્યુહૂરને આભારી છું. ડૉ. મ્યુસ્ડરે આના ઉપર ચર્ચા કરતાં કહ્યું છે કે આ શબ્દને અનુવાદ માત્ર પ્રયાગાર્યું છે. ‘ પાનું' ગુજરાતી શબ્દ પાઈસુનું બહુવચન છે, જે ૬,ાલની ‘ પાચલી’ ગુખ્તને મળતા હું ગણુ છું. પાયલો' નુ માપ શેર ( ૪°૮ પો. ) થાય છે. છે. ક Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪ સિદ્ધરાજ જયસિંહનો ગાળાને શિલાલેખ વિ. સં. ૧૧૯૩ વિ. વ. ૧૪ કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં ધાંગધરાથી આઠ માઈલ ઉપર ગાળા અને દુદાપુર ગામથી સરખે અંતરે ચન્દ્રભાગા નદીને પશ્ચિમ કાંઠે જાના મંદિરનાં ખંડેર છે. કાઠિયાવાડ ગેઝેટીઅરમાં તેમ જ સ્વર્ગસ્થ કર્નલ જે. ડબલ્યુ. વોટસને રચેલ ધ્રાંગધરા સ્ટેટના વૃત્તાંતમાં તેના સંબંધી સહેજ પણ ઈમારે નથી તે ઉપરથી એમ માની શકાય કે તે મંદિર અત્યાર સુધી કેઈન પણ જાણવામાં આવ્યું નહતું. પરિણામે મંદિર તદન અરક્ષિત દશામાં પડેલું છે. પરંતુ હવે તે મંદિરની ઐતિહાસિક ઉપચાગિતા સ્ટેટને સમજાવ્યા પછી તેની પૂરતી સંભાળ લેવાશે એમ મને ખાત્રી છે. અત્યારે જેટલો ભાગ મંદિર હયાત છે તે ઉપરથી તે મંદિર કયા દેવનું હશે તેનું અનુમાન થઈ શકે તેમ નથી. સભામંડપમાં જવાનો માર્ગ એક નાની ચાલીના જેવો છે અને તેનું માપ ૮-૪°૪૬–૪ છે. પરંતુ સભામંડપની પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુએ નિજ મંદિરનું નામ નિશાન નથી. માત્ર દક્ષિણ તરફ ઉત્તરાભિમુખ નાનું મંદિર છે અને તેમાં ગણેશની ખંડિત મૂર્તિ છે. આ મંદિરમાંના બધા લેઓ ભૂખરા પત્થર ઉપર કતરેલા હોવાથી ઘસાઈ ગએલા છે. જોકે આ એક લેખ પ્રમાણુમાં સહુથી વધુ સુરક્ષિત છે. લિપિ લગભગ બારમી સદીની દેવનાગરી છે. માત્રા બધે હાલની માફક અક્ષરની ઉપર નહીં, પણ અક્ષરની પહેલાં લખેલ છે. ભાષા અશુદ્ધ સંસ્કૃત છે. લેખ વિ. સ. ૧૧૯૩ ૧. વ. ૧૪ ગુરૂવારની સાલને છે અને તેમાં ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહનો ઉલ્લેખ છે. આ રાજા મૂળરાજથી સાતમ છે અને ગુજરાતમાં સધરો જયસિંગ તરીકે ઓળખાય છે. તેણે ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી રાજ્ય કર્યું. સિદ્ધરાજને આ પહેલામાં પહેલો શિલાલેખ છે. જયસિંહદેવના બિરૂદ પૈકીનાં નીચેના ત્રણ આ લેખમાં આપેલ છેઃ ૧ સમસ્ત રાજાવલિ વિરાજિત ૨ સિદ્ધચક્રવર્તિ કે અવન્તિનાથ. ત્રીજી પંક્તિમાં ખજાનચી (વ્યયકરણે મહામાત્ય) અંબપ્રસાદનું નામ આપેલું છે. તે જ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના બીજા લેખમાં બીજા અમલદાર કલાપ્રસાદનું નામ પણું વાંચી શકાય છે. આ બે નામો માટે જ્યાસિંહદેવના પ્રસિદ્ધ થએલા લેખોમાં મેં જોયું પણ ક્યાંઈ મળતાં નથી, તેથી આ લેખમાંથી તે પહેલી જ વખ્ત જાણવામાં આવ્યાં છે. બધી પંક્તિને શરૂવાતનો ભાગ તેમ જ મધ્યમાંને છેડે ભાગ ઘસાઈ ગએલ છે, છતાં લેખની મતલબ સમજી શકાય છે. લેખમાંથી સમજાય છે કે અંબપ્રસાદના સંબંધીઓએ ગણેશ તેમ જ ભટ્ટારિકાનું દેવળ બંધાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહે માળવા જિત્યાની તારીખ ચેકસ રીતે હજુ જણાઈનથી.ઉજજનમાંથી મળેલા તામ્રપત્રમાં પરમાર યશવમને વિ. સં. ૧૧૯૧ મહારાજાધિરાજ લખેલે છે. તે ઉપરથી સમજાય છે કે વિ. સં. ૧૧૯૧ સુધી માળવા જિતાયું નહોતું. ઉજજનમાં બીજો શિલાલેખ વિ. સં. ૧૫૯૫ ને મળે છે, જેની હકીક્ત આર્ક. સ. ૨. સ. ના ૧૯૧૫આખરના રીપોર્ટમાં આપેલી છે. તેમાં સિદ્ધ રાજને અવન્તિનાથ લખેલે છે. આ ઉપરથી અનુમાન કરેલું કે માળવા વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૫ વચ્ચે જિતાયું હશે. પરંતુ આ ગાળાને લેખ વિ. સં. ૧૧૯૩ ને છે અને તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખ્યો છે તેથી માળવા ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે જિતાયું હોવું જોઈએ. ૧ જ, બી. એ. ર, એ. સે , ૨૫ ૫, ૩૨૪ જી. વી. આચાર્ય For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सिद्धराज जयसिंहनी गाळानो शिलालेख अक्षरान्तर १ [श्री ] संवत् ११९३ वै[ शा ]ख वदि १४ गुराव[ ये ह [ स ]मस्त [ रा ]___ जावली विराजित महा -- वि.... .... २ अ ... [सिद्ध चक्रवर्ति अवंतीनाथ श्रीम[ज ]यसिंहदेव कल्याण विजय राज्ये इत्येतस्मिन्कालेऽ--व .... [मा ] .... ३ ... .... [त्र व्ययकरणे महामात्य श्री अंवप्रसाद प्रतिबद्ध महं [ वालहु ] रा। पारि० श्रीकमार । द्वि० पारि० केर ... ... .... ४ ... .... [ळी ]दि पंचकुलेन दुमतीर्थ खान्यां श्रीभट्टारिका[ ख्य ] श्रीदेवतायाः ..... .... विनायकदेव कुलिकासमे[ २ ] कारितं ५ .... .... पानंदनायति ।। मंगलं महा श्रीः ॥ शिवम[ स्तु] सर्वजगतः ॥ छ ॥ ऽत्र ... सूत्र० म ह ! ... केन. ભાષાન્તર પ. ૧-૨ શ્રી અહિ આજે ગુરુવાર વૈશાખ વદિ ૧૪ સંવત ૧૯૩ ને દિવસે, ચક્રવર્તિ અવન્તીनाथ श्रीमान यसिंदेवन याहारी भने (वय २७न्यमा ... ... ... पं. 3 ... ... ... ... भारका श्रीमान भंसालनया तो तना संमाय ... ...श्रीमान भा२ ... ...तथा भी सेव। ... ...पांय जया... ... ... ४ ... ... ... ... ...मांधवाभां मायुं ... ...दुभतीर्थ मानिमा गलेशन। ... ... ...मायामा मंदिर सहित मा२। वार्नु ... ... .... पं. ५ आनं ५मा। भाटे ... ... ...माटु भंगण ... ... पाभुत सुभी २। ... ... सूत्रधार मह...या For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૪૫ માંગરાળમાંની સાઠડી વાવમાંના શિલાલેખ વિ. સં. ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩ કાઠિયાવાડમાં પ્રાચીન શહેરા પૈકીના એક માંગરાળ નામે ગામમાં ગાઢિ દરવાજેથી પેસતાં દ્વાી બાજુની શેરીમાં એક વાવ છે. તે વાવમાં ઉતરતાં જમણી બાજુની દિવાલમાં ચણી લીધેલ એક પત્થર ઉપર આ શિલાલેખ છે. પત્થર સખ્ત કાળેા છે અને તે સુરક્ષિત છે. તેનું માપ ૧૮ ઇંચ ૪૧૫ ઇંચ છે અને તેમાં ૨૪૫ પંક્તિમાં દેવનાગરી લિપિમાં બ્લેાકેા લખેલા છે. ૧ ભ. પ્રા. સં. ઈ. ૫. ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં લખેલ છે કે અણહિલપુરમાં કુમારપાળ રાજ્ય કરતા હતા ત્યારે શ્રી સહારના પૌત્ર અને ગ્રહજીગના પુત્ર ગેાહિલ મુલુક નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે પાતાના ખાપની યાદશીરમાં સહજીગેશ્વર નામનું દેવળ બંધાવ્યું અને જકાતમાંથી કેટલીક ઉપજ તેને અર્પણ કરી. ચારવાડના મહાજને પણ દેશુઆ નામની વાવ મંદિરના ઉપયોગ માટે આપી. ચારવાડથી વિસણુવેલિ ગામ જતાં રસ્તા ઉપર આ વાવ છે, તેમાં વિ. સં. ૧૨૦૨ સિહુ સું. ૩૨ આપેલ છે. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org मांगरोळमांनी सोढडी वावमांनो शिलालेख अक्षरान्तर १ ॥ ॐ ॥ ॐ नमः शिवाय || मुकुटः स हरस्य पातु वः शशिपंकेरुहकंदकांक्षया ॥ गंगनादचिरेण य २ सा सुरहंसीव पपात जान्हवी || कृत्वा राज्यमुपारमन्नरपतिः श्रीसिद्धराजोयदा दैवादुत्तम ३ कीर्त्तिमंडितमहीपृष्ठो गरिष्टो गुणैः ॥ आचक्राम ऋगित्य ( झटित्य ) चिंत्यमहिमा तद्राज्यसिंहासनं श्रीमा ४ नेष कुमारपालनृपतिः पुण्यप्ररूढोदयः ॥ राज्येऽमुष्य महीभुजेोभवदिहं श्री - गूहिला ५ ख्यान्वये श्रीसाहारइति प्रभृतगरिमाधारो घरामंडनं ॥ चौलुक्यांगनिगृहकः सहजिग : ख्या ६ तस्तन्रजस्ततस्तत्पुत्रा बलिनां बभूवुरखना सांरारक्षाक्षमाः ॥ एषामेकतमो वीर: साम ७ राज इतिक्षित | विख्यातो विद देवं पितुर्नाम्ना महेश्वरं || श्री सोमनाथदेवस्य जगत्यां पू ८ "यवृद्धये || इंदुकुंदयशाच कीर्त्तिमे समाश्रितं ॥ पूजार्थमस्य देवस्य ता ज्येष्ठस्य मुलुकः ॥ ९ सुराष्ट्रानायकः प्रादाच्छासनं कुलशासनं ॥ ॐ श्री सहजिगपुत्रठ० श्रीमूलुकेन श्रीसह जिंग १० श्वरदेवस्यानवरतपंचोपचार पूजाहेतोः श्रीमन्मंगलपुर शुल्क मंडपिकायां दिनंप्रतिका १ ११ तथा तळाराभाव्यमध्यात्दनं प्रति का १ तथा बलीवर्दघाटमाणकाभाव्ये (छा ) टां प्रति १ क १२ णभृतगडकंप्रति का ४ तथा रासभछाटां प्रति का. ॥ तथा समस्तलोकेन निःशेषवल्लीकारै १३ श्च पत्र भरांवीडहरा केरीवादाप्रभृतीनां प्रत्येकंका ० ॥ तथा पत्रभृतंउटभर के प्रतिका २ ॥ १४ तथापत्रभृतमंत्रीप्रति द्वं १ क्षेत्रप्रतिउच्चता मायेका ? तथा आगरमध्ये खुटितं - स्वाहासाप्रति 15. १ ह 34 1. शकार कार्षापण ७ ८ द्रम ९ तथा . ३१ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ३१ Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख १५ का ० । तथा अनयैव स्थित्या चोरुयाबाडे वलइजे च ग्राह्यं ॥ तथा लाठिवद्रा पथके वहंतशुल्कमंडप १६ कामध्यात् दिनंप्रति :० श्रीभूलुकेन रूपकैकः प्रदत्तः ॥ तथा चोख्यावाडे न्यसमस्तवृहत्पुरुषैरे. १७ कमतीभूय चतुराधाटनविशुद्धा यथा प्रसिद्वपरिभोगा सवृक्षमालाकुला वीसण बेलीग्राममार्गस१८ मासन्ना देगुयावावीनामबापी गजानुमत्या श्रीसहजिगेश्वराय प्रदत्ता ॥ तथा श्रीवामनस्थल्यांशु - :मंडपडीपकायांदिनप्रति का। तथा घृतमध्ये दिनप्रतिका १ तथापत्रकुय्यां. भराप्रतिपत्रशत १ तथावी २० डहरा । केरी । वाटुवा । प्रभतिनां प्रत्येक पत्र २० तथातलाराभाव्यमध्यात् तांवुलिकहढें प्रति प्रतिदि २१ नंपत्र २ मडावापूग १ दवदायं समस्तोयं समस्तै विभूमिपैः पालनीयो नुमान्यश्च दानाच्योनु २२ पालन ॥ शिवः पात्र जनो नाता पालक: पुण्यमाक्परं । लोपकृच्च महापापी विचार्येवं प्रपालयेत् यत २३ उक्तं च ॥ बहुभिर्खनुधा चुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदाफलं ॥ श्री मद्विक्रमसं २४ वत् १२०२ तथा श्री सिंहसंवत् ३२ आश्विनवदि १३ सोमे ॥ प्रशस्तिरिय नि(मिता)॥ कृतिरियंपरमपाशुप२५ ताचार्यमहापंडितश्रीप्रसर्वज्ञस्य ।। "सानु मंपिकाया २१ व नु For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मांगरोलमांनी सोढडी वावमांनो शिलालेख R ભાષાન્તર શિવજીને નમસ્કાર છે શિવજીને મુકુટ, એટલે જટાજૂટ તમારું રક્ષણ કરો. જે જટાજૂટમાં ગંગા નદી આકાશથી ઉતાવળે ઉતરી, તે જાણે ચંદ્રમા રૂપી કમળનાં નાળની ઈચ્છાને લીધે ઉતરતી દેવલોકની હંસણી જ હોય નહીં શું ! (૧) ઉત્તમ કીર્તિ વડે શોભાવ્યું છે ભૂતળ જેણે એ; અને ગોએ કરીને માટે એ શ્રીસિદ્ધરાજ રાજા રાજય કરીને, જ્યારે દૈવયેગથી મૃત્યુ પામ્યો ત્યારે તુરત અદૂભુત મહિમાવાળો અને પુણ્યથી રુઢતા(નિશ્ચળતા ને પામે છે ઉદય જેને, એ આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિંહાસનદબાવી બેઠો (૨) આ (કુમારપાળ) રાજાના રાજ્યમાં અહિં શ્રીગહિલ નામના વંશમાં પુષ્કળ મોટાઈને આધાર અને પૃથ્વીનું ઘરેણું એ શ્રી સાહાર નામ થયા. તેને પુત્ર ચૌલુક્ય(સેલંકી )ને સૈન્યનું ગેપન કરનાર (સંતાડનારં) તથા વિખ્યાત એ સહજિગ નામે થયા. અને તેના પુત્ર પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. (૩) એએમાંને એક શુરવીર સેમરાજ નામે પૃથવીમાં પ્રખ્યાત થયે જેણે પોતાના પિતાને નામે (સહજિગેશ્વર) મહાદેવનું સ્થાપન કર્યું. (૪) ચંદ્ર તથા ડોલરનાં પુષ્પ સરખા યશ વાળે સેમરાજ પૃથ્વીમાં પુણ્યની વૃદ્ધિ કરવા માટે શ્રી સોમનાથ દેવની કીર્તિને મેરુ પર્વત ઉપર આરહણ કરે બેસે) તેવી કરી. આ સેમરાજનો મોટો ભાઈ મુલક સૌરાષ્ટ્ર નાયક હતે; તેણે આ મહાદેવની અખંડ પૂજા થવા માટે પિતાના વશજોએ પાલવા લાયક વિર્ષાસન કરી આપ્યું (૬) ઠ૦ ( ઠાકોર ) શ્રી સહજિગના પુત્ર ઠ૦ (ઠાકોર) શ્રી મૂકે શ્રી સહજિગેશ્વર મહાદેવની કાયમ પંચોપચાર પૂજા (નાન, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય,) થવા માટે માંગરોળની દાણમાંડવી. માં પ્રતિદિવસ કાષપણુ ( “શ સ્તોમમહાનિધિ' નામે કોષમાં લખ્યા પ્રમાણે જેને અર્થ પણ એટલે એક કર્ષ વજનને ૧ ત્રાંબાને ૧ પૈસો તેમજ દ્રમ્પને જ થાય છે તે) અક તથા ખસકી જકાતની ઉપજમાંથી પ્રતિદિવસ કાર્ષા પણ એક, તથા પિડિયાની છાટ ઉપર કાષપણું એક, દાણું ભરેલ ગાડા ઉપર કાષપણુ ચાર તથા ગર્દનની છાટ ઉપર કાષપણું અર્ધ, તથા સમસ્ત લેક અને સર્વ વેલાળી (નાગરવેલને ઉછેરી તેનો વ્યાપાર કરનારાઓ ) એ પાનના ભાર, જે કે બીડ હરા, (બીડ) કેરી, વાયા, એવા નામથી જે શબ્દ તે વખતે ઓળખાતા -શે તે પ્રત્યેક કાષપણુ અર્ધ, પાન ભરેલા દરેક ઊંટના ભારે કા ૨ અઢી, તથા પાન ભરેલ ગાડી પ્રત્યેકે દ્રશ્ન એક ક્ષેત્ર; (ખેતર ) માં ઉત્તમ પાક થાય ત્યારે પ્રત્યેક ક્ષેત્રે (ખેતરે ) કાર્લાપણું એક, તથા અગર( મીઠું પાકવાની જગાએ તેના કરેલા ઠગલા )માં ખુંટી, તથા ખરાળી, અને હાસા, પ્રત્યે કાષપણુ એક; અને તેજ પ્રમાણે રવાડ તથા બળેજમાં પણ લેવું, ને લાઠાદરા પરગણુમાં રાહદારી જકાત માંડવીમાંથી પ્રતિદિવસે ઠ૦ શ્રી મૂકે એક રૂપ આપે તથા થેરવાડમાં બીજા તમામ મહાજનેએ એકમત થઈને ચાર સીમાડાએ શુદ્ધ અને પ્રખ્યાતિ પામેલી તથા વૃક્ષની ઘટાઓ સહિત અને વીસણુલી ગામના માર્ગની સામે આવેલી દેગુયા વાવ નામની વાવ, રાજાના અનુમતથી શ્રીસહજિગેશ્વર મહાદેવને આપી; તેમજ શ્રીવણથલીમાં દાણ માંડવીમાં પ્રતિદિવસ કાષપણું એક, તથા જુગટામાં પ્રતિદિવસ કાર્લાપણુ એક, તથા પાનની કેટડીમાં દિન પ્રત્યે પાન શત (સ) એક, તથા વીડહરા, કેરી, વાટુયા વગેરે પ્રત્યેક પાન ૫૦ પચાશ, તથા તળારા(તળોદરા)ના ઉત્પન્નમાંથી તબેલીના હાટ પ્રત્યે પ્રતિદિવસે પાન બે, મડાવા (2) સોપારી એક, આ સઘળે દેવભાગ છે તે સર્વ ભાવિષ્યના રાજાઓએ પાળો અને માન્ય રાખવે; કારણ કે દાન દેવાનાં કરતાં દાનનું પાલન કરવું તે શ્રેય છે. (૧) દાન લેનાર શિવરૂપ છે અને દાન આપનાર તે મનુષ્ય છે, પાળનાર પુણ્યભાગી છે અને દાનને લોપ કરનાર મહાપાપી છે, એમ વિચારીને દાન જરૂર પાળવું. (૨) જે માટે કહેલ છે કે, સગરાદિ ઘણુ રાજાઓએ પૃથ્વી ભોગવી છે (પણ) જેની જેની જ્યારે પૃથ્વી હોય તેને તેને ત્યારે ફળ મળે છે. (૩) શ્રીમાન વિક્રમને સંવત ૧૨૦૨ તથા શ્રીસિહ સંવતુ લુર આશ્વિન વદી ૧૩ સેમવારે આ પ્રશસ્તિ બનાવી. શ્રેષ્ઠ પાશુપતાચાર્ય ઉત્તમ મોટા પંડિત શ્રી પ્ર સર્વાની આ પ્રશસ્તિ રચેલી છે. A કાપણુ શબ્દ ૧૬ પણ તથા ૧ પણ એ બને અર્થ માટે ચાલુ છે. અને ૫ણ એટલે એક રૂપિયા "ભાર ત્રાંબાને એક પિસે અથવા એંશી કડીની બરાબર છે. અને ૧૬ પણ એક કમ છે, હવે આ લેખમાં કાપણું તથા કમ્મ એ અને શબ્દ વપરાય છે. માટે કાપણું અર્થ રળપણ નહિં ગાતાં એકજ પણ ગણુ યોગ્ય છે. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૬ ચૌલુક્ય રાજા કુમારપાલને ચિતોડગઢનો શિલાલેખ | વિક્રમ સંવત ૧૨૦૭ આ લેખ રાજપુતાનાના ઉદયપુર સ્ટેટમાં ચિતેડગઢમાં મોકલિજના મંદિરમાં સાચવેલી એક કાળા આરસની શિલા ઉપર કરેલ છે. લેખમાં ૧’૪૮” પહોળી અને ૧૪૩” ઉંચી જગ્યા રોકતી ૨૮ પંક્તિઓના લખાણને સમાવેશ થાય છે. ૧ થી ૧૪ પંક્તિઓ સાધારણ રીતે સારી સ્થિતિમાં છે. પણ પાછળની પંક્તિઓમાં અમુક લખાણુને ભાગ તદ્દન ગયે છે. બરાબર જમણી બાજુએ પત્થર છોલાઈ જવાથી અને તેવા જ કારણથી ડાબી તરફ ૨૪-૨૮ પંક્તિઓમાં ઘણું અક્ષરો પણ અદશ્ય થયા છે. લખાણની વચ્ચે ૧૭–૨૩ પંક્તિઓમાં ભંગાણ પાડતી ૩ ચેરસ અલંકારિત ચિત્રાકૃતિ છે, જેમાં આશરે ૩” વ્યાસવાળો એક ગોળાકાર છે. આ ગેળાકારના પરિઘની પાસે અને ચેરસની વચ્ચે ઉભી અને આડી રીતે કંઈક લખાણ ( ક જેવું જણાતું) જેને માટે ભાગ વાંચવા માટે ઘણું ઝાંખે છે તે છે. અક્ષરોનું માપ ” અને ” ની વચ્ચેનું છે. નાગરી લિપિ છે, ભાષા સંસ્કૃત છે અને લગભગ આખે લેખ લેકમાં છે. તે સંભાળપૂર્વક લખાયેલ અને કતરેલા છે, અને લેખન પદ્ધતિના સંબંધમાં ૩ એ વ ના નિશાનથી જખુલે છે એટલું જ કહેવું આવશ્યક છે, અને દત્તસ્થાની ઉમાક્ષર ઘણી વખત તાલુસ્થાની માટે અને તાલુસ્થાની ઉમાક્ષર દતસ્થાની ઉષ્માક્ષર માટે એક જ વખત વપરાય છે. લેખ (પંક્તિ ૨૮ માં) સં. ૧૨૦૭, વિક્રમ સંવત પ્રમાણે ઈ. સ. ૧૪૯-૫૦ કે ૧૧૫૦-૫૧ ને મળતી તિથિવાળે છે. અને તેનો આશય ચાલુકય નૃપ કુમારપા લની ચિત્રકૂટ ગિરિ, હાલન ચિતોડગઢની મુલાકાત અને તે સમયે ગિરિ પર સમિદ્ધિવર (શિવ) દેવના મંદિરને રાજાએ કરેલાં કેટલાંક દાનની નૈોંધ લેવાને છે. “૩% ! નમઃ સવૅજ્ઞાય ” એ શબ્દ પછી લેખમાં પાંચ શ્લેક છે, જેમાંના ત્રણ શિવની શર્વ, મૃત્ અને સમિઢેશ્વરના નામથી સ્તુતિ કરે છે અને બીજા વાણીની દેવી સરસ્વતીની સહાયની આરાધના કરે છે, અને કવિઓનાં કાર્યોની સ્તુતિ કરે છે કર્તા પછી (પં. ૫માં) ચૌલુકાના કુળની સ્તુતિ કરે છે. તે કુળમાં મૂલરાજ નૃપ જ હતે. (૫. ૬) અને તે અને તે વંશના અન્ય ઘણું નૃપ વર્ગમાં ગયા હતા ત્યારે સિદ્ધરાજ નૃપાલ (પં. ૭) આવ્યું, જેની પછી કુમારપાલ (પં. ૯) આવ્યું. જ્યારે આ નૃપે શાકભ્યરીના નૃપને પરાજય કર્યો હતે (પં. ૧૦) અને સપાદલક્ષ મંડળ ઉજડ કર્યું (પ. ૧૧) ત્યારે તે શાલિપુર નામે સ્થાનમાં ગયે (પં. ૧૨) અને ત્યાં પોતાની મહાન છાવણું નાંખીને તે ચિત્રકૂટ પર્વતનું મહત સંદર્ય નિરખવા આ મન્દિર, મહેલ, સરવર કે તડાગ, ઢળાવ અને વનની ૧૩-૧૯ પંક્તિઓમાં પ્રશંસા થઈ છે. કુમારપાલે ત્યાં જે જોયું તેનાથી તે પ્રસન્ન થયે હતો અને તે પર્વતના ઉત્તર તરફના ઢોળાવ પર આવેલા સમિઢેશ્વર દેવના મંદિરમાં આવીને (પં. ૨૨) તેણે દેવની અને તેની સહચરીની પૂજા કરી અને મંદિરને એક ગામ (જેનું નામ સારી હાલતમાં નથી તે) આપ્યું (પં. ૨૬). બીજ દાને (ઘાણક અથવા દીપ માટે તેલની ઘાણી વિગેરે) માટે પં. ર૭ માં કહેવાયું છે, અને પ. ૨૮ આપણને કહે છે કે, આ પ્રશસ્તિ જયકીર્તિના શિષ્ય દિગમ્બરના નાયક રામેકીર્તિથી રચાઈ હતી અને ઉપર દર્શાવેલી તિથિ ટાંકે છે. આ લખાણના સારાંશમાંથી જણાશે કે આ લેખ અતિ મહત્વને નથી; પણ એ એટલું તે જણાવે છે કે કુમારપાલને રાજપુતાનામાં શાકભરી( સાંભર )ના રાજનગરવાળા પાદપક્ષ મન્ડળના નૃપ અરાજ ઉપરને વિખ્યાત વિજય વિ. સં. ૧૨૦૭ કે તે પહેલાં ઘણું ટુંક સમયમાં થયે હા જોઈએ. જે શાલિપુર ગામમાં કુમારપાલે છાવણી કરી કહેવાય છે અને જે ગામ ચિત્રકુટ પાસે હોવું જોઈએ તે ગામનું અભિજ્ઞાન કરવા હું અશક્તિમાન છું. એ. ઈ. ૧. ૨ પા. ૪૨૧ છે કિલહેર્ન For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना चितोडगढनो शिलालेख अक्षरान्तर १ ओं' ॥ नमः सर्व[ज्ञा ]यः ॥ नमो'....[ सप्ताचिर्दग्व[ ग्ध ]संकल्पजन्मने । शर्वाय परम ज्योति ई ] स्तसंकल्पजन्भने ।। जयतात्समृडः श्रीमान्मृडा'.... २ दना जे । यस्य कण्ठच्छवी रेजे से[ शे ]वालस्येव वल्लरी ॥ यदीय शिखरस्थितोल्लसदनल्पदिव्यध्वजं समंडपमहो नृणामपि वि[ दू-] ३ रतः पश्यतां । अनेकभवसंचितं क्षयामियति पापं द्रुतं स पातु पदपंकजानतहरिः समिद्धेश्वरः ।। यत्रोल्लसत्यद्भुतकारिवाचः स्फुर न्ति चि] ४ ते विदुषां सदा तत् । सारस्वतं ज्योतिरनंतमंतर्विस्फूर्जतां मे क्षतजाड्यवृति ॥ जयंत्यज श्र (स) पीयूषविंदुनिष्यंदिनोमलाः । कवीनां [ सम ] ५ कीती[ ती ]नां वाग्विलासा महोदयाः ॥ न वैरस्यस्थितिः श्रीमान्न जलानां' समाश्रयः । रत्नराशिरपृव्वाम्ति चौलक्यानामिहान्वयः ॥ तत्रो६ पात श्रीमान्सद्वत्तस्तेजसा निधिः । गूलराजा( ज )महीनायो मुक्तामणिरियोज्व (ज्ज्व लः ॥ वितन्वति भृशं यत्र क्षेम में सर्वत्र सर्वथा । प्रजा राज. न्वती नून( नं)ज ७ ज्ञेसौ चिरकालतः ॥ तस्यान्वये महतिभूपतिषु क्रमेण यातेषु भूरिषु सुर्पब्व. पतेनिवासं । प्रोणुत्य वीध्रयशसा ककुभां सुखानि श्रीसिद्धरा ८ जनृपतिः प्रथितो व( ब )भूव ॥ जयश्रिया"समाश्लिष्टं यं विलोक्य समंततः भ्रात्वा जगति यत्कीर्तिज(र्ज )गा [ हे ]मरमंदिरम् ॥ तस्मिन्नमरसाम्रा९ जां ( ज्यं ) संप्राप्ते नियतेव्वसात् "। कुमारपालदेवोभूत्प्रतापाक्रांतशात्रवः स्वतेजसा प्रसह्येन न परं येन शात्रवः । पदं भूमृच्छिरस्सूच्चैः कारि१० तो वं (बं) घुरप्यलं || आज्ञा यस्य महीनाथैश्चतुरम्बु( म्बु )धिमध्यगैः । धियते मूर्द्धभिन्न(गै )देवशेषेव सन्ततम् ॥ महीभृन्निकु( कुं)जेषु" शाकंभरी११ शः प्रियापुत्रलोके न शाकंभरीशः । अपि प्रास्तशत्रुभयात्कंप्रभूतः स्थितौ यस्य __ मत्तेभवाजिप्रभतः ॥ सपादलक्षमामद्य नम्रीकृ१२ तभयानकः । [स्व ]य[ म ]याम्नहीनाथो ग्रामे शालिपुराभिधे ॥ सन्निवेश्य" सि( शि )विरं पृथु तत्र त्रासितासहनभूपतिचक्रम् । चित्रकू. १ थि३ विना छ. २ वांया ज्ञाय. 3 छ8-8 (अनुष्टुम् ) पछीना सोही ५५ ते. ४ ना पाया अक्षरे। नीव छ. ५ ७४-१०वी. -3५०ति. ७७४-मा सो तथा पछीना ३५ सानो भनु म . ८ वैरस्य स्थितिः सम विभाग ३.४ ३. जडानां १० संतति. લકા. ૧૧ આ અને પછીના ત્રણ કલેકીને છંદ અનુષ્ટ્રમ્ ૧૨ વાંચો તેવૈરાગત્ ૧૩ છંદ ભુજંગ પ્રયાત. ૧૪ અસલ મરમ એમ કાતરેલું હતું. ૧૫ ઇદ અનુષ્યમ્ ૧૬ ઇંદ સ્વાગત. For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'गुजरातना ऐतिहासिक लेख १३ टगिरिपु[ष्क ]लशोभां द्रष्टुमार नृपतिः कुतुकेन ॥ यदुच्चसुरसद्मायोपरिष्टा त्प्रपतन्सदो रथं नयत्यलं मंद मंदं भंगभयाद्रविः । य१४ त्सौषशिखरारूढकामिनीमुखसन्निधौ । वर्तमानो निशानाथोलक्ष्यते लक्ष्मलेखया ॥ प्रफुल्तराजीवमनोहराननां विवृत्तपाठीनविलोललोच१५ - । - [ ]गावलिरोमराजयो रथांगवक्षोरुहमंडलश्रियः ।। परिश्रम त्सारसहंसनिस्वनाः सविभ्रमा हारिमृणालवा ( बा )हकाः । वृ(बृ)हन्नितंबा (बा)मलवारि१६ -..- मुदे सतां यत्र सदा सरोजनाः ॥ स( सु )रभिकुसुमगंधाकृष् भत्तालिमालाविहितमधुररावो यत्र चाधित्यकायां । स्खलिततरणिभानुः सल्ल १७ ---- - .. मयिषति शशत्कामिनः कामिनीभिः ॥ शुभे यद्धने शाखिशाखांतराले प्रियाः क्रीडया सन्निलीना निकामं । घने [५]-- - -- - -- [ णां ] [ त ] नूगंधसक्तालयः सूव[ च ]यंति ॥ प्रा कदापि न या हृदये शं सानुनयं समया हृदयेशं यद्वनमेत्य सु[ सं ? ). १९ ------- . - [ र ]तरागं ॥ एवमादिगुणे दुर्गे स्वर्गे वा भुवि [ सं स्थिते । राजा जिष्णुः परप्रीत्या संचरन्निजलील २० या ॥ ति ........[ ता! श्चयसंकुलम् । ददर्शागाधगंभीरम्वच्छं स्वमिव मान सम् ॥ निर्मलं सलिलं यत्र पि २१ हितं प[ मि] -- -- I ... जे नीलाब्ज( ज राग[ भू श्रियम् ॥ विमुच्य व्योमपातलरसा यत्र त्रिमार्गगा । लोका२२ न् पु[ नाति ] ...... .... ॥ [त स्योत्तरतटेद्राक्षीन्नम्रामरसमर्चितं । श्रीसमिद्धेश्वरं देवं प्रसिद्धं २३ जगसी --- || ... ........ ते । त्रैसंध्य[ तू ]यनादेन कलि( लिं) निर्भर्त्सयन्निव ॥ य [स्त ? ] वस्याधिपत्येस्थात्पुश भ२४ ट्टारिकोत्त [ मा ।].... [ वि ] नृपाभ्य [ ा ? ..... --~-॥ तस्याः शिष्याभवत्साध्वी सुव्रतत्रातभूषिता । गौरदेवीति वि[ ख्या ] .... [ ता ? ] कृतोद्यमा ।। सु[ मनो ? ]..... ૧ ૬ આ તથા ૫છીના કલાકન–અનુમ્ ૨ આ અને પછીના “લાકને ઇદ વંશસ્થ. ૩ અહી सायला सक्ष। ६.य नाः । प्रम. मांदिलाए थभेरा सब। हाय राशयी . ५ भासिनी. भुगप्रयात७ २ तथा छान वा : मम For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालनो चितोडगढनो शिलालेख २५ संसेव्या [मा ?]... यविनाशिनी । दुग्गा हि....... --- [ता] ॥ यत्तपः पावनं वीक्ष्य पवीत्रीकृतसज्जनं । सस्मरुः पूर्वयमि....--.-| शिवं प्रपूज्य त[स].... २६ ....[ म गमत्प्रभुः । प्रणभ्य [तावुभौ ? ] भक्तया सि । शि ) रसा --~-॥ [तस्वां ]तः पूजार्थ हरपादयोः कुमारपालदेवोदाग्रामं श्री~-~-॥'.... स्यां दिश्याराम.... २७ टा दक्षिणपूर्वोत्तरंपश्चिमतः सरःपाली भूणादित्य.... राज .... दीपार्थं धाण कमेकं सज्जनोप्यदात् दंडनाथ.... मतदानम.... २८ श्रीज(य)कीर्तिशिष्येण दिगंव( ब )रगणेशिना । प्रशस्तिरीहशी चके ... श्रीरामकीर्तिना ॥ संवत् १२०७ सूत्रधा.......... ૧ અહિથી તે પંક્તિ ર૭ મીના અંત સુધીના વિભાગમાં કેટલા અક્ષરોનો લોપ થયો છે તે કહેવું અશય છે ૨ ૬ થાક અનુ. ૩ બા પતિ ૫છી નીચે કેટલાક વધારે અક્ષરો સફાઈ વગરના કારેલા - પરંઘ કાપની અંદર ને તદ્દન આર એ છે, For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૭ કુમારપાલના રાજ્યની વડનગર પ્રશસ્તિ વિક્રમ સંવત ૧૨૦૮ આશ્વિન સુદિ ૫ ગુરૂવાર (પુનઃ લખાઈ-વિ, સં. ૧૬૮૯ ચૈત્ર સુદ ૧ ગુરૂવાર ). સાથેની વડનગર પ્રશસ્તિની આવૃત્તિ ભાવનગરના વજેશંકર. જી. ઓઝાએ મોકલેલી કાગળની છાપ તથા ઉપયોગી અક્ષરાન્તર ઉપરથી બનાવી છે. તેઓના પ્રાચીન વસ્તુઓ સંબંધી ઉત્સાહ ને લીધે પશ્ચિમ હિન્દના લેખેને ઘણો મોટે ભાગ મળી શકે છે. પ્રફે સુધારવામાં, મી. એચ. કઝીન્સે તૈયાર કરેલી એક છાપ ડો. બર્જેસે મને આપી હતી તેને પણ મે ઉપગ કર્યો છે. | મી. એચ. એચ. ધ્રુવે ઈ એ. જે. ૧૦ પા. ૧૬૦ માં પ્રથમ સ્થાન ઉપર આવેલ આ લેખ વડનગરમાં સામેલા તળાવ પાસે અર્જુન બારીમાં એક પત્થરના ટુકડામાં કોતરેલે છે છાપ ઉપરથી અનુમાન કરતાં તે ટુકડે ૩૫ ઇંચ ઉંચે અને ૩૨ ઇંચ પહોળે લાગે છે, અને ખરાબ રીતે કતરેલી સાધારણ નાગરી લિપિની ૪૬ પંક્તિઓ છે. એકંદરે તે સુરક્ષિત છે. ફક્ત મધ્યમાં ૧૯ મી પંક્તિ પત્થરમાં ફટ પડવાથી આખી નાશ પામી છે, અને ૧૭, ૧૮ તથા ૨૦ મી પંક્તિઓને થોડું ઘણું નુકશાન થયું છે. ૨૬ તથા ૨૭ મી પંક્તિએને એના થડા અક્ષરે નાશ પામ્યા છે. ભાષા સંસ્કૃત છે, અને પ્રતાવિક પ્રાર્થના તથા અંતના ભાગ સિવાય આ લેખ પદ્યરૂપ છે. આ લેખમાં, ચૌલુક્ય રાજા કુમારપાલે વિક્રમ સંવત્ ૧૨૦૮ માં બંધાવેલા આનંદપુર નગરના કિલા ઉપરની શ્રીપાલની પ્રશસ્તિની નકલ તથા વિક્રમ સંવત ૧૬૮૯ માં કરેલા જીર્ણોદ્ધાર વખતે આ નકલના બનાવનારે કરેલા બે વધારાના શ્લોકો છે. શ્રીપાલની કવિતા શિવની પ્રાર્થના તથા બ્રહ્માને સંબધિત મંગલથી શરૂ થાય છે. (શ્લેક ૧) ત્યાર પછીના સાત ગ્લાકો (૨-૮)માં ચૌલુકાને ઉખવ, તે વંશના મૂળ પુરુષનું નામ, તથા ગુજરાતના પહેલા આઠ ચૌલુકય રાજ્ય કર્તાઓનું વર્ણન આપ્યું છે. બીજે સ્થળેથી જણાયેલા રાજાઓની નોંધ સાથે આ નોંધ મળતી આવે છે. ૧, મૂલરાજ. ૨. તેને પુત્ર ચામુંડરાજ. ૩, તેને પુત્ર વલ્લભરાજ. ૪. તેને બંધુ દુર્લભરાજ . ૫. ભીમદેવ, ૬. તેને પુત્ર કર્ણ. હ. તેને પુત્ર જયસિંહ-સિદ્ધરાજ, ૮. કુમારપાલ. હરક રાજાના નામ સાથે આપેલી ઐતિહાસિક ધમાં ખાસ જાણવા જેવું કંઈ નથી. પરંતુ લેખની પ્રાચીનતાને લીધે તે ઉપયોગી છે. આ લેખ જાનામાં જાના પ્રબંધ, હેમચંદ્રના “ દ્વયાશ્રય કાવ્ય” એટલે પ્રાચીન છે. મૂલરાજ વિષે (શ્લેક ૫ માં) કહ્યું છે કે “તેણે ચાપેકટ રાજાનું દ્રવ્ય, તેઓને જિતીને, વિદ્વાન, બંધુજને, બ્રાહ્મણ, કવિઓ તથા સેવકજનેના ઉપભંગ માટે અપર્ણ કર્યું.” મૂલરાજનાં જમીનનાં દાનમાં (ઈ. એ. . ૬ પા. ૧૯૨ ) પશુ ઉપર પ્રમાણે કહ્યું છે કે “તેણે પોતાનાં બાહુબળ વડે સરસ્વતી નદીને પ્રદેશ જિયે,” અને આથી ૧ છે. ઈ. તા. ૧ પા. ૨૯૩ વજેસં છે. એઝ તથા ઇ, ખૂજા, For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति એમ ધારવાને એક વધુ પ્રમાણ મળે છે કે પહેલા ચૌલુકયે જિત મેળવીને ગુજરાત લીધું હતું અને પ્રબંધમાં કહ્યું છે તેમ પિતાના નજીકના સંબંધી છેલ્લા ચાત્કટને દગાથી મારીને નહિ. ૬ ટ્રા શ્લોકમાં ચામુંડે સિંધના રાજાને લડાઈમાં હરાવ્યાનું કહ્યું છે. આ બાબત બીજા કેઈ લેખમાં આપી નથી, પણ અસંભવિત નથી. કારણ કે ચૌલુક્યના રાજયની પશ્ચિમની સીમા ઉપર સિંધ આવ્યું હતું, તથા ત્યાર બાદ ભીમદેવ અને તેનો પુત્ર કર્ણ બને ત્યાંના રાજાઓ સાથે તકરાર હતી. વલ્લભરાજ વિષે લેખમાં (શ્લેક ૭) કહ્યું છે કે તેણે માળવે ઉપર ચઢાઈ કરી હતી. આ હકીકત “ કીર્તિ કૌમુદી, ” “સુકતસંકીર્તન” તથા ત્યાર પછીના “પ્રબંધ 'માં પણ આપી છે, જ્યારે હેમચંદ્રનું આ વિષે મૌન છે. જ્યાં સુધી સોમેશ્વર અને અરિસિંહની સાક્ષીને તેની પહેલાંને પુરાવાનો ટેકો નહોતો મળે ત્યાં સુધી આ હકીકતમાં સંશય રહેતા હતા. હવે આ દંતકથાની સચ્ચાઈ ઉપર દોષારોપણ થઈ શકે તેમ નથી, દુર્લભરાજે લાટ જિત્યે એમ કહ્યું છે. પણ આ પરાક્રમનું વર્ણન બીજે કયાંઈ આપ્યું નથી. સાધારણ રીતે મધ્ય ગુજરાતને ચૌલુકયોના રાજય સાથે મૂલરાજે છેડયું, એમ ગણાય છે. આપણી પ્રશસ્તિમાં ભીમદેવે ધારા જિતવાનું લખ્યું છે તે પણ તેટલીજ જાણવા જેવી હકીકત છે. આ હકીકત પણ “કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન” અને ત્યાર પછીના “પ્રબંધ' ની હકીકતને મળતી આવે છે. તેમાં લખ્યું છે કે ભીમે ભેજનો નાશ કરાવ્યા. આ બાબત હેમચંદ્ર લક્ષમાં લીધી નથી, તે વાત હવે નિરૂપાગી છે. - દુર્ભાગ્યે જસંહ-સિદ્ધરાજ સંબંધી (૧૧-૧૩) ભૂંસાઈ ગયા છે. ફક્ત એક જ શ્લેક આખે છે. તેમાં કહ્યું છે કે તેણે માળવાના રાજા યશોવર્માને બંદિવાન કર્યું હતું, તથા તેને પારસમણિ અગર અર્ક મળ્યું હતું તે વડે પોતાની સર્વ પ્રજાનું ફરજ આપ્યું હતું. ૧૨ માં સૅક ઉપરથી જણાય છે કે ભૂતપ્રેત ઉપર તેની સત્તા હતી. આથી જણાય છે કે, હેમચંદ્રના દ્વયાશ્રય કાવ્યમાં છે તેમ, શ્રીપાલને પણ પોતાના સ્વામીને અલોકિક સત્તા આપવાની જરૂર જણાઈ હતી. કુમારપાલ સંબંધી પાંચ ઢેકે, ૧૪થી૧૮, તેણે મેળવેલી બે પ્રખ્યાત જિતની બહુ પ્રશંસા આપે છે. તેમાંની એક, ઉત્તરના, એટલે રાજપૂતાનામાં શાકંભરીસાંભરના રાજા અર્ણોરાજ ઉપર મેળવેલી, તથા બીજી પૂર્વમાં માળવાના રાજા ઉપર મેળવેલી હતી. માળવાના રાજાએ સ્વદેશનું રક્ષણ કરતાં પોતાની જીંદગી ગુમાવી હોય એમ લાગે છે, કારણ કે ૧૫ મા શ્લેકમાં કહ્યું છે કે, તેનું મસ્તક કુમારપાલના મહેલના દ્વાર ઉપર લટકાવ્યું હતું, તથા ૧૭ મા શ્લોકમાં પણ ફરીથી તેનાં છેટાયેલા મસ્તક વિષે લખ્યું છે. આ બન્ને લડાઈએ બીજાં ઘણાં સ્થળે આપેલી છે. તેમ છતાં આપણી પ્રશસ્તિમાંથી જાણવું જરૂરનું છે કે, તે લડાઈએ વિક્રમ સંવત ૧૨૦૮ પહેલાં બંધ થઈ હતી. અત્યાર સુધી, માંડલના દાનપત્રના આધારે ફક્ત એટલું જ કહી શકાતું હતું કે, અરાજને વિકમ સંવત્ ૧૨૧૩ પહેલાં જિવવામાં આવ્યે હતો. હવે આપણે જાણીએ છીએ કે જયસિંહે અગાઉ ગુજરાત સાથે જેડી દીધેલા માળવામાં થયેલે બળ પણ પાંચ વર્ષ વહેલો દાબી દીધું હતું. ક ૧૯ થી ર૯ માં બ્રાહ્મણોનાં પ્રાચીન રહેઠાણ નગર અથવા આનંદપુર તથા તેને ફરતા કુમારપાલે બંધાવેલા કિલ્લાનાં વખાણ, તથા તેના લાંબા આયુષ્ય માટેની ઈચ્છા દર્શાવેલ છે. આ નિંદપુર જેને હાલ સાધારણ રીતે વડનગર અથવા સંસ્કૃતમાં વૃદ્ધિનગર કહેવામાં આવે છે તે વડેદરા રાજ્યના કઈ ડિસ્ટિકટના ખેરાળુ મહાલમાં આવ્યું છે. હ્યુએન સીઆંગના પ્રવાસ (સી-યુકેિ, ૨. પા. ૨૬૮)માં તેના અસ્તિત્વની વહેલામાં વહેલી નેધ છે. ત્યાર બાદ થોડા સમય પછી તેનું નામ વલભીનાં જમીનનાં દાનપત્રોમાં આવે છે. અને જ્યાં શીલાદિત્ય ૬ ઠ્ઠા ધ્રુભટે તેનું (ગુપ્ત). સંવત ૪૪૭૪નું શાસન કાઢયું હતું તે કદાચ આજ આનંદપુર હેય. x ઇ. એ. પી. , એ ૮૧ અને કે, ઈ ઈ. વ. ૩ પા. 1ણ વોર For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૪૦ गुजरातना ऐतिहासिक लेख ગુજરાતના બ્રાહ્મણેામાં સૌથી અગત્યની નાગર જ્ઞાતિનું આ અસલ નિવાસસ્થાન છે, એ જાણીતું છે. આ જ્ઞાતિ ગુજરાતના રાજા સાથે બહુ મેટી વગ ધરાવતી હતી એ હકીકત ૧૦ મા સૈકાથી સિદ્ધ થતી આવી છે. આ સ્થળનું પ્રાચીન મહત્ત્વ જોતાં, પ્રશસ્તિમાં કહ્યું છે તેમ જો તેની આસપાસ કુમારપાલના રાજ્ય પહેલાં કિલ્લે ન હેાય તે। એ આશ્ચર્યકારક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir Àાક ૩૦ માં કર્તાનું નામ આપ્યું છે. તેમાં કહ્યું છે કે, શ્રીપાલને જયસિદ્ધ-સિદ્ધરાજે બંધુ તરીકે સ્વીકાર્યા હતા, અને તેણે ‘ ઋષિષતિનું ’’ ‘ કવિએમાં સોંપિર રાજા ’ ના ઈલ્કામ ધારણ કર્યો હતા. જયસિંહના રાજકવિ તરીકે “પ્રબંધા” માં શ્રીપાલનું ઘણી વાર નામ આવે છે. ‘ પ્રભાવક ચરિત્ર’માં તેની મુખ્ય કૃતિ તરીકે ‘વૈરાચનપરાજય' આપી છે, અને કહ્યું છે કે, શ્રોસ્થલસિદ્ધપુરના રૂદ્રમહાલય તથા દુર્લભરાજ મેરૂ માટે તેણે પ્રશસ્તિએ લખી હતી. પ્રબંધચિન્તામણિ ’ માં મેરૂતુંગે, અણહિલવાડ-પાટણ પાસે જયસિંહે ખાદાવેલા પ્રખ્યાત સહસ્રલિંગ તળાવની તેણે કરેલી પ્રશંસા વિષે લખ્યું છે. તેના એક બ્લેક સારડુધરે “ પદ્ધતિ ' ૧૩૩, ૭ ( નં૦ ૩૭૮૯, પીટર્સન )માં લીધેલે છે. આપણી પ્રશસ્તિમાંથી જણાય છે કે તેના રાજકવિ તરીકેના અધિકાર કુમારપાલ પાસે પણ ચાલુ રહ્યો હતા. રાજશેખરના ‘ પ્રબંધકોશ પ્રમાણે, તેના પછી તેના પુત્ર રત્નપાલ આવ્યેા હતા. " .. આ પ્રશસ્તિના લેખક નાગર બ્રાહ્મણ પંડિત વાલણુ હુતા, અને તારીખ વિ. સં. ૧૨૦૮ ના આશ્વિન સુદિ ૫ (?) ગુરૂવાર ઇ. સ. ૧૧૫૦ અને ૧૧૫૨ વચ્ચે આવવી જોઈએ. તે કદાચ ઇ. સ. ૧૧૫૧ ના સપ્ટેંબરની ૨૮ ને ગુરૂવાર હશે. વેણી, એટલે વેણીલાલ અથવા વેણીદાસના પુત્ર નાગર જોશી વિષ્ણુજીએ ઉમેરેલા બે શ્લોક. માંના પહેલા શ્લેાકમાં કિલ્લાના છÍદ્વાર તથા કેટલાક ભાગાનું સમારકામ અમુક રાજાએ કે જેનું નામી વાંચી શકાતું નથી, તેણે કર્યા વિષેનું વર્ણન છે; તથા જે સ્થળેથી આ શિલા મળી આવેલ છે તે અર્જુનમારિકા, એટલે અર્જુન ખારી પણ તેમાં આપેલી છે. બીજામાં તિથિ વિ. સ. ૧૬૮૯ ચૈત્ર સુદિ ૬, ગુરૂવાર આપેલી છે. For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra कुमारपालना राज्यनी वडनगर प्रशस्ति अक्षरान्तर १ ओं ॥ ओं नमः शिवाय || ब्रह्माद्वैतधिया मुमुक्षुभिरभिध्यातस्य बद्धाक्षरै रिछाशक्तिमभिष्टवीमि जगतां पत्युः श्रुतीनां निधेः । या व्यापारित २ संहृतैः स्वसमयं ब्रह्मांपिंडैन्नवैः । क्रीडती मणिकंदुकैरिव स स्वच्छंद माह दते || १[u] ' गीर्वाणवतगर्वं दनुजपरिभवात्प्रार्थितस्त्रायकार्थं । वेधाः संध्या ३ नमस्यन्नपि निजचुलुके पुण्यगंगांंपूर्णे | सद्यो वीरं चुलुक्याह्वयम सृजदिमं येन कीर्त्तिप्रवाहैः पृतं त्रैलोक्यमेतन्त्रियतमनुहरत्येव हेतो फलं श्रीः ॥ २ [I] * ४ वंशः कोपि ततो बभूव विविधाश्चयैकलीलास्पदं । यस्माद्भूमिभृतोपि वीतगणिताः प्रादुर्भवस्यन्वहं । छायां यः प्रथितप्रतापमहती घे विपन्नोपि सन् । यो ५ जन्यावधि सर्वदापि जगतो विश्वस्य दत्ते फलं ॥ ३ ॥ ] वंशस्यास्य यशः प्रकाशनविधौ निर्मूल्यमुक्तामणिः । क्षोणीपाल किरीटकल्पितपदः श्रीमूलराजोऽभवत् । यो मुले कलिदावदग्धनिखिलन्यायाद्रुमोत्पादने । यो राजेव करै प्रकामशिशिरैः प्रीतिं निनाय प्रजाः || ४ [ ॥ ] यश्चापोत्कटराजराज्यकमलां स्व ६ ७ छंदवेदीकृतां विद्वद्वांधवविप्रबंदिभृतकव्यू होपभोग्यां व्यधात् यत्स्वङ्गाश्रयिणी तदा श्रियमलं युद्धस्फुरद्विक्रमक्रोताः सर्वदिगंतरक्षितिभुजां लक्ष्म्यश्चिरं भेजिरे || १ [ ॥ ] सूनुस्तस्य बभूव भूपतिलकचामुंडराजाय द्विपदानगंधपवनाघ्राणेन दूर|दपि । विभ्रस्यन्मदगंधभद्मकरिभिः श्रीसिन्धुराजस्तथा । नष्टः क्षोणीपतिर्यथास्य यशसां गंघोषि निर्नाशित || ६ [ ॥ ] तस्माद्वल्लभराज इत्यभिधया क्ष्मापालचूडामणि१० यज्ञे साहसकर्मनिमितचमत्कारक्षम मंडलो यत्कोपानलभितं पिशुनया तत्संप्रयाणश्रुतिक्षुभ्यन्मालव भूपच त्रविकसन्मालि ८ ९ www.kobatirth.org ११ ... ... ... ... न्यधूमेोद्गमः ॥ ७ [ ॥ ]' श्रीमहुभराजनामनृपति तस्य राज्यं दधे । शृंगारेपि निषिणधीः परवधूवर्गस्य यो दुर्लभः । यस्य क्रोधपरामृणस्य किमपि वल्लरी भंगुरा १२ सो दर्शयति स्म लारवसुधाभंगस्वरूपं फलं ॥। ८ [ ॥ ] भीमोपि द्विषतां सदा प्रणयिणां भोग्यत्वमासेदिवान् । क्षोणीभारमिदं बभा - Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ४१ ११७६ शाविति वा स्वसमये ब्रह्मांडपिं; सदा स्वच्छंदमा २७६ सम्म पि संध्यां; मनुहरत्येव हेतोः ३ ४६ ३-२७ शार्ङ्गविट्ठीडित वा दधे विपन्नोपियां मूलं; न्यायदुमोत्पादने; करेः ५ वांया क्षोणिपतेर्यथा; निर्नाशितः ६ पाया जैज्ञे निर्मित पिशुनयत्येतत्प्रयाण ७ पायो श्रीमदुर्लभराज निषण्णः क्रोधपरायणस्य: लाट. Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રે गुजरातना ऐतिहासिक लेख ..... नृपति [:] श्रीभीमदेवो नृपः । धारापंचकसाधनैकचतुरैस्तद्वाजिभिः साधिता । क्षिप्रं मालवचक्रवर्त्तिनगरी धारेति को विस्मयः ९[॥] त१४ स्माद्भूमिपतिर्बभूव वसुधाकर्णावतंसस्फुरत्कीर्त्तप्रीणितविश्वकर्णविवरः श्रीकर्णदेवाह्वयः । येन ज्याप्रथितस्वनं च्युतशरं धर्मं पुर १३ १५ १६ १७ १९ स्कुर्वता न्यायज्ञेन न केवलं रिपुगणः कालो प विद्ध [ : ] कलिः ॥ १० [ ॥ ] हृदयन्मालवम्पबंधनविधित्रस्ताखिक्ष्मापति क्याकृष्टवितीर्णदर्शनशिव www.kobatirth.org [ ][ [][वोदयः । सद्य सिद्धरसानृणीकृतजगगीतापमान स्थितिर्जज्ञे श्रीजयसिंहदेवनृपतिः सिद्धा धिरजस्ततः ||११ [ ॥ ] ' वश्या वेश्म रसा भोक्तुमच सुमहाभोगां सिषेवे चिरं हेला १८ सिद्धरसाः स [ दो ] क्षितिभुज - दाननिवहैः संपन्नपुण्योच्चयः । क्रीडाक्रांत दिगंतराल [ सकल ]. २४ तलं च विलसद्भोगि [ त्वचं प्राविशन् ] [ सं - क्षत्राणि रक्षांसि च ॥ यः क्षोणीधरया गिनी ~~~~~ ... [ ॥ १३ ॥ ]' विलंब - क्रीडाक्रोड इवोदधार २० ... कुलभूप - वसुधां देवाधिदेवाज्ञया । देवः [ सोथ ] कुमारपालनृपतिः श्रीराज्यचूडामणि -- गदवतीर्णवान् हरिरिति २१ ज्ञातः प्रभावाज्जनैः ॥ १४ [ ॥ ] अर्णोराजनराधिराजहृद [ ये ]क्षि[ प्त्वै ] कबाणव्रजाश्चयोतल्लोहिततर्प ... धिपः । यः संप्रत्यवतारयन् कृ 117 २२ णादमदयच्चंडी भुजस्थायिनी । द्वारालंबितमालवेश्वर शिरः पद्मेन यश्चाहरल्लीलापंकज संग्रहव्यसनिनी चौलुक्यराजान्वयः || १५ [ ॥?' २३ शुद्धाचारनवावतारसरणिः संघर्मकर्म क्रमप्रादुर्भावविशारदो नयपथप्रस्थानसार्था ... J 'रे १२ [1] [तीतवितीर्ण--. V तयुगं योगं घयन् [म]न्ये संहरति स्म भू[ मि ] खंडितांगुलिद [ लै 1: वलयं कालव्यवस्थामपि ॥ १६ [ ॥ ] प्रत्यू - पर्युल्लस [ल्ल ] ~ For Private And Personal Use Only V Acharya Shri Kailassagarsuri Gyanmandir १ पांथे। वसुधाकर्णावतंसः २ वां शिवो मूर्त सयः; जगद्गीतोपमान; नृपतिः सिद्धाधिराजस्ततः समां મુકેલા ઋક્ષરો બહુ સ્પષ્ટ નથી. ૩ કો. ૧૨ અને ૧૭ની સ્થિતિ ઘણી ખરાબ દુવાથી એમાં સુધારાવધારા સૂચવવાનું હું યોગ્ય ધારા નથી. ४ था पाहता शयाना मे अक्षरे हाथ य: स्व. डोई शो. ५ बजे चंड सभां गला मर्मः कलेलंचयन रेतन उस नथी. Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति २५ ... ... ... वी नष्टोदीच्यनराधिपोज्जितसितछत्रैः प्रसूनोज्वलः । छिन्न प्राच्यनरेंद्रमालिकमले प्रौप्यत्फलद्योतित छाया दूरमवर्द्धयन्निज२६ .... .... कुले यस्य प्रतापद्रुमः ॥ १७ [m] आचारः किल तस्य रक्षण विधिविघ्नेशनि शितप्रत्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य मं[बान्व ]यः । २७ .... .... .... देवीमंडलखंडिताखिलरिपोयुद्धं विनोदात्सवः । ___श्रीसोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ।। १८ [1] राज्ञानेन च भुज्य-~~ २८ .... .... ... .... भगा विश्वंभर। विस्फूरद्रत्नद्योतितवारिराशिरशनां ___शीतादिविध्यस्तनी । एता भूषयदस्थिकुंडलमिव श्रुत्याश्रयं ष्टता विभ्रा[ णा ] » २०. .... .... गराह्वयं द्विजमहास्थानं सुवर्णोदयं ।। १९ [॥] आब्रह्मादि ऋषिप्रवर्तितमहायज्ञक्रमोत्तंभितैयूपैर्दत्तकरावलंबनतया पादव्यपेक्षाच्युतः । ३० धर्मोत्रैव चतुयुगेपि कलिनानंदः परिस्पंदते तेनानंदपुरति यस्य विबुधैर्नामांतरं निर्मि तं ॥ २० [॥ ] आश्रातद्विजवर्गवेदतुमुलैर्बाधिर्यमारापि३१ ... ... ... ... तः शश्वद्धोमहुताशधूमपटलरांध्यव्यथां लंभितः । नानादेवनिकेतनध्वजाशिसाघातैश्च खंजीकृतो यस्मिन्नद्य कलि स्वकालविहितोत्सा३२ ... ... ... ... ... ... हापि नोत्सर्पति ॥ २१ [॥] सर्पद्विप्रवधृजनस्य विविधालंकाररत्नांशुभिः स्मेराः संततगीतमंगलरवैर्वाचालतां प्रापिताः । अस्तांतोत्सवलक्ष्यमाण३३ ... ... ... ... विभात्कर्षप्रकाशस्थितौ मार्गा एव वदंति यत्र नृपतेः सौराज्यसंपद्गुणं ॥ २२ [1] अस्मिन्नाकराक्षमापद्विजजनस्त्राणं करोत्यध्वरै रक्षां शांतिकपौष्टिकै वितनते ३४ ... ... ... ... भूपस्य राष्ट्रस्य च । मा भूतस्य तथापि तीव्रतपसो बाधेति भक्तया नृपो । वप्र विप्रपुराभिरक्ष[णकृत निर्मापयामास सः २३ [॥ ] अस्मिन्वप्रगुणेन तोय३५ ... ... ... निलयाः प्रीति लोकं जलैः कामं क्षेत्रभुवोपि वप्रकलिता स्तन्वंति धान्यश्रियं । एवं चेतसि संप्रधाय सकलब्रह्मोपकारेछया । चक्रे वप्रविभूषितं १४ प्रथम अवायमा ५६ पधाराहायभपाय. वाया पोज्झित; मौलिकमलैः; पुष्यत् अथवा शुष्यत् ; द्योतितच्छायां. २ वाय। विधिविः ज्ञानं तु; विनोदोत्सवः 3 पाया भुज्यमानसुभगा; साना; स्तनी; एषा; तिष्ठति; नगराह्वयं. ४ पाया कलिता. ५ वाया अश्रान्त; आरोपितः; शिखाधातैश्च कलिः; साहोपि । पायो विभवोस्कर्ष, ७ पायो अस्मिन्नागर वंशजद्विज; पौष्टिकर्वि; व. For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३६ ... ... ... पुरमिदं चौलुक्यचूडामणिः ॥ २४ [॥ ] पादाक्रांतरसा___तलो गिरिरिव श्लाघ्यो महाभोगतः श्रृंगारीव तरंगिणीपतिरिव स्फारोदयद्वारभूः । ३७ स्सर्पत्कपिशीर्षको जय इव क्रव्यादनाथद्विपां नारीवर्ग रावेष्टकांत[ रु ]चिरः सालोयमालोक्यते ॥ २५ [॥! भोगाभोगमनोहरःपणशतैरुत्तुंग३८ .... ... ... ... ... गतां धारयन् यातः कुंडलितां च यज्ञपुरुष स्याज्ञावशेनागतः । रलस्वर्णमहानिधि परमिव त्रातुं स शेषस्थितः प्राकार सुधया सितोप३९ ... ... ... लशिराः संलक्ष्यते वृत्वान् ॥ २६ [॥] काम कामस___मृद्धिपूरकरमारामाभिरामाः सदा । स्वच्छंदस्वपततत्परैजिकुलैरत्यंतवाचालिताः । ४० उत्सर्पगुणशालिवप्रवलयप्रीतैः प्रसन्ना जनैः । रत्रांताश्च बहिश्च संप्रति भुवः शोभा द्भुतं बिभ्रतिः ॥ २७ [ ॥] लक्ष्मीकुलं क्षोणिभुजो दधानः प्रौ४१ ... ... ... ढोदयाधिष्टितविग्रहोयं । विभ्राजते नागरकाम्यवृष्टि वप्रश्च ___चौलुक्यनराधिपश्च ॥ २८ [1] यावत्पृथ्वी पृथविरचिताशेषभूभृन्निवेशा । ४२ यावत्कीर्तिः सगरनृपतेर्विद्यते सागरोयं । तावन्नंद्याद्विजवरमहास्थानरक्षानिदान श्रीचौलुक्यक्षितिपतियशः कीर्तनं वप्र एष ॥ ४३ ... ... ... ... ... ... ॥२९ [1] एकाहनि [प ] नमहाप्र-धः श्रीसिद्धराजप्रतिपन्नबंधुः । श्रीपालनामा कविवक्रवर्ती प्रशस्तिमेताम करोत्प्रशस्तां ॥ ३० [1] ४४ संवत १२०८ वर्षे आश्विन शुदि [ 9 ] गुरौ लिखितं नागरब्राह्मणपंडितवाल णेन ॥ चौलुक्य[ नाम्ना ह्य ]धिपेन कारिता प्रतोलिका या४५ ... ... ... ... [र्जु ]न [बा ]रिकोपनत् । पुनर्नवीना लतफहा-- त-वेगमिर्जाने ~ - नेन नृपेण कारिता ॥१॥] चैत्रमासे शुभे पक्षे प्रति. पद्गुरुवासरे । नंदाष्टनृपे ४६ ... १६८९ वर्षे प्रशस्तिलिखिता पुनः ।। २ [1]" नागरब्राह्मणजोशीवेणी सुतन विष्णुजीकेन लिखिता प्रशस्ति ॥" शुभं भवतु ॥ छ ।। १ वांया संप्रधाय सकलं. २ वांये। इवेष्टकातरुचिरः ३ पायो फणशतैरुतुंगता; पुरमिदं; शेषः; वृत्तवान् ४ वांया स्वच्छंदः स्वन भयवा स्वर; अत्रांतश्च बहिश्च; बिभ्रति. ५ -१० वय धिष्ठित; वृष्टिवप्रश्च मन्दाकान्ता पाया निदान; एषः ७ ७६ 64त. वांया महाप्रबन्धः । पायो संवत्. सभा वा मा यस नया, અને ૨ અથવા ૩ હોય. ૯ ઇદ વંશસ્થ અને ઇન્દ્રવંશાને ઉપજાતિ. વાંચો વારિવI '૦ ઇંદ અનુભ मी० तिना पडेना यसभा में पायाधु, वायो प्रशस्तिलिखिता. 11 वाया सुतेन प्रशस्तिः. For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ભાષાન્તર છે ! $ શિવને નમસ્કાર હો. (હેક. ૧) હું ત્રિભુવનના સ્વામિ અને વેદના નિધિની–જેનું અદ્વિત બ્રહ્મપેઠે શાન્તિથી મુમુક્ષપુર ધ્યાન કરે છે તેની સંકલ્પશક્તિ જે પિતાના સમયમાં ઉત્પન્ન કરતી અને નાશ કરતી રતનજડિત પિંડ જેમ નવાં બ્રહ્માંડપિંડ સાથે ક્રીડા કરતાં સ્વચ્છદ મુજબ તે આનન્દ લે છે તે શક્તિની સ્તુતિ કરું છું. (૨) દનના પુત્રોના અપમાન સામે રક્ષક માટે દેવે વડે પ્રાર્થના થવાથી વેધસેતુ બ્રહ્માએ), જો કે સંધ્યાની પૂજા કરવાની તૈયારીમાં હતા છતાં તેના ગંગાના પવિત્ર જળથી ભરેલા ચુલકમાં ( ઘડામાં) સહસા પોતાના યશના પૂરથી ત્રિભુવનને પાવન કરતે ચુલુય નામને વીર સર્યો. ખરે ખર હેતની શ્રી તેનાં ફળને પિતા જેવું જ ઉત્પન્ન કરે છે.' (૩) તેનામાંથી અનેક અદ્દભુત કૃત્યેની એક જ રંગભૂમિ સમાન, જેમાં અસંખ્ય નૃપે પણ નિત્ય દેખાય છે, જે તેની પડતીના સમયમાં પણ ઉજજવળ છે જે વિખ્યાત વિકમથી મહાન છે અને જે સંદા અખિલ જગતમાં પ્રત્યેક જનને (સામાન્ય જનોને) સુખ આપે છે તે વંશ પ્રકટ. (૪) શ્રી મૂળરાજ, જે નૃપના મુગટ પર ચરણ મૂકતે, તે પોતાના કુળના યશની પ્રજાની વૃદ્ધિ કરવામાં અમૂલ્ય મુક્તામણિ હતા–તે કે જે કલિયુગના દાવાનલથી ભસ્મ (દગ્ધ) થએલા ન્યાય વૃક્ષના મૂળ સમાન થયું હતું અને જેણે સાચા નૃપને ઉચિત અતિ મૃદુ કરેથી પિતાની પ્રજાને અનુરાગ પ્રાપ્ત કર્યો. (૫) અછાથી બન્મીવાન કરેલા ચાપોત્કટ નૃપોની લયમીને વિદ્વાન, પિતાના બધુજન દ્વિ, કવિ અને મૃત્યેના ઉપગની વસ્તુ બનાવી. યુદ્ધમાં પ્રબળ પ્રતાપવાળા શૌર્યથી પરાજય પામી ને અન્ય સમસ્ત મંડળના નૃપની દિગ્દવીઓ તેની અસિની શ્રીને ચિરકાળ વળગી રહી. (૬) તેને રાજાઓમાં અગ્ર અલંકાર સમાન ચામુણ્ડરાજ નામે પુત્ર હતે. ચામુણ્ડના ઉત્તમ માતંગેના મદથી સુગંધિત લહરિઓ દૂરથી પણ સુંઘીને તે મદધથી દબાઈ ગયેલા પિતાના માતંગો સહિત શ્રી સિધરાજ નાશી ગયો, અને એવી રીતે અદ્રષ્ટ થયો કે તે રાજાના ચશનાં સર્વ ચિહા પણ નાશ પામ્યાં. | (છ) તેમાંથી ભૂમંડળને સાહસેથી વિસ્મય પમાડનાર વલ્લભરાજ નામે નૃપમાં ચડામણિ જન્મ્યા હતા. તેના પ્રયાણના શ્રવણથી કંપિત થયેલા માલવ નૃપના રાજ્યમાંથી નીકળતે અતિ શ્યામ ધૂમ્ર તેના કોપાગ્નિનો પ્રસાર પ્રકટ કરતા. (૮) તેના પછી તેના ભાઈ શ્રી દુર્લભરાજ રાજાએ રાજ્ય કર્યું જે અનુરાગ હોવા છતાં પર વધુને દુર્લભ હતું. જ્યારે તે ક્રોધથી ભરાયો ત્યારે પિતાની વળેલી ભ્રમરો જરા ચઢાવી, જેથી તરત જ લાટ પ્રદેશના નાશરૂપી પરિણામ આવ્યું. (૯) પછી પોતાના શત્રુઓને ભીમ ( ભયંકર ) હતો, છતાં મિત્રોને નિત્ય ઉપભોગ આપનાર, શ્રી ભીમદેવ નૃપે, ભૂપ તરીકે ભૂમિના આ ભારનું વહન કર્યું ધારા (પાંચ કદમ) સાધનામાં પરમ ચતુર તેના અ ને માલવ ચકવત્તિનું રાજનગર ધારા સત્વર પ્રાપ્ત કર્યું તેમાં શું આશ્ચર્ય હતું? ૧ ચુલુકાના રાજેન સંબંધે, સરખા વિક્રમાંક દેવચરિત સર્ગ ૧ ૩૬,૩૯ વગેરે. તેને ઉત્પત્તિ હેતુ બહાને ચલુ ક છે, અને તે પવિત્ર હેાઈ તેમાંથી માત પવિત્ર વીરપુરૂષ જ ઉત્પન્ન થાય છે ? : પ%|મારિાઃ ને અર્થ અલબત અતિ શીતલ કિરણોથી ' એમ થાય છે? જુઓ સુકા સંકલીન પ. ૧૧ મકર અહિ નપુસલિમમાં વપરાયું છે. પરંતુ તે પુખ છેમને વિ આપણે લખવું જોઈએ. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - गुजरातमा ऐतिहासिक लेख (૧૦) તેમાંથી ભૂમિના કર્ણને અલંકાર, પિતાની ઉજવળ યશ ની વાર્તાઓ વડે વિશ્વના શ્રતિપંથ (કણું ) પ્રસન્ન કરનાર શ્રી કર્ણ ૫ ઉદ્દભ. તે ધમીએ ધર્મને પિતાની સમીપમાં ઢાલ જેમ મૂકી (પોતાની ધનુષ્યની) દેરીના મહાન રણકારથી અને શરીરની વૃષ્ટિથી કેવળ શત્રુગણુને નહીં પણ કલિયુગને પ્રહાર કર્યો." (૧૧) તેમાંથી, શ્રી જયંસહ દેવ-સિદ્ધાધિરાજ ઉત્પન્ન થયે જે મદભરેલા માલવ નૃપને બન્યવાન કરવાના કૃત્યથી પૃથ્વીના સર્વ નૃપને ભયભીત કરનાર હત; જે ભક્તિથી તેના તરફ આષએલા તરફ દર્શનમાં શુભ હત; જે પ્રભાવ વૃદ્ધિને અવતાર હતા અને જેનું સિદ્ધ રસથી અણુમાંથી મુક્ત કરેલી પ્રજાથી સદા ઉપમાના પ્રમાણુ સમાન ગાન થતું હતું.' (૧૪) ... ... ... ... ... જેણે વિશગુની પેઠે વરાહ રૂપે, દેવાધિદેવની આજ્ઞાથી પૃવીને ઉદ્ધાર કર્યો, શ્રીરના રાજ્યમાં ચડામણિ સરખે અને અતિ પ્રતાપથી સ્વર્ગમાંથી અવતરેલા હરિ સમાન જનેથી ગણુ મહારાજ કુમારપાલ નૃપ હતો. (૧૫) ચૌલુક્ય નૃપના કુળના આ વંશજે નરાધિરાજ અર્ણોરાજના હૃદયમાં શરાની એક વૃષ્ટિ કરી. અને તેના કર પર બેઠેલી ચંડી દેવીને વહેતા રક્તથી સંતુષ્ટ કરીને મસ્ત કરી અને જ્યારે તેણીને પંકજ રૂપી રમકડાની અભિલાષ થઈ ત્યારે તેના દ્વાર પર લટકાવેલા માલવનૃપના શર પદ્મથી તેણીને વિમિત કરી. (૧૬) શુદ્ધ આચારને નવેસર ઉતરી આવવાનો માર્ગ, સદ્ધર્મનાં કમને પ્રાદુર્ભાવ કરવામાં ચતુર નયને માર્ગે જવામાં સાર્થવાહ, એ જે રાજા હાલ કૃતયુગને પ્રવર્તાવતા અને કલિયુગને હાંકી કાઢતો કેમ જાણે કે ભૂમિમંડળને જ નહીં પણ કાલવ્યવસ્થાને પણ વશ કરે છે. (૧)... કાપેલી આંગળીઓ જેનાં પલ્લો છે. નાશ પામેલા ઉદીચ્ય નૃપનાં તજાએલાં શ્રત છત્ર જેનાં પુષ્પો છે, પ્રાચ્ય નરેદ્રને કપાયેલાં મસ્તકે જેનાં ભીનાં ફળે છે એવા જેના પ્રતાપક્ષે પિતાની છાયા ખૂબ વિસ્તારી છે. #(૧૮) ગણેશે જેનાં વિનાનો નાશ કર્યો છે એવા એ રાજાની રાજ્યરક્ષણની વ્યવસ્થા માત્ર બાહ્યાચાર છે; ફળ જોઈ શકનારું શકુન જ્ઞાન જેને છે એવા એ રાજાનો મંત્ર ... ... ... દેવીઓએ જેના બધા શત્રુઓને હણ્યા છે એવા એ રાજાને યુદ્ધ માત્ર વિનેદને ઉત્સવ છે. શ્રી સેમેશ્વરે જેને રાજ્યવિભવ આપે છે, એવા એ રાજાનું લશ્કર માત્ર ભૂષણ હતું. | (૯) એ રાજાથી ભાગવાવાથી સુભગ બનેલી, ફરી રહેલાં રત્ન વડે પ્રકાશિત સમુદ્ર રૂપી રસનાવાળી, હિમાચલ અને વિધ્ય પર્વતે રૂપ સ્તનવાળી, આ પથ્વી દ્વિજનું મહાનિવાસસ્થાન, ઉત્તમ વર્ણની આબાદાનીવાળું એવા નગરને ભૂષણરૂપ અસ્થિકુંડળની માફક શ્રુતિ-આશ્રય ( = કર્ણમાં આશ્રય પામેલું, ૨ વૈદને આશ્રય) બનાવીને ધરી રહી છે. ૨૦) બ્રહ્માદિક ઋષિઓએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઉભા કરેલા યજ્ઞસ્તંભેએ આપેલા ટેકાને લીધે પગની ગરજ વિનાને બનેલે ધર્મ એ નગરમાં ચારે યુગમાં આનંદથી વિકસી રહ્યો છે, તેથી એ નગરને દેએ આનંદ એવું બીજું નામ આપ્યું છે. ૫ કવિનું તાત્પર્ય એ છે કે કો માત્ર ધર્મ વિજયા જ કર્યા અને જે તેણે પવિત્ર નીતિને અનુસરવાથી કલિને ખપે. ૬ બ્લેક ૧૨ અને ૧૩ એટલા બધા ભમ છે કે તેને અનુવાદ થઈ શકે તેમ નથી. ૭ શિવ' હોવાનો સંભવ છે ૮ કે શ્રીમાન રાનમાં ઉત્તમ ' હ ચંડી દેવીને હમેશાં રકતથી—ખાસ કરીને નરકતથી પ્રસન્ન કરવા જોઈએ. રાનના કર ઉપર બેઠેલી કહેવાય છે તેનું કારણ એ કે તે “ચ ડબતાપ’ હતા. * આ સેકનો અર્થ એ, , માં આપ્યા છે તે સ્વીકારી શકાય એવો નથી. એ બન્યમાં આ શ્લોકન બીજી ચરણમાં જ્ઞાનસ્થ ને સ્થાને જ્ઞાન 1 પાઠ સૂચવે છે એ પણ એક ભૂલ છે, જે ક્ષ[િ1: =પણની અપેક્ષાથી રતિd; એ. ઇ. માં ભાષાંતર આપ્યું છે તે અયોગ્ય લાગે છે, For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ૪૭ (૨૧) દ્વિજવર્ગના અગ્રાન્ત વેદષથી વ્હરે બનેલ, અવિરત હોમના અગ્નિના ધુમાડાઓથી અંધાપાને પામેલે, અનેક દેવમંદિરની ધ્વજશિખાઓના આઘાતથી ભૂલે બનેલે, કલિયુગ, પિતાને સમય હોવાથી ઉત્સાહયુક્ત હોવા છતાં, આજે એ નગરની સમીપ આવી શક્તો નથી. ( ૨૨) વિપ્રવનિતાઓના વિવિધ રત્નાલંકારની ફેલાઈ રહેતી પ્રભા વડે હસતા, અને સતત ગીતધ્વનિથી વાચાળ બનેલા માર્ગે જ એ નગરમાં, અવિરત ઉત્સવમાં દૃષ્ટિએ પડતા હેઠળ વિભવને પ્રકટ કરીને, રાજાની સૌરાજ્ય-સંપત્તિને જાહેર કરે છે. | (૨૩) એ નગરમાં જિજન ય વડે દેવોનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક પૌષ્ટિક કર્મ વડે ભૂપની અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે; છતાં એના તીવ્ર તપને બાધ ન આવે એ હેતુથી એ રાજાએ વિપ્રપુરના રક્ષણ અર્થે કેટ બંધાવ્યું છે. ( ર૪) આ કટના પ્રભાવ વડે આ નગરમાં જલાશ જળથી લેકને તૃપ્ત કરે છે, અને એ કોટથી રક્ષાયેલી ક્ષેત્રભૂમિ પણ પુષ્કળ ધાન્યસંપત્તિ ઉપજાવે છે, એ વાત મનમાં ધરીને, સકલ બ્રાહ્મણની ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી, ચૌલુકયડામણિએ આ નગરને કેટથી વિભૂષિત બનાવ્યું. (૨૫) આ દિવાલ તેના પાયા રસાતલમાં જતા હોવાથી ગિરિ સમાન છે; તે મહા આ ભેગથી ગ્લાય હાઈ મહાગથી સ્લાધ્ય શૃંગારી સમાન છે; તે મહાન ઉન્નતિની પ્રાપ્તિનું સાધન હોવાથી સાગર સમાન છે; કપિનાં શિર તેમાંથી દેખાતાં હોવાથી રાક્ષસેના પતિ(રાવણ)ના રિપુઓના વિજય સમાન છે, ઈષ્ટકા અન્તથી રૂચિર હેવાથી ઈષ્ટાકાન્ત રૂચિર નારી વર્ગ સમાન છે. ( ર ) આ ગાળ દિવાલ જેને શિલાશિર ચુનાના લેપથી વેત છે, તે, ગૂંચળાંને કદથી મનેહર, શત કશું ઉંચી કરનાર, કુંડળી રૂપમાં ગેળ વીંટાઈ જનાર, યજ્ઞપુરૂષ(વિ)ની આજ્ઞાથી રસાતળમાંથી આવનાર અને રત્ન( ઉચ્ચ જાતિના જન)ના નિધિ સમાને તેના નગરની રક્ષા અર્થે અહીં વસનાર શેષ (નાગ) સમાન દેખાય છે. | ( ર૭) કામની વૃદ્ધિ કરનાર લમી સમાન સંદર નારીઓ વડે નિત્ય રમ્ય બની, કૃતિના નાનપરાયણ દ્રિનાં મંડળથી અતિ ગજિત થઈ અને પરમગુણ સંપન્ન આવૃત કરતી ઉચ્ચ દિવાલથી પ્રસન્ન થએલા જનેથી ઉજજવળ થએલી અંદર અને બહારની ભૂમિ અહી હવે અભુત શોભા ધારે છે. (૨૮) ચૌલુકય નૃપ અને પ્રોઢ અંગ ધારનાર અને નાગને અભિલાષિત વરની વૃદ્ધિ કરનાર નૃપથી બંધાવેલા લકમીનું ગૃહ ધારણ કરતે આ કેટ પ્રકાશે છે. (૨) પ્રથથી નિર્માણ થએલા સ્થાનમાં જ્યાં સુધી સર્વ પર્વતને ભૂમિ ધારશે, સાગર અને સગર નૃપને યશ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી દ્વિજના ધર્મસ્થાનના રક્ષણને પરમ હેતુ અને શ્રી ચૌલુકય નૃપના યશની પ્રતિમા સમાન આ કેટ ટકી (કાયમ ) રહે. (૩૦) કવિ ચકવૃત્ત શ્રીપાલે, જેણે આ મહાન રચના એક દિનમાં પૂર્ણ કરી અને જે સિદ્ધરાજથી ભાઈ તરીકે લેખાયો હતો તેણે, આ ઉત્તમ પ્રશસ્તિ કરી છે. સં. ૧૨૦૮ આશ્વિન શુ. ૫ (?) ને ગુરૂવારે નાગર બ્રાહ્મણુ પંડિત વાણુથી લખાયું. 1મૂળમાં બારાક્ષના રમત પાઠ છે ૨૫ પ્રસિદ્ધ કત “ નાયિંગ '' એ તદન અયુકત છે-1 અને અર્થ ઉભષ્ટિએ, બી ‘ીતે ના Farali એ એ નિઃશંક છે સુધારા સૂચવે છે, જે જ મૂળ શુદ્ધ ભાઇ હશે For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૪૮ ચૌલુક્ય રાજા કુમારપાલના સમયના મારવાડમાં બાડમેરા પાસે કેરાડુ ગામના શિલાલેખ. સંવત્ ૧૨૦૯ માઘ વિદ ૧૪ શનિવાર ૧ મા. પ્રા. સ. ઈ. પા. ૧૭૨ મારવાડમાં ખાડમેરા તાબે હાથમા નજીક કેરાડુ ગામ છે. ત્યાં ઘણાં દેવળા મકાને વિગેરેનાં ખંડેરા છે. તેમાંના એકમાં આ લેખ એક પત્થરના થાંભલામાં કેાતરેલા મળી આવ્યેા હતેા. આ ધોળા પત્થર છે. અને હવા તથા બીજાં કારણેાથી તેને ઘણું નુકશાન થયેલું જણાય છે, એટલે તે પરના લેખ બરાબર ઉકેલવા મુશ્કેલ થાય છે. પત્થરનું માપ ૧૭ ફૂટ ×૧૭ ફૂટ છે. અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં હાલની દેવનાગરી લિપિમાં ૨૦ પંક્તિએ લખેલી છે. લેખની મતલમ એવી છે કે અમુક પવિત્ર દિવસેાએ કાઈ એ પણુ વધ કરવા નહીં. છતાં આવા વધ કરનારા રાયકુટુંબને કઇ હશે તેા તેને દંડની શિક્ષા થશે, અને અન્ય કાઈ હશે તે તેને દેહાંત દંડની શિક્ષા થશે. આ હુકમ ગુજરાતની ગાદી ઉપર ખેડા પછી થેડા જ સમયમાં રાજા કુમારપાલે કાઢ્યા હતા. લેખની તારીખ સંવત્ ૧૨૦૬૯ ઈ.સ. ૧૧૫૩ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५९ कुमारपालना मयनो केराडु गामनो शिलालेख अक्षरान्तर १ संवत् १२०९ माघवदि १४ शनौअद्येहश्री ...... राजाधिराजप २ रमेश्वरउमापतिवरलब्धप्रौढप्रताप ...... निर्जितसकलराज ३ भूपालश्रीमत्कुमारपालदेव विजयराज्ये...... पश्रीमहादेवे श्री ४ श्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परिपं .... प्रभुप्रसादावा ५ सश्रीकिराटकूपलाटहदशिवा ... ... महाराजश्रीआलण ६ देवः शिवरात्रिचतुर्दश्यां शुधिर्द ...... पापे यशोऽति ७ वृद्धये प्राणिनामभयप्रदानम ...... राजतरावृत्ति ८ कसमस्तप्रकृतीनं संबोध्य अभय...... याशिरुभय ९ यो पक्षयोः अष्टमीएकादशीचतुर्दशी...... हश्रेयोऽनंत १० रं एतासु तिथिषु नगरत्रयेऽपि जी(व)......जाचव्यतिक्रम्यजी ११ वानां वधं कारयति करोति वासव्यापा...... आचंद्रार्क याव १२ त् केनापि न लोपनीयं अपरं पुरोहितार्थ ... ... सर्वैरपरैश्च ए १३ षा अमारिरूढिः प्रमाणीकार्या ॥ य ...... कालेन क्षीयते १४ फलं ॥ एष (त ) स्याभयदानस्य क्षयं...... त्वस्य प्रदत्ताभ १५ यदक्षिणा न तु विप्रसहस्रेभ्यो...... कोपि पापिष्ठतरो जी १६ ववधं कुरुते तदा संपंचद्रम्मैदंडनीयः.. ... नाहराजि कस्यैको १७ द्रम्मोस्ति स्वहस्तोयं महाराजश्रीअल्हणदेवस्य ..... महाराजपुत्रश्रीकेल्हण १८ देवमतमेतत् ॥ + महाराजपुत्रसांधिविग्रहिक ठ० खेलादित्येनलि१९ खितमिदं ॥ श्रीनद्रलपुरवासिप्राग्वाटवंशप्रभूतशुभंकराभिधानः श्रावकः तत्पुत्रौ क्षि २० तितले धर्मतया विख्याता पूतिगशालिगौ ताभ्यामतिकृपापरावाराभ्यां प्राणिनाम भयदानशा २१ सनं विज्ञप्य करापित( कारित )मिति ॥ छ ॥ ऊत्कीर्ण गजाइलेन १ ती:: वि. For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजगतना ऐतिहासिक लेख ભાષાન્તર સંવત ૧૨૦૯ મહાવદિ ૧૪ શનિવારે આજે .. ... ... રાજાધિરાજ શ્રીમાન કુમારપાલદેવના વિજયશાલી રાજ્યમાં જે સર્વ નૃપોને પરાજય કર્યો છે ... ... ... પાર્વતિના સ્વામી શંકરના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પિતાના મહાન પ્રભાવથી ... જ્યારે શ્રીમહાદેવ શ્રીશ્રીકરણ આદિ કાર્યો કરે છે. ... શ્રી કીરાન, લાટ, હદ, પ્રભુના પ્રસાદથી પ્રાપ્ત કરેલાં ... ... મહારાજશ્રી આલનદેવ શિવરાત્રિ ચતુર્દશિના પવિત્ર દિને (શિવની મન માનીતી રાત્રિએ) ... ... (તેના) યશની મહા વૃદ્ધિ અર્થે પ્રાણીઓનાં જીવિતનું અભયદાન આપ્યું . . . સર્વ કારભારીઓને તેને મહિમા સમજાવી . બન્ને પક્ષની (પખવાડી ન.) અષ્ટમી, એકાદશી, ચતુર્દશીને દિને ... ... અને આ તિથિઓએ ત્રણ શહેરોમાં પણ ... ... જે કોઈ પશુને વધ કરી અથવા વધ કરાવી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને મારી નાંખવે જઈએ .. ... સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વકાળ સુધી કેઈએ આ આજ્ઞાને લેપ કર નહીં ... પછી બીજા હિતાર્થે ... ... અન્ય સર્વ પ્રાણીઓના પ્રાણને માન આપવાની આ રૂઢિ અનુસરવી જોઈએ ... ... ફળ સમય જતાં નાશ પામે છે. (પણ) આ અભયદાન કદિ પણ નાશ પામશે નહીં ... ... આ સહસ્ત્ર બ્રાહ્મણને પણ નહીં તેવા આ પિતાનાથી થયેલા અભય દાન ... ... જે કઈ મહા પાપી કેઈ પશુને વધ કરે તે તેનો ૫ (પાંચ) દ્રમ્મ દંડ કર ... .. કહે છે. રાજવંશને પુરુષ એક દ્રમ્મ આપશે. આ (ખંજરની નિશાની) મહારાજ શ્રી આલણદેવના સ્વહસ્ત છે. .. . (તેને) પુત્ર મહારાજશ્રી કેહણુદેવ પણ તે જ મતને છે. તેને પુત્ર મહારાજ .. ... મહાસાંધિવિગ્રહિત ઠકર ખેલાદિત્યથી આ લખાયું છે. શ્રીનાલપુરનિવાસી, પ્રાગ્વાટ વંશમાં જન્મેલા શ્રાવક શુભંકરના અખિલ જગમાં ધાર્મિકતા માટે વિખ્યાત અને દયાળુ પુત્ર પુતિગ અને શાલિગથી આ પ્રાણીઓનું અભયદાન જાહેર થયું છે. ગજાઈલથી આ શાસન કરાયું હતું. For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૯ ગિરનારના લેખા. નં. ૧૬ વિ. સ. ૧૨૫ ચત્ર. સુ. ૮ (નેમિનાથના મંદિરના ઉત્તર દવા બરફ ઘડી પડાના મંદિરમાં જવાના નાના દરવાજની પાસેના ઓરડામાં પશ્ચિમ ભંત ઉપર દક્ષિણ તરફ ). अक्षरान्तर १ संवत १२१५ वर्षे चैत्रशुदि८ रवावधेह श्रीमदुजयंततीर्थे ___ जगतीसमस्तदैवकुलिकासत्कछाजाकुवालिसंवि२ रणसंघविठ. सालवाहणप्रतिपत्या सू० जसहडउ० सावदवेन परिपूर्णा कृता । तथा ठ. भरथसुत ट. पंडि[त] सालि ३ वाहणेन नागजरिसिरायापरितः कारित [ भाग ] चत्वारि बिंबीकृत ४ कुंडकर्मातर तदधिष्ठात्री श्रीअंबिकादेबीप्रतिमा देवकुलिका च निष्पादिता ।। ભાષાંતર “સ્વસ્તિ શ્રી સંવત ૧૨૧પ, ચૈત્ર શુદિ ૮ રવિવારે.” આજે અહીં શ્રીમદ્દ ઉજજયન્ત તીર્થસ્થાને સંઘવી ઠાકુર સાલિવાહનની અનુમતિથી શિપિ જસદ અને સાદે સમસ્ત જૈન દેવની પ્રતિમાઓ પરિપૂર્ણ કરી છે. તથા ભરથના પુત્ર પંડિત સાલિવાહને “નાગજરિસિરા” અથવા હાથીકુંડ દિવાલથી ઘેરી લીધેલ છે. જેમાં ચાર પ્રતિમા મૂકી છે. ઉપરના કહેલા કુડ પછી તેના પર બીઅંબિકા દેવીની પ્રતિમા અને મૂર્તિઓનું મંડળ ઉભાં કર્યો છે. 1 પી. બી. એ. બે, પા. ૨૫૦.. છે. ૬૧ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૫૦ ' ગ્વાલીયરમાં ઉદયપુરમાંથી મળેલા ત્રણ લેખા. Acharya Shri Kailassagarsuri Gyanmandir મી, ફ્ટે મને આપેલાં બિગ્સ ઉપરથી નીચેના લેખો પ્રસિદ્ધ કરૂં છું. તેમને જનરલ સર એ. કાર્ને હામે તે બિગ્સ આપ્યાં હતાં. અસલ લેખે ગ્વાલીઅર સ્ટેટમાં આવેલું ઉદયપુર નામનું નાનું શહેર છે, જે પ્રથમ માલવાના રાજ્યનો ભાગ હતા તેમાં છે. આ શહેર ઈંડીયન એટલાસ કવાર્ટર શીટ નં. પર, લે. ૨૩ ૫૪' ઉત્તર; માં ૭૮૭” પૂર્વ, ઉપર છે. એ ’ અને ‘ સી’ લેખા મહત્ત્વના છે. કારણ કે, તે ઉપરથી જણાય છે કે અણુલિવાડના ચૌલુકય રાજાએ માલ વાના રાજાઓને વારંવાર હરાવ્યાની ખેડા ખેાગ નથી તથા બી લેખ તેની તારીખ, તથા • સીમાં અતાવેલા એક ભાગનું નામ તેમાં આવતું હાવાથી ઉપયોગી છે. ઉદયપુરમાં એક બીને પણ લેખ છે એ હું જણાવવું જોઈએ તેની ૩ જી પંક્તિમાં તે લેખ જયાસંડુના રાજ્યના સમયમાં લખાયા હૈાવાનું જણુાવ્યું છે. લેખ ‘એ ’ માં બતાવેલા કુમારપાલની પહેલાં આ જયસિંહ થયા હતા. રાભગની ખરાબ સ્થિતિ ને લીધે તે લેખ હાલ પ્રસિદ્ધ થઈ શકે તેમ નથી. તે રાંબગના ઉપર પેન્સીલથી લખેલી હકીકત ઉપરથી જણાય છે કે આ લેખ તે શહેરના મોટા મંદિરના પ્રવેશદ્વારની બહાર છે, અને આશરે ૨' ૮' હાની × ૧'પ” ઉંચી જેટલી જગ્યામાં તેના ઉપર ૧૨ પંક્તિઓ લખેલી છે. ‘બે ’કુમારપાળ્વને શિલાલેખ ( વિક્રમનું વર્ષ ૧૨૦ ? ) શહેરના મેાટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશદ્વારની અંદર આ લેખ હાવાનું જણાવ્યું છે. તેના ઉપર આશરે ૧' પહાળી×૧’૧૧'' ઉંચી જગ્યામાં ૨૦ પંક્તિઓ લખેલી છે. પરંતુ આ લેખ અત્યારે અધુરા છે, કારણ કે, દરેક પંકિતની શરૂઆતમાં આઠથી દશ અક્ષરે નાશ પામ્યા છે, જે અક્ષરાએ હાલ જાળવેલાં લખાણની બરાબર જમણી બાહુમાં ઉપરથી છેડા સુધી આશરે ૮ ઇંચ પેહાળાઈની જગ્યા રોકી હુશે. અક્ષરેનું કદ ૧” થી ૧૪ વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. ખાકી રહેલા ભાગ ઉપરથી અનુમાન થાય છે કે આખા લેખ ગદ્યમાં હતા. એકંદરે લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે, પરંતુ નીચેના ભાગનું રબિંગ કેટલેક સ્થળે ઝાંખુ હાવાથી તથા લેખ અધુરા હોવાથી, લેખના હેતુ વિષે હું એટલું જ કહી શકું છું કે, ઉદ્દયપુરમાં ઉદ્ગલેશ્વર ભગવાનના મંદિરને વસંતપાલ નામના માસે આપેલાં કેટલાંક દાનાની નાંધ માટે આ લેખ હુશે. આ માણુસના વંશનું નામ ૯ મી પંક્તિમાં આપ્યું છે. પરંતુ તે હું ચાક્કસ વાંચી શકતા નથી. ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયેગી ભાગ લેખમાં ૧-૮ પંકિતએમાં છે. તેમાંથી જણાય છે કે ઉપરનાં દાના અ[હિલપાટક ]ના રાજા કુમારપાલદેવના સમયમાં અપાયાં હતાં. તેણે શાકંભરીના રાજા તથા અવન્તીનાથ ( એટલે માલવાના રાજા એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશે. ધવલ મુખ્ય-મંત્રિ હતા અને કાઈ રાજયપાલ જેને મહા-સાધનિક ક કહ્યો છે તથા જેને કુમારપાલ દેવે નિમ્યા હતા તે ઉદયપુરમાં રાજ્ય કરતા હતા. આ હકીકત ઉપરથી ચાક્કસ થાય છે કે જ્યારે દાના અપાયાં હતાં ત્યારે ઉદયપુર, અને તેની આસપાસના ભાગને અણહિલવા૬ના રાજ્યમાં સમાવેશ થતા હતા. ૧ તથા ૨ ઈ. એ. વે, ૧૮ પાર ક૪૧ છે. એક કિોને આ ડુાંદર વાર્તાના વાકપતિરાજના દાનપત્રમાં પણ દર્શાવેલ છે.ઇ, એ. વી. ૧૪ પા ૧૬ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ग्वालीयरमा उदयपुरमाथी मळेला प्रण लेखो. લેખની તારીખ પહેલી પંક્તિની શરૂઆતમાં સંપૂર્ણ આપી હતી. પણ અત્યારે ફક્ત “શસુદિ ૧૫ ગુર” એટલા જ અક્ષરે બાકી રહ્યા છે. તેને અર્થ ‘ કઈ મહિને ” જેને છેલો અક્ષર “શ' (કદાચ, “ષ') હોવો જોઈએ, તેની સુદ ૧૫ ને ગુરૂવારે' એવો છે, તેમ છતાં, ૧૧ મી પંક્તિમાં કહ્યું છે કે, આ દાને ચંદ્રગ્રહણ સમયે અપાયાં હતાં, તે ઉપરથી ચેકસ તારીખની ગણત્રી કરી શકાય તથા પહેલી પંક્તિને નાશ પામેલે ભાગે આપી શકાય એમ મને લાગે છે. ની આપેલા “સી” લેખ ઉપરથી જણ્ય છે કે, કુમારપાલ દેવનું રાજ્ય ઈ. સ. ૧૧૭૩ ના એપ્રિલમાં પૂરું થયું હતું, અને બીજાં ફળોમાંથી જણાય છે કે તે લગભગ ઈ. સ. ૧૧૪૩-૪૪ માં ગાદીએ આવ્યો હતે. આપણા લેખની તારીખ નક્કી કરવાના પ્રયાસમાં આપણે પહેલું એ જ ચેકસ કરવું જોઈએ કે, આશરે ઈ. સ. ૧૪૧ થી એપ્રીલ ૧૧૭૩ સુધીમાં કેટલાં ચંદ્રગ્રણે ગુરૂવારે થયાં હતાં, અને આવા ગુરૂવારેએ કઈ હદ તિથિઓ આવી હતી. આ પ્રમાણે ગણત્રીનું પરિણામ નીચે મુજબ આવે છે – ગુરૂવાર-તા. ૧૨ ફેબ્રુવારી, ઈ. સ. 1ર, ફાગુન સુદિ ૧૫; તા. ૧૬ જુન, ઈ. સ. ૧૧૫૫ આષાઢ સુદ ૧૫; તા. ૯ ઓકટોબર, ઈ. સ. ૧૧૫૮ આશ્વિન સુદ ૧૫; તા. ૧૮ ઓગષ્ટ, ઈ. સ. ૧૧૬૦ =ભાદ્રપદ સુદિ ૧૫; તા. ૧ ફેબ્રુવારી, ઇ. સ. ૧૧૬૨ - માધ સુદિ ૧૫; તા. ૧૨ ડિસેંબર, ઇ. સ. ૧૧૬ =વિક્રમ ૧૨૨૦ પરું થયું, પોષ સુદિ ૧૫ તા. ૨૭ મે, ઈ. સ. ૧૧૬૫, યેક સુદિ ૧૫; તા. ૬ એપ્રિલ, ઈ. સ. ૧૧૬૭, ચૈત્ર સુદિ ૧૫; તા. ૧૯ સપ્ટેમ્બર, ઈ. સ. ૧૧૬૮ આશ્વિન સુદિ ૧૫; તા. ૧૩ જાન્યુવારી, ઈ. સ. ૧૧૭૨, માઘ સુદિ ૧૫ આ પ્રમાણના ગુરૂવારોએ ચંદ્રગ્રહણ હતા. ઉપરનાં નિવેદન ઉપરથી જણાય છે કે, કુમારપાલદેવના આખા રાજ્યસમયમાં છેલે અક્ષર “પ” આવતા હોય એવા હિંદુ મહિનાના ગુરૂવારે ચંદ્રગ્રહણ થયું નહોતું, અને તે જ સમયમાં, એક હિંદુ મહિને જેને છેલે અક્ષર “બ” છે. તેના એક ગુરૂવાર તા. ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૯૬૩ ને દિવસે એક ચંદ્રગ્રહણ થયું હતું. એટલે ગુરૂવાર, ૧૨ મી ડિસેંબર, ઇ. સ. ૧૧૬૪=વિકમ ૧૨૨૦ પૂરા થયેલાના પોષ સુદિ ૧૧ ને દિવસ આપણા લેખની તારીખ હોવી જોઈએ. અને પહેલી પંકિતની શરૂવાતમાં સંપૂર્ણ તારીખ “સંવત ૧૨૨૦ વર્ષે પૌષ સુદિ ૧૫ ગુરી” હેવી જોઈએ અને આ પરિણામ સાથે, મેં “ રિપોર્ટ ઓન ધી સર્ચ ફેર સંરકત મેન્યુસ્કિમ્ ” ૧૮૮૦-૮, પા ૧૦ માં પ્રસિદ્ધ કરેલ “કલપણું” ની હસ્તલિખિત પ્રતને અંતે આપેલી હકીકત બરોબર મળતી આવે છે. જેમાં આ લેખમાં કહેલો મુખ્ય મંત્રિ યશોધવલ * સંવત ૧૮ વર્ષ દ્ધિ. આજ- સુદિ ૫ ગુરૌ, ”=ગુરૂવાર તા. ર૯ મી જુન, ઈ. સ. ૧૬, એટલે આ લેખની છે |રીખ નક્કી કરી છે તેનાં અઢી વર્ષમાં કુમારપાલદેવ પાસે મુખ્ય મંત્રના જ અધિકાર ઉપર હુને. - ઈ. એ. વ. ૬ . ૨૧૩. For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ... सुदि १५ गु। ।। अयेह भीमदण-' २ ...( ज ) आवलीविराजितपरमभट्टारक महा३ ... तिवरलध्व ( ब्ध )प्रौढप्रतापनिजभुज- [ विक्र]४ ... सा( शा )कंभरीभूपालश्रीदेवंतीनाथ श्रीमऊ५ ... तन्नियुक्तमहामात्यश्रीजसोधव ६ ... [ स्त ] मुद्राव्यापारान्परिपंथयति त्येत.' ७ ... ( जा )बिराज श्री कुमारपालदेवेन निज-' ८ ... ले तन्नियुक्तमहासा(ध)निक श्रीरा [ज्य ] ९ ... [ध्व (ब्ध ) ! ] श्री उदयपुर( रे ) [ स्थारों ? ]वकान्वयमहारा[ज]१० ... महाराजपुत्र श्री वसंतपाल[ लेनात्र अनु- ? ] ११ ... रव्य[ ते ]' यथा ॥ अद्य सामग्रहणपर्वणि १२ ... [ स्वर्ण ! ] समाहृततीर्थोदकैः स्नात्वा जगद् [ गु:१३ ... [ स्व ]पुण्यजसोतिवृधये ' उदयपुरे कारि१४ " गृहोपेत [ + | देवगृहा[ वा । सन पानीय [ को ।१५ ... का[दि ] गृहोपेतं सिघ दौ? | तुर २/गाश्राष्टौ ?] १६ ... मोपेतं श्रीऊदलेस्व( 8 )रदेव य । (त्र) म. १७ ... सा( शा )सनेन पदत्ता [ - J तथा मे( )होत | कुक ! - १८ कोडावो १ एका प्रदत्ता [॥ अस्मत्पद१९ ... वंस( श )जैः पालनीयं [॥* ] अस्यार्थ [ या अन्यलो ! - २० ... मंगलं महाश्री [ :* ॥ ४ १ मा तिनी शमात भारी मान्यता प्रमाणे या श:-ॐ संवत् १२२० वर्षे पौष सुदि १५ गुरौ २ मेले-अणहिलपाटके समस्तराजावली 3 महाराजाधिराजपरमेश्वरी मापतिवरलब्ध अयरा में प्रभारी नाई ?। ४ विक्रमरणांगणविनिर्जित-मा प्रभारी सभासनी धारणा २१ सय. ५ श्रीद पायन असा शिक्षामा હશે; પરંતુ બિગમાં બે અક્ષરો ભૂસી નાંખી આગળ ઢ નો એ કર્યો હોય એમ જણાય છે, જેનાથી भूपालावन्तीनाथ ये प्रमाणेनु वायन सूयवाय छे. १ कुमारपालदेवकल्याणविजयराज्ये. ७ यशोधवके श्रीनीकरणादौ समस्तमुवाव्यापारान । एतस्मिन्काले प्रवसमाने महाराजाधिराज निजप्रतापोपार्जित सभासने प्रान्तमा जस्टिनम मनात २० गते १७, माडले । भानराशे मेमपा. १० लिख्यते ૧૧ અહિ અને કેટલીક જગ્યાએ નીચેના ભાગમાં સાક્ષો એટલા બધા અસ્પષ્ટ છે કે, ચક્કસ વાંચન આપી હતું અને તેમ નથી, વાંચે રમિ રે ૧૩ આ પછી એક વધારાની પંક્તિ લખેલી છે જે કઇ કદી જ લીપમાં છે અને તેને આ લિ પતિ સાથે કંઈ પણ સંબંધ હોય એમ દિસતું નથી. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૫૧ ગ્વાલિયરમાં ઉદયપુરના ત્રણ લેખે * બી-( વિક્રમ સંવત ૧૨૨૨ નો સ્થંભ ઉપરના શિલાલેખ. શહેરના મોટા મંદિરની પૂર્ણતઃ ફના પ્રવેશ દ્વ ની દક્ષિણે એક સ્થંભમાં આ લેખ છે. તેમાં પાંચ પંક્તિઓ છે. આશરે ’ ૩’’ પહેલાં અને ડ” ઉંચી જગ્યા લખાણુથી રેકાયેલી છે. તે સુરક્ષિત જણાય છે. અક્ષરનું કદ નાને ? વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. આખો લેખ ગદ્યમાં છે. શ્રી ચાડડર ઠકુરે, પિતાનાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે ( જ્યાં લેખ મૂકવામાં આવ્યો હતું તે મંદિરને ) ઉદયપુરમાં બ્રિગારી-ચતુષષ્ઠિ, એટલે ભંગારી નામના ૬૪ ગામડાંઓના સમૂહમાં આવેલા સાંગવટા ગામને અધ ભોગ આપ્યો હતે. લેખ ખાસ કરીને ૧-૨ પંક્તિમાં આપેલી હકીકતને લીધે જાણવાલાયક છે. તેમાંથી જણાય છે કે, સંવત ૧૨૨૨ ના વૈશાખ સુદ ૩ સોમવારે, અક્ષય તૃતીયાને દિવસે આ દાન આપ્યું હતું. | વિક્રમ સંવતમાં આ દિવસ જેવા વૈશાખ સુદ ૩ માટે નીચે પ્રમાણે તેને મળતા દિવસ આવે છે- ઉત્તરનાં વર્ષ ૧૨૨૨ ચાલ, જેમાં અધિક વૈશાખ માસે હતા, તે પ્રથમ વૈશાખ માટે શુક્રવાર, ૨૭ માર્ચ દ સ. ૧૧૬૪ રિતીય શાખ : ૨વિવા૨, ૨૬ એપ્રિલ ઈ. સ. ૧૧ ૬૪ ઉત્તરનાં વર્ષ ૧૨૨૨ પૂરા થતાં, અil ચાલું વર્ષ માટે ગુરૂવાર, ૧૫ એપ્રિલ ઈ. સ. ૧૧૬૫ દક્ષિણ નાં વર્ષ ૧૨૨૨ પૂરાં થયેલ માટે સમવાર, ૪ થી એ િપ લ ઈ. સ. ૧૬૬, જ્યારે શુકલ પક્ષની ૩ સૂર્યોદય પછી ૨૧ ક. ૩પ મ, એ પરી થઈ એટલે ખરી તારીખ સમવાર, ૪ થી એપ્રિલ ઈ. સ. ૧૧૬૬ છે, અને વર્ષ ૧૨૨૨ એ દક્ષનું પૂરું થયેલું વિક્રમ સંવત છે. સાંગવદ્ગા અને ભંગારી, જે હવે પછીના ‘સી’ લેખમાં પણ આવે છે, તે સ્થળે હું ઓળખાવી શક્તો નથી, અક્ષાન १ ॐ संवत् १२२२ वर्षे वैशाखशुदि ३ सोमेज्येह उद૨ ચપુરે બક્ષયતૃતીચાવવા [ ] [ [ 8 ] [ Toથ ? ]- - | (સૌ) - ३ [ चधा ] य ठा. श्री चाहडेन उदकपूर्वक आचंद्रकालिછે વં મૃારીવતુ [*] છે સાંજવા પ્રામાર્થ પ્રવરં . ५ यो न पालयति स महापंचपापभागी भवतु ॥ ૨, એ. વ. ૧૮ પા. ૩૪૩ પ્રા. બ્રિાન. ૧ “બી” લેખ સંબંધી ચર્ચા માટે ઋતુઓ – એ – કુમાર પાલ દેવના શિલાલેખ ' સાથેનું ' શ્વાલિયરમાં ઉtપુરના ત્રણ લે ના થાળા તળેનું વિવેચન ઇ, ગે, ને. ૧૮ ૫. ૩૪ ૨ ચાવડે એ કુમાર કાલ દેવના સેનાપતિઓમાં કઈ ક હ મ લાગે છે, nતુઓ, ઇ, એ. જે. ૪ ૫, ૨૬,૭. ૭ અસ1 લેખમાં આ ભાગ શકાસ્પ છે ૪ રળિગ ઉછેરથી ૫ ચિત્તે પે દર્શાવેલ છે, અહી તે થrfક સુધીનું બધું લખાણ રબિગથયાં અન છે. તે કેમીફ પક્ષકો ડી કે રાતે લાંચ કે કદાચ હય. ૧ ' કે ' 2 For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૧૫ર ગિરનાર લેખે-નં. ૨૭ વિ. સં. ૧૨૨૨ (ખબુત્રીખ ૭ ઉપર અને સુવાવડી પરબ નીચે રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપ૨) अक्षरान्तर संवत् १२२२ श्रीमालज्ञाती. यमहं. श्रीराणिगसूतमहं श्रीआंबाकेन पद्या कारिता ભાષાન્તર * સંવત ૧૨૨૨, શ્રીમાળી જ્ઞાતિના રાણિગના પુત્ર આંબાકથી આ પવિત્ર પગથીયાં કરાવાયાં છે. નં. ૧૫૩ ગિરનારના લેખે-નં. ૩૦ સં. ૧૨૨૩ (ખબુત્રીખાણમાં આવેલ છે.) अक्षरान्तर सं. १२२३ महं. श्रीराणिगसुत[ महं! श्रीआबाकेन पद्या कारिता. ભાષાતર સંવત ૧૨૨૩ રાણુગના પુત્ર શ્રીઆબાકથી આ પગથીયાં કરાવાયાં છે. ૧ પી. બી. એ, બે. ૫: ૩૫૯ ૨ રી. એ. પી. બી. પી ૫૪ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં ૧૫૪ જૂનાગઢમાં ભૂતનાથના મંદિરમાં રાજા કુમારપાલના સમયનો શિલાલેખ. વલ્લભી સંવત ૮૫૦ (વિ. સં ૧રપ ઈ. સ. ૧૧૬૯) આ લેખ કઠણ કાળા પત્થર ઉપર કાતરે છે. તેની સપાટીનું માપ ૨૦ કુx૧૨ ફુટ છે. જૂનાગઢના પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ મી. નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલા ભૂતનાથના શિવમંદિરમાં તે હાલ રાખે છે. પરંતુ તેમાં લખ્યું છે કે, ધવલની પત્નિએ બે શિવમંદિરે બંધાવ્યાં હતાં અને તેના પિષણુ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ ધવલ, કદાચ આગળના લેખમાં જણાવેલો, કુમારપાલ રાજાને મંત્રિ યશોધવલ હશે. લેખને મધ્ય ભાગ ઘણેખરે નાશ પામે છે અને તે ભાગના અક્ષરો તદ્દન ભૂંસાઈ ગયા છે. તેમાં એકંદરે હાલની દેવ નાગરી લિપિમાં લખેલી સંસ્કૃતની ૩૪ પંક્તિઓ છે. તેમાં આપેલી તારીખ જાણવા જેવી છે કારણકે તેમાં બે જૂદા સંવતે આપ્યા છે એક, વલ્લભી અને બીજી સિંહ. પહલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૬૦ ને મળતું આવે છે, અને બને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે. ૧ પ્રા. સં. ઈ. પા. ૧૮૪ For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ उँस्वस्तिजयोभ्युदयश्च ।। अजेषुणात्रिशूलेन कंदर्पत्रिपुरांधकान् योवधीत् सोध्वर ध्वंसी धनैर्धा २ न्यैर्धिनोतु ( वः ) ॥ १ प्राक्श्रीमत्यणहिल्लपाटकपुरे श्रीमूलराजः प्रभुश्चौलुक्यो. दयभूव न ३ पतिश्चामु ... ... ... द्विौ नरपती भीमोन भूनिपतिः करियाजयसि ४ हदेवनपति ......... दस्यकुमारपालनपतिः प्रत्यक्षलक्ष्मीपतिः ५ रतस्मा......... गम्नात्र दवनगरे श्री कीर्तिवास ६ ध्वजः म ........ द्विमान् ।। ३ धाव्यामेवंविधेकाले शिवा ७ लयवि... ...... तारस्योभ्यते च यः ॥ ४ ॥ श्रमदानंदनगरे ८ य......... विपश्चितां ॥ ५ ॥ शुचित्वं भट्टपुत्रत्वं ये ९ नप्रासू ......... लभीपतेः ।। ६ ।। सेवार्थ धावतस्तस्य १० जम......... रुत्तमा ॥ ७ ॥ ( सानुराध्रुः ) पिता यस्या ११ राधु......... खिसाजणिः ॥ ८ ॥ स्तया (म्मात् ) सोमदेवोभू १२ त् पुत्रदेव......... ॥ ९॥ निजानुनानथामृप्यतात१३ राणि...... ... त्रिणा ॥ १० ॥ यदैवदक्षिणादेशे पित्रा १४ न..... ... ॥ ११ ॥श्रीसोमेशः सोमदेवो दे १५ वनृवीर......... र ॥ १२॥ प्रौढाद्यस्य दृ १६ ढामतिः......... ।। १३ ।। प्रागस्मिन्नगहिल्लपाटकपुरे धार। १७ पुरीसुंदरे .. २..., जारविभूदमात्यधवलः प्र १८ ख्यातमेधातिथिः........ द्वेपत्ये प्रबभूवतुः प्रियत १९ मेप्रापा......... मूर्तिपूर्णावनीः कोष्टागारनियो २० गपंचकमि......... का निः कल्मषाके तुका ॥ १५ ॥ २१ प्रौढ्यारि......... विनायकौ पुत्रावधानकार्यताम् ॥ १६ २२ देशे दशे......... रूपितः पुण्यकलायत् १७ २३ अत्युच्चवि......... विंशोपकद्वयं ॥ १८ ॥ धामा २४ ... पद्यां......... कृमानां कृता स्थितिः ॥ १९ ॥ २५ निर्माय......... नंदनः स्वयमर्पिते ॥ २० ॥ २६ ... ज्वलय......... गर्गलाग्रामं देवयोरनयोरदात् ।। २१ २७ ... प्रतिष्ठि.......... यात प्रमुषयोगयुक् ।। २२ । २८ निषेविता.. ...... ॥२।। पासा For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५९ जूनागढमां भूतनाथना मंदिरमा राजा कुमारपालमा समयनो शिलालेख ૨૨ કિ... ... ... વમવ ધ્રુવં . રૂ8 || શ્રીદિરમ ૩૦ વઢંતર ......... વિને નં. . વિતા:રૂ? ............ .. પ્રાપ્તિ માં | ૨૬ ૩૨ શwતો... ... ... મારું માથી છે. ૩૩ વમી..... , ક્રીન સમુૌનાં સૂત્રધારસ્થ સૂનુના || ૨૨ // ३४ वलभीसंवत् ८५० श्रीलंहसवत् ६० वर्षे सूत्र० आलादित्यसुतकीकाकेनो M I | | ભાષાન્તર સ્વરિત અને અમૃદય થાઓ. કામદેવ, ત્રિપુરાસુર, અને અન્ધકાસુરને વિષણુ ચાપ સમાન શથી અને ત્રિશૂળથી હણનાર અને (દક્ષ પ્રજાપતિ)નો યજ્ઞ અટકાવનાર શંકર તમને અર્થ અને અન્નથી તૃપ્ત કરો. એક સમયે ચાલુક્ય વંશનો ઉદય કરનાર મૂળરાજ ૫ અણહિલપુરમાં થઈ ગયે. (પછી આવ્યા ) એ નૃપે ભૂમિપતિ ભીમ અને કર્ણરાજા આવ્યા. તેનાથી જયસિંહદેવ નૃપ હવે ... ... ...તેને પુત્ર લદ્દમી પતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતા. આ પછી લેખ ઘ ઘસાઈ ગયું છે અને તે વાંચ અશક્ય છે. પણ જે વંચાય છે તેમાંથી નીચેની હકીકત માલુમ પડે છે. તેણે આનન્દ્રનગર(વડનગર)માં શિવાલય બંધાવ્યું. ધારાપુરી સમાન ભવ્ય અ હિલપુર પાટણના નિવાસ સચિવ, ધવલ, મેધાતિથિ રૂષિ જે હતે. તેને બે અતિપ્રિય બાળક હતું. તેમની માતા નિર્દોન હતી. તેણીએ બે મંદિર બંધાવ્યાં. અને તેમાનાં બે દેવના પાલન માટે એક ગામ વલલી સંવત ૮૫૦ અને સિંહ સંવત ૬૦ માં દાન આપ્યું. આ લેખ સૂત્રધાર આલાદિત્યના પુત્ર વલભીનિવાસી કીકાકે કેતર્યો હતે. સર For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૫૫ પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રાજા કુમારપાલના સમયને શિલાલેખ વલભી સંવત ૮૫૦ અષાઢ (વિ. સં. ૧૨૨૫) પ્રભાસ પાટણ, જેને સોમનાથના પ્રખ્યાત મંદિરને લીધે તેમનાથ પાટણ પણ કહેવામાં આવે છે, તે કાઠિયાવાડના નિત્ય કાંઠા ઉપર આવેલું જૂનાગઢ તાબે એક હાનું શહેર છે. ત્યાં દેવી ભદ્રકાલીનું એક મંદિર છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ આ શિલા પડેલી છે. તે ૨૮ ઇંચx૧૮ ઇંચ ની સપ ટીવાળી એક મોટી કાળી શિલા છે. અને તેના ઉપર પાસે પાસે કતરેલી ૫૪ પંક્તિઓ છે. શિલાનો નીચેના ભાગ ત્રટી કુટી જવાથી લેખનો કેટલેક ભાગ નાશ પામ્યો છે. અક્ષરો ઉંડા કતરેલા નથી, તેથી તેની સારી નકલ લેવાનું મુશ્કેલ પડે છે. તેમાં લખ્યું છે કે, રાજા કુમારપાલે, પિતાના ધર્મગુરૂ ભાવ બૅડસ્પતિના લાગવગથી શિવ અને અંબિકાનાં કેટલાંક મંદિર બંધાવ્યાં તથા સમરાવ્યાં હતાં, અને એક વાવ ખેદાવી હતી, તથા વિદ્વાન બ્રાહમણોને જમીનનાં દાને આપ્યાં હતાં. તેના ઉપર ઈ. સ.૧૧૬૯ ને મળતું વલ્લભી સંવતનું વર્ષ ૮૫૦ લખેલું છે. લેખ સંસ્કૃત પદ્યમાં છે, અને લિપિ દેવનાગરી છે, ભા. પ્રા. સં. ઈ. ૫. ૧૮૬ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभासपाटणमा भद्रकाळीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख अक्षरान्तर १ ॐनमः शिवाय येनाहं भवतः सहे सुरधुनीमंतजंटानामतः कर्णे लालयसि क्रमेण कितवोत्संगेऽपि तांधास्यसि इत्यद्रेः सुतया सकोप २ ( मुखयो ) तोवोचदार्थे ध्रुवोभूषेयं गुरुगडकीरािते वः सोव्याद्भवानीप्रियः १ श्रीविघ्नराजविजयस्वनमोऽस्तु तुभ्यं वाग्देवते त्वज नवोक्तिवि ३ धिं यतोहं जिहे समुल्लस सखि परामि यावत सर्वेश्वरप्रवरगंडगुणप्रवशस्ति २ सोमः सोस्तु जयी समरांगदहनो यं निर्मलं निर्गमे गौर्याः शाप ४ ( बलेन चै ) कृतयुगेऽदृश्यत्व मोपेयुषां प्रादात्पाश्रुपतार्यसाधुसुधियां यः स्थानमे सत्स्वयं कृत्वा स्वामथ पद्धतिं शशिभृतो देवस्य तस्याज्ञया ५ ३ कलौ किंचियतिक्रान्ते स्थानकं वीक्ष्य विप्लुतं तदुद्धारकृते शंभुनंदीश्वरम थादिशत् ४ । अस्ति श्रीमतिकान्यकुब्जविषये वाराणसी विश्रु ६ (ता) पुर्यस्यामधिदेवताकुलग्रहं धर्मस्य मोक्षस्य च तस्यामीश्वरशासनाद्वि. जपतेर्गेहे स्वजन्मगृहं चक्रे पाशुपतवृतं च विदधे नंदीश्वरः ७ (सर्ववि) त् ५ तीर्थविधानाय भूभुजां दक्षिणाय च स्थानानां रक्षणार्थाय निर्य यौ स तपोनिधिः ६ श्रीमद्भावबृहस्पतिः समभव ८ ( सद्वि ) द्यविश्वार्चितो नानातीर्थकरोपमानपदवीमासाद्य धारां पुरी संप्राप्तो नकु लीशसन्निभतनुः संपूजितस्तापसैः कंदर्पप्रतिमश्च ९ ( शास्त्र ) मखिलस्वीयागमोदघाटनं ७ यद्यन्मालवकान्यकुब्जविषयेऽवंत्यां सुतप्तं तपो नीता शिष्यपदं प्रमारपतयः सम्यङ्मठाः पालिताः १० प्रीतः श्रीजयसिंहदेवनृपतितत्वमात्यंतिकं तेनैवास्यजगतत्रयोपरिलसत्यद्यापि धीभितं ८ संसारावतरस्य कारण११ मसौ संस्मारितः शंभुना स्थानोद्धारनिबंधनं प्रति मतिं चक्रे पवित्राशयः तस्मिन्नेव दिने कृतांजलिपुटः श्रीसिद्धराज : स्वपंचक्रे १२ मुष्यमहत्तरत्वमसमंचार्यत्वमत्यादरात् ९ तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषो दयी श्रीमद्वीरकुमारपालन १३ पतिस्तद्राज्यसिंहासनं आचक्राम झटित्यमचिन्त्यमहिमाबल्लादधाराधिपः श्रीमजा गलभूपकुजरशिरः संचारपंचाननः १० एवं १ बाउपेयुषां - - For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख १४ राज्यमनारत विदधति श्रीवीरसिंहासने श्रीमद्वीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे गंडो भाववृहस्पतिः स्मररिपोरुद्वीक्ष्य १५ देवालयं जीर्ण भूपतिमाह देवसदनं प्रोद्धत्तुमेतद्वचः ११ आदेशात् स्मरशासनस्य सुबृहत्प्रासादनिष्पादकं चातुर्जातकसंमतं स्थिर १६ धियं गार्गेयवंशोद्भवं श्रीमद्भावबृहस्पति नरपतिः सर्वेशगंडेश्वरं चके तं च सुगो त्रमण्डलतया ख्यातं धरित्रीतले १२ दत्वालंकरण क १७ रेण तु गले व्यालंव्य मुक्त्या प्रणम्याग्रतः उत्सार्यात्ममहत्तमं निजतमामुच्छिद्य मुद्रामदात् स्थानं भव्य १८ पुराणपद्धतियुतं निस्तन्त्रभक्तव्ययं १३ प्रासाद यदकारयत् स्मररिपोः कैलास शैलोपमं भूपालस्तदतीव हर्षमगमत् प्रोवाच चेदं वचः श्री १९ मद्डमहामति प्रति मया गंडत्वमेतत्तव प्रत्त संप्रतिपुत्रपौत्रसहिताया चंद्रतारारुणं १४ सौवर्ण सोमराजो रजतमयभथो रावणोदार २० वीर्यः कृष्मश्रीभीमदेवो रुचिरतरमहापावभी रत्नकूटं तं कालाजीर्णमेग क्षितिष तितिलको मेरुसंज्ञं चकार प्रासादं सप्रभावः सकल २१ गुणनिधेगैंडसर्वश्वरस्य १५ पश्चाद्गुर्जरमंण्डलक्षितिभूजासंतोषहृष्टात्मना दत्तो ब्रह्म पुरीति नामविदितो ग्रामः सवृक्षोदकः कृत्वा २२ त्रैपुटता( म्र ) शासनविधिं श्रीमण्डलीसन्निधौ त्वत्पुत्रैस्तदनुव्रतैः स्वकुलजैः संभूज्यतां स्वेछया १६ उद्धृत्य स्थानकं यस्मात्कृतं सोमव्यवस्थयाब्रहस्प २३ तिसमो गण्डो नाभून्न भविता परः १७ बहुकुमतिजगंडैर्द्रव्यलोभाभिभूतैर्नृपकुस चिववृंदै शितं स्थानमेतत् सपदि तु गुरुगंडेनोद्भुतं दंत २४ कोटीस्थितधरणिवराहस्पर्द्धया लीलयैव १८ के के नैव विडंबिता नरपतेरग्रे विपक्ष व्रजाः केषां नैव मुखं कृतं सुमलिनं केषां न दप्पी हृतः २५ केषां नापहृतं पदं हढतया दत्वा पदं मस्तके के वानेन विरोधिनो न बलिना भिक्षावतं प्राहिताः १६ सुस्थामभिवाहरिदं बहुभयदीयैर्गाढं गुणै २६ नियमितं यदि नाभविष्यत् नूनं तदंतरखिलं सुभृतं प्रशोभिर्ब्रह्मांडभाण्डकमण स्फुट पस्फटिष्यत् २० यद्रूपेक्षणवांछया शतमखो धो सहस्रं २७ दशा यन्निसीभगुणस्तुतौ कृतधियो धातुश्चतुर्वक्रता यन्माहात्म्यभर चलेति वसुधा गोचालैः कीळिता बाकोलि भुवि श्या यति ततो नूनं विमेकीकृता For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख २८ २१ उद्धृत्य वृत्तयो येन सबाह्याभ्यंतरस्थिताः चातुर्जातकलोकेभ्यः संप्रदत्ता यशो र्थिना २२ स्वमर्यादां विनिर्माय स्थानकोद्धा २९ रहेतवे पंचोत्तरां पंचशतीमार्याणां योभ्यपूजयत् २३ देवस्य दक्षिणे भागे उत्तर स्यां तथा दिशि विधाय विषमं दुर्ग प्रावर्द्धयत यः पुरं २४ गौ ३० या भीमेश्वरस्याथ तथा देवकपर्दिनः सिद्धेश्वरादिदेवानां यो हेमकलशान् दधौ २५ ___नृपशालां च यश्चक्रे सरस्वत्याश्च कूपिकां महानसस्य ३१ शुद्धयर्थ सुस्नापनजलाय च २६ कपर्दिनः पुरोभागे सुस्तंभां पट्टशालिका रौप्य प्रणालं देवस्य मण्डुकासनमेवच २७ पापमोचनदेवस्य प्रासादं जी ३२ णमृद्धृतं तत्र त्रीन् पुरुषांश्चक्रे नद्यां सोपानमेव च २८ युग्मं येना क्रियंत बहुशो ब्राह्मणानां महागृहाः विष्णुपूजनवृत्तीनां यः प्रोद्वारमचीकरत् २९ ३३ नवीननगरस्यांतः सोमनाथस्य चाध्वनि निर्मित वापिके द्वे च तत्रैवापरचंडिका ___३० गंडेनाकृतवापिकेयममला स्फारप्रमाणामृतप्रख्या स्वादुजला ३४ सहेलविलसद्युत्कारकोलाहलैः भ्राम्यद्भरितरारघट्टधटिका मुक्तांबुधाराशतैर्या पीतं घट योनिनापि हसतीवांभोनिधिं लक्ष्यते ३१ शशि ३५ भूषणदेवस्य चंडिकां सन्निधिस्थितां यो नवीनां पुनश्चक्रे स्वश्रेयोराशिलिप्सया ३२ मर्याचंद्रमसोमेहे प्रतिपदं येनाश्रिताः साधवः सर्वज्ञा प ३६ रिजिताद्विजवरादानैः समस्तैरपि तद्वत्पंचसु पर्वसु क्षितितलख्यातैश्च दानकमैर्यन क्ष्मा परितोषिता गुणनिधिः क( स्तत्समोन्यः पुमान् ३३) ३७ भक्तिः स्मरविषि रतिः परमात्मदृष्टौ श्रद्धा श्रुतौ व्यसनिता च परोपकारे क्षांती मतिः सुचरितेषु कृतिश्च यस्य विश्वंभरेऽपि च नुतिः सुतरां सुखाय ३४ ३८ एतस्याभवाददुसुदरमुखी पत्नी प्रसिद्धान्वया गौरीवत्रिपुरद्विषो विजयिनी लक्ष्मीर्मुरा ___ रेरिव श्रीगंगेव सरस्वतीव यमुने वेदाप्रकीर्त्या गिरा कात्या ३९ सोढलसंभवाभूवि महादेवीति या विश्रुता ३५ लावण्यं नवचंपकोद्गतिरथो बाहुः शिरीषावली दृष्टिः क्रौंच... ४० नहासः कुंदममंदरोधकुसुमान्युचा कपोलस्थली यस्या मन्मथाशिल्पिना विरचितं सर्वर्तुलक्ष्म्या वपुः ३६.... ४१ सिद्धाश्चत्वारस्ते दशरथसमेनास्य पुत्रोपमानाः आद्यस्तेषामभवदपररादित्यनामा ततोभूदलादि त्य... .... .... ( अ ) ने. . For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ४२ (न्यः ) सोमेश्वर इति कृती भास्करश्वापरोभंदते रामादिभिरूपमिता सत्यसौभात्र युक्ताः नि.... .... ४३ द्रवविनिहिताबाहवः श्रीमरारेः ३८ धन्या सा जननी नूनं स पिता विश्वशेखर यावज्जी... ... ४४ दलोपरि लुठत्पानीयबिंदूपमा लक्ष्मीः संभृतवाजिचामरगजाविद्युद्विलासस्य आ... ४५ येन गुणिना कीर्तिः परं संचिता ४० सत्वनाद्य शिबिदधीचिरथवा तीव्राज्ञया ग (वण)... ... ५६ युधिष्ठिरः क्षितिपतिः किं वा बहु महे इत्येते ऽभिधया बृहस्पतितया सर्वेपि.... ४७ कुमारपालस्य भागिनेयो महाबलः ४२ प्रेमल्लदेव्यास्तनयो भोजः .... .... श्रीसोम ४८ नाथपूजां यच्छशांकग्रहणक्षणे कारितो गंडराजेन तेन प्रीतिमगा... .... ४९ यथाक्रमं ४५ हिरण्यतटिनीतीरे पापमोचनसन्निधौ गंडत्रि .... .... ५० ( ददो ) तस्मै माहेश्वरनृपाग्रणीः ४७ शासनीकृत्य ददता ग्राम .... ५१ ( वंशप्र ) भवः पुत्रपौत्रकैः भोक्तव्यं प्रमदाभिश्च यावच्चंद्रा ...... .... ५२ ( गंडगु ) णप्रशस्ति चकार यः शोधकविः सुकाव्यैः ५० ...... ५३ ( ५१ ) लक्ष्मीपरसुतेनेय लिखिता रुदमुरिणा ... .... ५४ बलभीसंवत ८५० आषा .... .... .... .... ... For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभासपाटणमां भद्रकालीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख ६५ ભાષાન્તર (૧) શિવને નમસ્કાર હો. ભવાનીપ્રિય શંકરને તેની કેપિત સહચરીએ “તમારી જટામાં હું ગંગાની હાજરી સહન કરું છું તેથી આ શડ ! તમે તમારા કર્ણમાં તેની લીલા કરાવો છે અને કમે તમે તેને તમારા અંકમાં લીધી છે.” એમ ઉદેશ્ય. ત્યારે શ્રીશંકરે કહ્યું કે નારીઓમાં શ્રેષ્ઠ ! ગુરૂ ગડની આ કીર્તિ મારી ભ્રમરનું ભૂષણ માત્ર છે તે (શંકર) તમારી રક્ષા કરો. - (૨) વિધ્રરાજ ગણપતિ જ્ય પામે. હું તમને નમન કરું છું. સંત ગંડના ગુની પ્રશસ્તિનું કાર્ય કરે ત્યાં સુધી મારી વાણી પ્રવાહ ચાલુ રહે તે માટે સરસ્વતિ મને નકિતાની શક્તિની પ્રસાદી અ. (૩) કામદેવના અંગને ભરમ કરનાર કાંકરથી પવિત્ર થએલે, અને તેને શિર પર ધારનાર દેવની આજ્ઞાથી પિતે જ પસારેલી આ પદ્ધતિ સત્યુગમાં પાર્વતી શાપથી અદશ્ય થએલા પશુપન મનના બુદ્ધિમાન અનુયાયીઓને આપી દેનાર શશિનો વિજય થાઓ. (૪) જ્યારે કલિયુગને થોડો સમય વહી ગમે ત્યારે શંકરે મંદિરને જી (ાલમાં જે નન્દીશ્વર્સ તેને ઉદ્ધાર કરવા આજ્ઞા કરી. (૫) શ્રી કાન્યકુજ વિષયમાં વારાણસી નગરીમાં જે દેવનાનું, ધર્મનું અને મોક્ષનું સ્થાન હતું તે વિખ્યાત પુરીમાં દ્વિજવરના ઘરમાં શિવની આજ્ઞાથી નશ્વરે જન્મ લીધો અને પશુપતિનું વ્રત કર્યું. (૬) તે તપને નિધિ યાત્રાઓ માટે, નૃપને દીક્ષા આપવા માટે અને પશુપતિનાં સ્થાનની રક્ષા કરવા માટે નીકળ્યો. (૭) અતિ વિદ્વાન, અખિલ જગથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાઓના ઉપમાનની પદવી પ્રાપ્ત કરનાર, નકુલિશ સમાન દેહવાળે, મુનિએથી પૂજા, કામદેવ સમાન, અને તેને પિતાને આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસ્ત્ર સમાન, ભાવ બૃહસ્પતિ ધારાપુરી ગયે. (૮) માલવા અને કાન્યકુજ અને ઉજનમાં કરેલાં તપથી, પરમારને તેના શિષ્ય બનાવી, મઠનું સુરક્ષણ કરીને અને તેની સાથે અતિ પ્રસન્ન થએલા જયસિંહદેવ નૃપને બાતૃભાવ પ્રાપ્ત કરીને, ત્રિભુવનમાં ભાવબહસ્પતિની મતિ સર્વથી ઉજજવળ ભાસે છે. () આ જગમાં તેના જન્મનું કારણુ શંભુએ મરણ કરાવ્યાથી, પવિત્ર મનના ભાવ બૃહસ્પતિએ મંદિરને ઉદ્ધાર કરવા વિચાર કર્યો તે દિવસે સિદ્ધરાજે અંજલિ કરીને તેને સર્વથી શ્રેષ્ઠ માન આપ્યું અને અતિશ્રદ્ધાથી તેની સેવા કરી. (૧૦) જ્યારે તે નૃપ સ્વર્ગમાં ગયો ત્યારે અચિત્ય મહિમાવાળે, ભલ્લાદેશ અને ધાર નગરીને સ્વામી જાંગલના ધનવાન નગરને ગજ સમાન રાજાઓનાં શિરપર તરાપ મારતો સિંહ સમાન અને પોતાના શૌર્યથી તેજસ્વી એ કુમારપાલ રાજા ગાદી પર આવ્યું. (૧૧) ત્રિભુવનમાં કલ્પતરૂ સમાન શ્રી કુમારપાલ રાજા રમ્ય અને વિજયી સિંહાસન પર રાજ્ય ચલાવતા ત્યારે ગંડ ભાવ બૃહસ્પતિએ શિવનું મંદિર જીર્ણ સ્થિતિમાં જોઈ તે દેવનું મંદિર ઉદ્ધરવા રાજાને કહ્યું. (૧૨) શંકરના શાસનથી મહાન મંદિર બંધાવનાર, ચાર વર્ષોથી માન પામેલા, દઢ મનના, ગાર્ગીય ગેત્રમાં જન્મેલા શ્રી બહસ્પતિને પૃથ્વી પર ગંડેશ્વરના નામથી વિખ્યાત, ગેત્ર મંડલમાં શ્રેષ્ઠ હોઈ સર્વને સ્વામિ કુમારપાલે બનાળે. For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ' (૧૩) તેણે ( મારપાલે છે તેના સ્વહસ્તથી તેને અલંકાર કર્યો. તેના કંઠપર મૌક્તિક માળા મૂકી, બે ચરણને ચંદનને લેપ કર્યો, આદરથી શિષ તેની આગળ નમાવ્યું, મમતા મૂકી તેને પિતાની મુદ્રા આપી, અને પુરાણ ધર્મનું પાલન થતું, અને નિત્ય અન્ન વહેંચાતું તે સ્થાનનું દાન કર્યું. (૧૪) કલાસ પર્વત સમાન શંકરનું દેવાલય બનેલું જોઈ નૃપે અતિ પ્રસન્ન થઈ મહામતિવાળા શ્રીમદ્ ગંડને આ પ્રમાણે કહ્યું.–“હું તમને ગંડનું પદ તમારા પુત્રો પૌત્રોને શશિ, તારા અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી અર્પણ કરું છું. (૧૫) સર્વને સ્વામી અને ગુણને નિધિ તેવા ગંડનું મંદિર સેમરાજે સુવર્ણથી બનાવ્યું રાવણ સમાન બલવાન કૃષ્ણ રૂપાનું બનાવ્યું અને શ્રી ભીમદેવે મેટા સરસ પત્થર અને ઘણું રથી જડિત બનાવ્યું. સમય જતાં તે જીર્ણ થવાથી તેને ઉદ્ધાર છે અને મહાન વિખ્યાત નૃપથી થયે અને મેરૂ નામ અપાયું. (૧૬) અતિ પ્રસન્ન થયેલા ગુર્જર દેશના નૃપે વૃક્ષ, જળ વગેરે સહિત બ્રહ્મપુરી નામનું ગામ આખી સભા સમક્ષ ત્રાંબાના પતરા ઉપર લેખિત શાસનથી પુત્ર, પૌત્રો અને વંશજેને પ્રતિબંધ વિના ઉપગ માટે આપ્યું. (૧૭) બૃહસ્પતિ સમાન આ ગંડે સોમની વ્યવસ્થાથી( સહાયથી ) મંદિર પુનઃ બાંધ્યું. એથી સ્પષ્ટ થાય છે કે પૂર્વે કદિ આવે પુરૂષ થયો નથી અને ભાવિમાં થશે નહિ. (૧૮) આ મંદિરનો નાશ રાજાઓના દુષ્ટ, કંમતિ, અને લેભથી અંધ થએલા સચિવોથી થયે હતે ! તેને ઉદ્ધાર ભૂમિને દાંત પર ધારણ કરનાર મહાન વરાહ ભગવાનની સ્પર્ધા કરતા હોય તેવી રીતે લીલા માત્રમાં ગુરૂ ગડે કર્યો. ' (૧૯) તે પ્રતાપીથી નૃપની સમક્ષ કયા શત્રુઓ અજિત રહ્યા હતા ? કેનાં મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં ? કોને દર્પ ઉતર્યો ન હતો ? કોની સ્થિતિ તેમના મસ્તક પર તેને ચરણ મૂકીને બલથી તેણે હલાવી ન હતી ? અને ક્યા શત્રુઓ ભિક્ષુક થયા ન હતા? (૨૦) આ વિશ્વને કુંભ બાહ્ય ભાગમાં તેના સદગુણોથી સારી રીતે દબાયે ન હોત તે જરૂર છે તેની અંદરના મહાન યશથી ફૂટી જાત. | (ર૧)ખરે ખર! ઈન્ડે તેનું રૂપ નિહાપવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યા છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારવાં પડ્યાં છે. તેના મહિમાથી ધ્રુજેલી પૃથ્વી પર્વતેથી સ્થાનમાં રખાઈ છે. અને પૃથ્વી ને સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સજેલાં ભાસે છે. (૨૨) યશની પ્રાપ્તિના અભિલાષથી તેણે ચાર વર્ણનાં ચાર બાહ્ય અને ચાર અત્યંતર કર્મોને ઉદ્ધાર કરીને પ્રત્યેક વર્ણને એક એક આપ્યાં. (૨૩) મર્યાદા નિર્માણ કરીને દેવાલયના યોગ્ય સ્થાનના ઉદ્ધાર માટે તેણે પાંચ પંચાવન (૫૫૫) સંતેની પૂજા કરી. (૨૪) મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગરને વિસ્તાર કર્યો. (૨૫) ગૌરી, ભીમેશ્વર, કપર્દ (શિવ), સિદ્ધેશ્વર વગેરે દેવનાં મંદિર) પર તેણે સુવર્ણના કળશ મૂક્યા. (૨૬) નરેને એકત્ર ભેગા મળવા માટે દરબાર બનાવે. રસેડાં અને સ્નાન માટે શુદ્ધ જળ માટે સરસ્વતિને વાપી બંધાવ્યું. (૨૭) શંકરના મંદિરના અગ્ર સ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળે એક એારડે બનાવ્યો અને રૂપાના જલમાર્ગવાળું મંકના આકારનું શિવનું આસન બનાવ્યું. For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org प्रभासपाणमां भद्रकाळीना मंदिरमां राजा कुमारपालना समयनो शिलालेख ૨૭ (૨૮) પાપમોચન ધ્રુવના મંદિરના ઉદ્ધાર કરાવ્યે, `માસની ત્રણ પ્રતિમા કરી અને નદીમાં પગથીઆં અંધાવ્યાં. (૨૯) દ્વિધ્ને માટે વિશાળ ગૃહા ખેંધાવ્યાં અને વિષ્ણુની પૂજાને સહાય કરી. ( ૩૦ | સામનાથના ચાર્ગ ઉપર નવા નગરમાં એ વાપી કરાવ્યા અને અપર ચંડિકાની ત્યાં સ્થાપના કરી. (૩૧ ) ગંડથી કરાવેલી આ વાપી વિસ્તારવાની છે અને તેનું જળ મધુર છે અને અમૃત કહેવાય છે. આ વાપી જે રમ્ય તોનો નિ કરે છે અને જેના જળનું પાન અનેક પીતળની ડોલથી થાય છે તે ઘટ્ટમાંથી પ્રકટેલા અગસ્ત્ય કૃષિથી પાન ધર્મેલા જળવાળા સાગરને હાસ્ય રત ભાગે છે. ( કર ) તે ધ્યેય પ્રાપ્ત કરવાના અભિલાષી હતે. તેણે ઈન્દુથી ભૂષિત શિવ ભગવાનની સમીપમાં પુનઃ નવી ઠિકા કરી. ( ૩૩ ) સૂર્ય અને ચંદ્રન ગ્રહના દિને તેની પાસે અાવતા વિદ્વાન અને ગુણી હિંન્નેને સર્વ દાન આપી પૂન્ન કરનાર, તે ભૂતલ ઉપર વિખ્યાત પાંચ પર્વમાં નિયમિત દાન કરીને ભૂમિને પ્રસન્ન કરનાર મા ગુર્જનિધની સ્પર્ધા કાબુ કરી શકે? ( ૩૪ ) ને કામદેવના રિપુર્ણ શંકર )ની ભક્તિમાં પરાળુ છે, બ્રહ્માના જ્ઞાનમાં આનંદ લે છે, શ્રૃતિમાં શ્રદ્ધવાળો છે, ાનનો શોખી છે, સમાવાળી મતિના છે, સુરતવાળા છે, અને શાશ્વત શ્રેય માટે શંકરની આરાધના કરે છે. ( ૩૫ ) તેની પત્ની પૃથ્વીપર મહાદેવી નામથી વિખ્યાત, ઇન્દુ સમાન રમ્ય મુખવાળી, વિખ્યાત કુળની, ત્રિપુર દૈત્યના શત્રુ શંકરને પાર્વતી સમાન, વિષ્ણુને શ્રીલક્ષ્મી સમાન, સેાઢલના સંભવની; યશ વાણી અને સૌંદર્યમાં ગંગા, સરસ્વતિ અને યમુનાને અનુક્રમે સમાન હતી. ... ... (૩૬) તેનું લાવણ્ય ચંપાના પુષ્પ જેવું હતું. કામમાં રથ સમાન તેના કર હતા, નયન શિરિષ કુસુમની શ્રેણી સમાન હતાં તેનું હાસ્ય માગવાનું ફળ સરખું હતું. તેનાં કપાળનું વિકસેલાં લેવ કુસુમ સમાન હતાં તેથી એમ દેખાતું કે કામદેવ શિલ્પિએ સર્વ ઋતુના સૌંદર્યવાળુ તેનું અંગ બનાવ્યું હતું. ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... ( ૩-૩૮ ) તે શર્ય સમાન હતા તેને દશરથના ચાર પુત્રા સમાન આ થાર સિદ્ધો પુત્રા તરીકે હતા. તેમાંના પ્રથમ અપરાદિત્ય, બીજો ( તેનાથી ) રત્નાહિત્ય ત્રાસ્તે સર્વ નિપુણ સામેયર, અને ચાચા ભાસ્કર કહેવાતા હતા. તે રામ માફક પરસ્પર પરાયણુ અને સત્ય હતા. ...રસમાં શ્રી ગયેલા વિષ્ણુ શ્રી મુરારિના કરા ( ૩૯-૪૦) ખરેખર ધન્ય છે. વિધ શિખર સમાન તેનાં માતાપિતાને, જીવનના અંત સુધી તે અને અને અશ્વ, ચૌરિશ્મા અને ગાના સમાવેશવાળી કમી પર્વ ઉપર ગબડતા જબિંદુ સમાન છે વિઘ્નના ચમકારાના તે જે ગુણ હતા તેણે મહા યશ પ્રાપ્ત કર્યાં. ... ... *** ( ૪૧-૪૨ ) ભલાઈમાં શિખિ નૃપ અથવા દધિચિ ઋષિ તે હતેા તીવ્ર આજ્ઞા દેવામાં રાવણ સરખા હતા યુધિષ્ઠિર સમાન હતા આપણે વધારે શું ક્ડી શકીએ ? તે બૃહસ્પતિ સમાન હતા, તે સર્વે કુમારપાલની મ્હેનના પુત્ર, મહાખલ. .. ૧ ત્રણ માસેાની ઉંચાઈ સરખી એમ આને અર્થ હાઈ શકે ? - છે. કળ ... For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६८ ( ૪૩–૪૫) પ્રેમલદેવીના પુત્ર ભાજ ગંઢરાજે કરી તેથી તે અતિ પ્રસન્ન થયા www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख ( ૧૧ ) ... સંવત ૮પ૦ અથવા $ ) ... ... ... ... (૪–૪૭) ચંત . હિરણ્યા નદીના તટપર પાપમોચન સમીપમાં ... જે સર્વ મહાન માહપર નૃપામાં અય હતા. તેને પ્યુ. www (૪૮-૫૦ ) શાસનથી દાનપત્ર વડે એક ગામ આપ્યું વંશમાં જન્મેલી પ્રમદાના સૂર્ય, ચંદ્રના અસ્તિત્વ કાળસુધી ભેગ માટે ... ગંઠના ગુણાની આ પ્રશસ્તિ રચી છે. મીધરના પુત્ર રૂપસુએ આ લખ્યું ચંદ્રગ્રહણના સમયે સેામનાથની પૂજા અનામે. For Private And Personal Use Only ... પુત્રા, પૌત્રા અને શીઘ્ર કવિએ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... વધુની Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૫૬ ગ્વાલિયરમાં ઉદયપૂરના ત્રણ લેખા સી-અજયપાલદેવના શિલાલેખ ( વિક્રમ ) સંવત્ ૧૨૨૯ આ લેખ ડા. એક્. ઈ. ડાલને ઉદયાદિત્યના ભવ્ય શિવમંદિરમાં મળ્યા હતા. તેણે જ. બેં, એ. સે. વા. ૩૧ પા. ૧૨૫ માં તે પ્રથમ પ્રસિદ્ધ કર્યાં હતા. ડૉ. હાલના કહેવા મુજબ તે એક મૂળ સ્થાનમાંથી ઉખેડેલા જાડા પત્થરના ટુકડા ઉપર લખેલે છે. તે પત્થરના નીચેના ભાગ ભાંગેલે અગર નુકશાન પામેલા છે. તેથી લેખની ૨૨ મી પંક્તિ, જે છેવટની જણાય છે, તે લગભગ આખી જ નાશ પામી છે, અને ૨૧ મી પંક્તિના ઘેાડાક છેવટના અક્ષરા પણ નાશ પામ્યા છે. તે સિવાય બાકીના લેખ સુરક્ષિત છે. ફક્ત આઠમી પંક્તિના બે અક્ષરા અને ૧૨ મી અને ૨૧ મી પંક્તિમાં દરેકમાં એક એક અક્ષર સિવાય લેખમાં કાઇ પણ સ્થળે વાસ્તવિક પાઠ વિષે શંકા રહેતી નથી. જેટલું લખાણુ અસ્તિત્વમાં છે તેટલું ૧’૬” પહેાળી અને ૧૧૧” ઉંચી જગ્યાનું રાકાણુ કરે છે. અક્ષરાનું કદ છુ” અને ” વચ્ચે છે, લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે, અને ૧૪–૧૯ પંક્તિમાં આશીર્વાદ તથા શાપના ત્રણ શ્લોકેા સિવાય લેખ ગદ્યમાં છે, શુદ્ધ જોડણી વિષે કંઈ કહેવાનું રહેતું નથી. અને વ્યાકરણ વિષે એટલું જ કહેવું ખસ છે કે, ' મ શબ્દ અંધે નાન્યતર જાતિમાં વાપર્યા છે. ' લેખમાં, ૮ ૩, ૩ નમઃ શિવાય ' શબ્દો તથા નીચે ચર્ચેલી તારીખ, પછી અણહિલ પાટકના (ચૌલુકય) રાજા અજયપાલ દેવના રાજ્યનું તથા તેના તે સમયના મુખ્ય મંત્રિ સામેશ્વરનું નિવેદન છે. તે સમયે, રાજાએ પેાતાના બળ વડે' મેળવેલા ભલ્લસ્વામી મહાદ્વાદશક મંડલ એટલે ભૈજ્ઞ સ્વામિ નામના બારના મોટા જુથમાં આવેલા ઉયપૂરમાં સત્તા ચલાવવા રાજાએ નિમેલાપ શ્રી ભ્રૂણપસામે, ‘યુગાÇિ’ જે અક્ષય-તૃતીયાને દિવસે આવે છે, તે પ્રસંગે ઉમરથા નામનું ગામ આપ્યું હતું. આ ગામ ભંગારિકા-ચતુઃષ્ઠિ નામના પથક, એટલે “ શ્રૃંગારિકા નામના ચાસઠ ગામના સમૂહમાં આવ્યું હતું. તે ઉદયપૂરમાં ભગવાન વૈદ્યનાથ( શિવ )ને આપ્યું હતું. મુદ્ધિલાષ (?) વંશના રાજપુત્ર શ્રી વીહ્ણુદેવના પુત્ર સદગત શ્રી સેાલણુદેવરાજનાં શ્રેયાભિવૃદ્ધિ માટે તે આપ્યું હતું. ઉમરથાની સીમાઃ-~~પૂર્વે નાહુગામ, દક્ષિણે હુિઠાઉ ( મ્યા ) ગામ, પશ્ચિમે દેઉલી ગામ; અને ઉત્તરે લખણાપડા ગામ. ૧૪–૧૯ મી પંક્તિમાં ત્રણ આશીર્વાદના અને શાપના શ્લેાકેા તથા ઉપરનું દાન ચાલુ રાખવાની સૂચના આપેલાં છે. ૨૦–૨૧ મી પંક્તિઓમાં કહ્યું છે કે, આ દાન પરમ નૈષ્ઠિક, પૂજ્ય અને પવિત્ર નીલકંઠ સ્વામિએ (નિતમ્ ; “ ભગવાનને બદલે; ” હું અર્થ કરૂં છું) લીધું હતું. છેલ્લી પક્તિમાં આ દાનમાં દુખલિગિર કરનાર ને કંઈ શાપ દીધા હાય એમ જણાય છે. ૧ ઈ. એ. વેા. ૧૮ ૫ા. ૩૪૪ પ્રા. કિંૠહાર્ન, ર્ ‘સી' લેખની ચર્ચા માટે જુઓ પે' હૅખ સાથે જોડેલુ ચર્ચાપત્ર ગ્વાલિયરમાં હૃદયપૂરના ત્રણ કે મેં, એ. વે. ૧૮ પા. ૩૪૧ ૐ શાંતિ વાપરેલા પારિભાષિક શબ્દ નવુ છે. જે પ્રા. ભાંડારકરના ૧૮૮૨-૮૩ ના રીપોર્ટ યા. ૨૨૩ ૫, ૨૧ માં ફરી વાર આવે છે અને જેને બદલે પ્રે. પીટ સનના ૧૮૮૪-૮૬ ના રીપોર્ટમાં નિરૂપિત્ત” આપણે વાંચીએ છીએ. સરખાવે ત્રિપુરમ સાયનિ—લેખ 'એ' પ્રક્સિન્ટ મી અજયપાલના પૂર્વન્નેને કબજે ૪ ઉદયપુર પહેલેથી જ હતુ. એમ ધારીએ તે ઉપરના લખાણ અક્ષરતઃ ભાગ્યે જ લઈ શકાય. ૫ જી આગળ પાનું. For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સિંહ અને કુમારપાલદેવનાં અણહિલવાડ રાજ્યમાં ઉદયપુર પ્રથમથી જ આવ્યું હતું, એ આગળના લેખ ઉપરથી આપણે જાણતા હોવાથી આ લેખનું એતિહાસિક મહત્વ એટલું જ છે કે, તેના પછી ગાદીએ આવનાર અજયપાલદેવની સાબીત થઈ શકે તેવી તારીખ, આપી છે. આ લેખની તારીક, ૧ લી પંક્તિમાં, આંકડાઓમાં જ “ સંવત ૧૨૨૯ મ, વૈશાખ શુકલ પક્ષ ૩ ને સોમવારે” આપી છે. અને ૭ મી પંકિત પ્રમાણે, જે દાન લેખમાં આપ્યું છે તે અક્ષય તૃતીયાને દિવસે “યુગાદિના પ્રસંગ ઉપર એક સદ્દગત પુરુષ( કદાચ દાતાના પિતામહ)ના શ્રેય માટે અપાયું હતું. એટલે અજયપાલદેવના રાજ્યની ભરોસાપાત્ર મળેલી ત્રીજી તારીખ, સોમવાર, તા. ૧૬મી. એપ્રિલ, ઈ. સ. ૧૧૭૩, દેશી દક્ષિણનાં પૂરાં થયેલા વર્ષ ૧૨૨૯ વષથવા દક્ષિણનાં ચાલુ વર્ષ ૧૩૦ના વૈશાખ શુદિ ૨, છે. અને તેણે પૌષ સુદિ ૧૨ ને દિવસ રાજ્ય શરુ કરી ત્રણ વર્ષ સુધી રાજય કર્યું હતું એવી ચાલુ કથા જે સત્ય હોય, તે અજયપાલને રાજ્યારોહણને દિવસ ૨૮ મી ડિસેંબર ઈ. સ. ૧૧૭ર =વિક્રમ ૧૨૨૯ પુરાં થએલા અથવા ૧૨૩૦ ચાલુના પોષ સુદિ ૧૨ ને હા જોઈએ. દાન આપનાર શ્રી લુણપસાક એ સંસ્કૃત “ઝવળતરા”નાં પ્રાકૃત રૂપ “ઝોળvણાવ”ને અપબ્રશ છે એ ચાખ્યું છે. આજ નામનું બીજું રૂપ “પાગ” છે. તે અગાઉ પ્રસિદ્ધ કરેલાં છે. ૬ પા. ૨૧૦ માં વિક્રમ સંવત ૧૩૧૭ નાં તામ્રપત્ર દાનની ૧૩ મી પંક્તિમાં આવે છે. ત્યાં લથપસાજદેવનું વર્ણન “રામુક” તથા તે લેખમાં આપેલાં દાનના દાનાના દાદા તરીક કરેલું છે. અને, જે કે પિતામહ અને પૌત્ર વચ્ચેને ૮૮ વર્ષનો સમય જરા લાંબે લાગે તો પણ તે આપણું દાનનો લણપસાક હોય એ હું અસંભવિત માનતા નથી. આ લેખમાં બતાવેલાં સ્થળામાં, ભેલ્લસ્વામિન એ ઉદયપરની દક્ષિણ ૩૪ માઇલ ઉપર બેઠવા નદીના પૂર્વ કાંઠા ઉપરનું હાલનું ભેલ્લા શહેર હોવાનું ચોક્કસ થઈ ચૂકયું છે. બીd ગામે તથા ભંગારિકા, જે “બી' લેખમાં પશું આપ્યું છે, તેઓ હજી આળખાયાં નથી. . ૦ છે. ગુરહર મને જણાવે છે કે વિચારશ્રેણી પ્રમાણે અજયપાલને પર્વજ કુમારપાલ વિક્રમ સંવત ૧૨૨૯ પોષ સુદ ૧૫ ને રાજ સજરી ગયે; અન્ય પ્રબંધે પ્રમાણે તે તારીખ વિક્રમ સંવત ૧૨૩૮, ષ સુદ ૧૨ હતી મી. કાથવટે કીતિકૌમુદીની પ્રસ્તાવન માં પા. ૧૩ માં ૧૨૩૨ દ્વાદશી- ફાલ્યુન સુદિ એમ તારે કરે છે, જે રાન્યાહણની તારીખ પેટી જ લેવી જોઈએ. અને જે તેના મૃત્યુની ચાલતી આવેલી તિથિ કદાચ હરો. ધર્મસાકરના પ્રવચન પરીક્ષા “માંના :૨૦ મનવું વર્ષ ૩ એ પ્રમાણે છે. જુઓ, . ભાંડારકરને ૧૮૮૩-૮૪ને રીપે પાનું ૪૫ x જ. એ એસ , , ૫, ૧૧ અને ૧૨૭ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अजयपाल देवना शिलालेख ७१ अक्षरान्तर १ ॐ ॥ ॐ नमः शिवाय ॥ संवत् १२२९ वर्षे । वैशाख सुदि ३ सोमे ॥ अधेह [1]२ मदणहिल[ पा ]टेंके समस्तराजावलीविराजितमहारा[ जा ]धिराजपरमेश्वर३ परममाहेश्वरश्रीअजय[ पालदेवकल्याणविजयराज्ये नत्पादपद्मोपजीवा[ विम४ हामात्य श्रीसोमेश्वरे श्रीश्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परिपंथयती५ त्येवं काले प्रवर्तमाने निजप्रतापोपार्जित श्रीभाइल्लस्वामिमहाद्वादशक[ मं]६ डलप्रभुज्यमाने' अद्येह श्रीउदयपुरे तेनेव प्रभुणा नियुक्तदंडश्रीलूणप७ साकेन धौतवाससी परिधा[य] परमधार्मिकण[ भू ]त्वा अक्षयतृतीयायुगादि८ पर्वणि [ मु ]हिलौ[ न्ध् ! ] आन्वये राजपुत्र श्रीवील्हणदेवपुत्र परमलो कांतस्तिरा९ जश्रीसोलणदेव श्रेयसे अत्रत्यदेव श्रीवैद्यनाथाय शृंगारिकाचतुःषष्ठि [ष्टि ]१० पथके पंचोपचारपूजानिमित्तं सवृक्षमालाकुलं तृण[ ज ]लाशयोपेतं ११ चतुराधाटसमन्वितं उपरथा ग्राम शासनेन प्रदत्तं ॥ आघार्टी [ य ]था । १२ अस्य प्रामस्य पूर्वतो नाहगार्म दक्षिणतो वहिडाउ ठा] ग्रामं पश्चिमता १३ देउली ग्राम उत्तरतो लखगोडा ग्राममेव हि चतुःकंकट वि[ शुद्धं ग्रा [मं] [॥* ] १४ व[ब ]हुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्[त] ૧ઃ બિગ ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. આ વિરામચિહ્નની કોઈ જરૂર નથી. અસલમાં બંસી નાંખવામાં આવ્યું છે. ૪ સંખ્યા ૩ માટેના આંકડ બિગમાં તદ્દન સ્પષ્ટ છે; પરંતુ તેની પહેલાં વિરામચિહ્ન જે એક સીધી લીટી છે જે અક્ષરનાં માથા ઉપર લંબાવી છે અને ૩ ના આંકડા ५७ अने तेन यो हेतुं विसर्गर्नु विहे. ५ असर प; ३२।२ पा ६ आना अर्थ नीये प्रमाणे ई यु:-भाइलस्वामिमहादादशकमण्डले (लाणपसाकेन ) प्रभुज्यमाने श्री उदयपुर-मेटमा पाभि દ્વાદશ મંડલમાં આવેલું -અને લાપસાકથી ઉ૫માણ કરાયેલું શ્રો ઉદયપુરમાં ’–કૌસમાં બતાવેલ વ્યંજન “અ” જ છે તે હું ખાત્રીથી કહી શકતો નથી, પરંતુ “ આ ” સ્વરની નિશાની જે રીતે વ્યંજન સાથે खाते ७५२था मेम veg अक्षरनी २ 'घ' व्यंनस ५२ वा. ८ ग्राम A नसलिंगमा मदतथानीये या५३५ अस्य ग्रामस्याघाटा यथा पूर्वतो मेम पांयननी धार। રાખી શકાય. • વાંચે ચતુદ-wટ ૧૧ કંદ કેક અનુણુભૂ. ૧૨ ઇદ શાર્દૂલવિાડિત- આ કલાક માટે शुभाब-1 , मेस. सी. . ३० . २०३ भने मा०२.२-सी. सी. पा. २२५. मा५i मक्षशन्तरमांत्री ने अंत याबद्भवा भूतिः iii गर्ग ने या २४२ ग्रावर भवान, भूपते वांगेल, परब यावन्दमा अाले. For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख १५ स्य तस्य तदा फलं ॥ च ॥ स्वदत्ता परादत्ता वा यो हरेत वसुंधरा । षष्ठि[ष्टि ]व. १६ र्षसहस्राणि अमेध्ये जायते कृमिः ॥ ५ ॥ मांधाता सुमहीपतिः कृतयु१७ गेऽलंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः क्वासौ ड[द शास्यां१८ तकृत् । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावद्भ[ व् ]आ भूपतिनैकेनापि१९ समं गता क[ ]सुमती मन्ये त्वया यास्यति ॥ च ॥ इत्यादि परिभाव्य २० शासनमिदं पालनीयम् ॥ च ॥ परमनैष्ठिक महाभट्टारक श्री[ न ]ई२१ लकंठ स्व ]आमिना [उ पार्जितमिदं ॥ च ॥ यहः कश्चितंत्र .... .... रको भवति ते २२ ... .... .... ... ... ... ... ... ... ... - ' અહિં આશરે પાંચ તો બકુલ અવાજ્ય છે અને તદ્દન નાશ પામ્ય = . ૨ આ પંક્તિમાને ય પ્રાણ સંતુર ના પામ્યું છે અને ફક્ત થોડએક અારતાં પથાં ખ્રિમ , For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૫૧ અજયપાલનાં તામ્રપત્રો વિ. સ. ૧૨૩ કા સુ. ૧૧ આ પતરાં એપ્રિલ ૧૮૮૩ માં મુંબઈ સેક્રેટરીએટમાંથી જોવા મળ્યાં હતાં તે ઉપરથી આંહી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે ક્યાંથી મળ્યાં અને તેની માલિકીનાં છે તે માલુમ નથી. પર બે છે અને અંદરની બાજુએ કેતરાયા છે. તેનું માપ ૧૪ ઈંચ ઈંચ છે. કેર વળેલી છે અને તેથી લખાણ સુરક્ષિત અને સ્પષ્ટ છે. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કડી માટે કાણુ છે પામુ એક જ કડી હયાત છે, જે ઈંચ જાડી અને ૨ વ્યાસવાળી છે. સીલનું નામનિશાન નથી. બીજી પતરામાં ડાબી બાજુએ લખાણની અંતે સૂર્ય, ચંદ્ર અને બેઠેલા દેવનાં ચિત્ર છે. દેવને ચાર હાથ અને ચાર માથાં છે અને કમળ ઉપર બેઠેલા છે તેથી બ્રહ્મા હશે એમ અનુમાન થાય છે. પરાંનું વજન ૧૦ પા. ૧ આઉસ છે અને કડીનું ૩ આઉસ છે, લિપિ લેખના સમય અને સ્થળમાં ચાલતી નાગરી છે. પતરાં જાડાં છે. અને કોતરકામ સારી રીતે કરવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે, પ્રતાવના તેમ જ અંતના ઑકો સિવાય લેખને બધે ભાગ ગદ્યમાં છે. લેખ ચાલુકય રાજા અજયપાલના રાજ્યને લગતો છે, પણ દાન આપનાર ચાહુમાન ચાહુયાન વંશના મહામંડલેશ્વર વૈજલ્લદેવનું નામ પંક્તિ ૧૭ માં આપેલ છે. તે નર્મદાના કાંઠા ઉપરના પ્રદેશને રાજા હતું અને બ્રાહ્મણ પાટકમાંથી દાન આપવામાં આવ્યું હતું. દાનમાં એક સત્રાગારને બ્રાહ્મણને ભોજન માટે ગામ આપવામાં આવેલ છે. લેખમાં સ્થળાનાં નામ નીચે મુજબ છે. અજયપાલની રાજધાની અણહિલપાટક, વેજલદેવનું ગામ બ્રાહ્મણ પાટક, દાનમાં અપાએલું ગામ આલવિડગાડુ જે પૂર્ણ પથકમાંના માખુલ ગામ નજીક આવેલું હતું તે અને ખંડેહુક ગામ જેમાં રાત્રાગાર આવેલું હતું. અણહિલપાટક વિ. સ. ૮૦૨ માં સ્થપાયું હતું અને અત્યારે પાટણ નામે પ્રસિદ્ધ છે. બીજા સ્થળે ઓળખી શકાયાં નથી. લેખમાં બે તિથિઓ આપેલી છે. પં. ૧૧ માં વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૧ સોમવાર આપેલ છે તે દિવસે દાન આપેલ હોવું જોઈએ. પંક્તિ ૩૧ માં ઘણું કરીને દાનપત્ર લખાયાની તારીખ વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૩ બુધવાર આપેલ છે. આ સંવત બરોબર ઈસવી સન ૧૧૭૩-૭૪ થાય છે. પ્રો. કે. એલ. છનાં પત્રક અનુસાર કાર્તિક સુ, ૧૧ ને ૧૩ ને દિવસે સોમવાર અને બુધવારે સં. ૧૨૩૧ કે ૧ર૩ર માં આવતા નથી, પણ ૧૧૩૩ માં આવે છે તેથી સાલમાં ભૂલ થએલી લાગે છે અને ૧૧૩૨ ને બદલે ૧૧૩૧ ગત વર્ષ લખાયું લાગે છે. તામ્રપત્ર બનાવટી માનવાનું કાંઈ સબળ કારણ નથી તેથી ભૂલ થઈ હશે એમ જ માનવું જોઈએ મી. એ. બી. દીક્ષિત તેમ જ ફેસર કીહાને પણ તે જ મતના છે. - ઈ એ. જે. ૧૮ ૫. ૮૦ જે. એફ. ફલીટ. For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ७४ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ॐ स्वस्ति || जयोभ्युदयश्च ॥ जयति व्योमकेशोसौ यः सर्गाय वि[वि]मर्चि तां । ऐंदवीं शिरसा लेखां जगद्वीजांकुरा २ कृतिम् ॥ तन्वंतु वः स्मरारातेः कल्याणमनिशं जटाः । कल्पांतसमयोद्दामताड दवलयपिंग [ T ] ॥ श्रीमा (वा) झणापाटकात [* श्री आ २ हिलपाटकाधिष्ठित समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमेस्व[ श् परमभट्टारकवर्वरक जिष्णु श्रीजय सिंह देव ४ पादानुध्यात उमापतिवरलब्ध[ ब्ध ]प्रसाद प्रौढप्रतापनिजभुजविक्रमरणाङ्गणवि निर्जितशाकंभरी भूपाल परमभट्टा ५ रकमहाराजाधिराजपरमेश्वर श्रीकुमारपालदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वर श्री ६ मैदजयपाल देव कल्याणविजयराज्ये [। *] तत्पादपद्मोपजीविनि महामात्यश्रीसोमेश्वरे श्री श्रीकरणादौ समस्तमुद्रा ७ व्यापारान्परिपथयति सतीत्येतस्मिन्काले प्रवर्त्तमाने [ । ] समधिगतपंचमहाशदा[ ब्दा ]लंकारोपेतसमस्तप्रक्रियाविराजमान महा ८ मंडलेश्वर श्रीवैजल्लदेवः श्रीमदजयपालदेवेन प्रसादीकृत्य नर्मदातटमण्डक्रमनुश्शासन् विजयोदयी || पूर्ण पथकप्र. ९ वि [ ]द्धमाखुलगाम्बग्रामद्विचत्वारिंशत् ग्रामाणीं मध्यात् आलविडगाम्ब ग्रामे समस्तदंडनायकदेशठक् [ क् ]उराधिष्ठानककर १० णपुरषशय्यापाल भट्टपुत्रप्रभृतिनियुक्तराजपुरुषान् वा[ ब्रा ]क्षणोत्तरान् प्रतिनियासि विधिक पट्टा किलजनपदादींश्च ११ वो (बो ) धयत्यस्तु वः संविदितं यथा ॥ अस्माभिः श्रीत्रा (ब्रा )ह्मणपाटकस्थितै( * ) नृपविक्रमकालादर्वा के कत्रिंशदधिकद्वादशश १२ तसंवत्सरांतर्वर्त्तिनि कार्त्तिके मासि शुक्लपक्षे एकादश्यां सोमदिने उपोष्य कार्ति - कोध्यापनपर्व्वणि चराचरगुरुं भगवं १३ तं भवानीपतिं पुरुषोत्तमं च लक्ष्मीपतिं समभ्यवर्य संसारस्यासारतां परिहाय नलिनीगतजललवतरलतरं जीवि Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ અસલ પતરાં ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. ૩ ૬ શ્ર્લાક અનુસ્૪ આ રાજકુટુંબનાં અન્ય धानपत्रोभां काव्या भुन, पांथा महाराजाधिराज परमेश्वरपरममाहेश्वर. ( मला तरी भुभ है . ६५. १८४ नं. पं. ८ ) प स्वस्थ श३ यता नाम पता श्री ने पहले श्रीमत् ने। उपयोग मराખર કર્યો છે. પરંતુ વિક્રમ સંવત્ ૧૨૮૦(ઇ. એ. વા. ૬ પા. ૧૯૭ ૫ ૧૩)માં તેમજ આ દાનપત્રની વૈક્તિ ૨ જીના અંતમાં શ્રી શબ્દ વાપરેલા છે પણ તેની પછી સંધિ કરવાને બદલે એક ખાડા લીટા મૂક્યા છે. १वा द्विचत्वारिंशद्यामाणां For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अजयपालना ताम्रपत्रो १४ समाकलय्य मदविवासी[ शी कृतकरिकर्णतालतरला श्रीयमनुचि -*त्य च ॥ तथा हि [*]वाता_विभ्रममिदं चसुधाधिपत्यमाता१५ मात्रमधुरो विषयोपभोग : ] प्राणास्त्रिणाग्रजल विन्दुसमा नराणां धर्माः सखा परमहो परलोकयाने ॥ अपि च [*] भ्र११ मत्संसारचक्रामधारारामिमां श्रियां प्राप्य ये मददुस्तेषां पश्चात[ x आपः परं फलं ॥ इति जगतो विनश्वरं स्वरूपमाक१७ लय्य दृष्टादृष्टफलमंगीकृत्य च मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये चाहुयाणान्वये[न*] महामंडले पतरूं बीजें १८ श्वर श्रीजल्लदेवेन खंडोह के दक्षिणदिग्विभागे अपूर्वपंचाशत् वा[ब्रा]मणानी भोजन् [* ]उपरिलिखित आल१९ विडगाम्वग्रामः सवृक्षमालाकुलश्चतुः कंकटविशुद्धः खन्याकरनिधिनिक्षेपस हित :* ] तलभेद्याघाणकमलक२० qधकदंडदोषप्राप्तादाय :* अभिनवमार्गणकप्रभृतिस दायरुपेतः साम्यन्त. रसिद्धा देव बा[ब्राह्मणभुक्तिवर्ज २१ आचंद्रार्कयावत्शासन कृत्य खंडोहकेत्यशत्रागाराय उदकपूर्वकत्वेन प्रदत्ताः । [॥ तदस्मिन् ग्रामे समुत्पद्यमानभा२२ गभोगकरहिरण्यादिकमाज्ञाश्रवणविधेयैर्भूत्वा भवद्भिरस्मै समुपनेतन्यं । सामान्य चैतत्पुण्यफलं वु[ बुद्धा अस्मद्वंश२३ जैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मा[ ]दायोयमनुमंतव्यः । पालनीयश्च । [॥ ]उक्तं च ॥ बहुभिर्वसुधा भुक्ताराजभिः स २४ गरादिमिः। यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं। [] यानीह दत्ता नि पुरा नरेन्द्रैर्दानानि धर्थियशस्करराणि । निर्माल्यवा२५ ति[ त ]प्रतिमानि तानि को नाम साधु[ :* पुनराददीत । [॥ अस्य कुळ क्रममुदारभुदाहरद्भिरन्यैश्च दाम न मिदमप्यनुमोदनीयम् । लक्ष्म्या२६ स्तडिद्वलयबुहृदचंचलाया एवं फल पर यशः परिपालनं च ॥ सर्वानेतीन् माविनः पार्थिवेन्द्रान् भूयो भूयो ૧ છંદ: વસંતતિલકા ૨ વાંચે અdf ૩ ઇદ : એક મનુષ્ટ્રભુ ૪ વાંચો જામ્ પંક્તિ ૧૧ મીમાં भस्माभिः पा पछी मातृ{य [4.पनी १३२ ४ २हेती ना. १ १-या पंचाय-ना मा)ह्मणानां ७ पाये। सत्रागाराय ८१ मनुष्टु१.७ .100L1 . संतविmal અદ્ધિ ઝંદાબંગ છે, તેથી આ પણે અ૫ ને બદલે હવામ્ નો સુધારો કરવો જોઈએ. ૧૬ છક થાપિની. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातमा ऐतिहासिक लेख २७ याचते रामभद्रः । सामान्योयं धर्मसेतुर्नृपाणां कालेकाले पालनीयो भवद्भिः। [॥]स्वदत्तों परदत्ता वा यो हरेत २८ वसुंधरां षष्टिवर्षसहस्राणि विष्टायां जयते कृमिः । [1] इहे हि जलदलीलाचं चळे जीवलोके तृणलवल२९ घुसारे सर्वसंसारसौख्ये । अपहरतु दुराशः शासनं देवतानां नरकगहनगाव_पातोत्सुको यः । [ ॥ इति ३० कमलदलाम्वु[ ग्बु विन्दुलोलां श्रियमनाचे - त्य मनुष्यजीवितं च सकलमि दमुदाहृतं च वुद्वा न हि पुरुषः पर३१ कीर्तयो विलोप्या इति ॥ संवत् (२३१ वर्षे कार्तिक शुदि १३ [ बु }धे ॥ मंगलं महाश्रीः ।। ३ प्रती ३२ हारशोमनदेवः ॥ स्वहस्तोग महामंडलेश्वर श्री दैजलदेवस्य । उपरो रि वामदेवः॥ 1 -AI (मनुष्टुम् ) २४६ faiपु तामा ४ बायः बुद्ध्वा ५ मेने दूतकः ૬ અને ૨૪ આ કાં છે ? કયા ર દર્શાવેલ છે તે માલુમ પડી ફાકતું થી, કાચ બંને यो उपरि- भूजया या शे. मयते। उमालो ने भारे या होय. For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अजयपालना ताम्रपत्रो ભાષાન્તર-સારૂ રૂપે . શિવની મોકેશ- (પંક્તિ. ૧) અને મરારાતિ (૧૨) નામથી વિના મલેક પછી, લેખ નીચેની વંશાવળી આપે છે–મહારાજાધિરાજ, પરમેશ્વર અને પરમભકારક, શ્રીમાન જયસિહદેવ(૧,૩) જે પ્રસિદ્ધ અણહિલપાટકમાં (૧,૨) અધિષિત હતો અને જે વર્વકેને જિત્યા હતા. તેને પાદાનુધ્યાત શાકંભરીના રાજાને પરાજય કરનાર મ. ૫. ૫. શ્રીમાનુ અમારપાલરવ (૧૫) જેને ઉમાપતિ શિવે વરદાન આપ્યું હતું તે હતે. તેને પાદાનુષાત શિવને મહાન ભક્ત (૧,૫) મ. પ. ૫. શ્રીમાન્ અજયપાલદેવ (૧,૬) હતેા. અજયપાલદેવ રાજા હતા (૧૬) અને તેનો પાદાપોઇવિન મહામાત્ય સોમેશ્વર (૧૬) રાજકદ્રાને લગતાં સર્વ કાર્યો તથા બીજાં ખાતાંની દેખરેખ રાખતે તે સમયે શ્રમણ પાટક શહેરમાંથી (૧,૨). પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમાનું અજપાલદેવની પ્રસાદીથી નર્મદા નદીના તટ ઉપરના પ્રદેશ પર રાજ્ય અમલ કરનાર (૧,૮) મહામંડલેશ્વર શ્રીમાનું વૈજદલાવ (૧૭), પૂર્ણ પથક તાબાનાં (૧,૮) માખુ ગામ ૪૨ મધ્યે આવીડ ગાના (૧૯) દર૭નાયક, દેશઠકકર, અધિષ્ઠાનક, કરણ પુરૂષ, શમ્યાપાલ, ભટ્ટપુત્ર અને અન્ય સમસ્ત રાજપુર અને નજીક વસતા વિશયિકો, પકિલા અને બ્રાહ્મણેત્તર પ્રજજનેને જાહેર કરે છે કે – તમને જાહેર થાઓ કે (૧,૧૧):- અમારે બ્રાહ્મણ પાટકમાં (૧,૧૧) મુકામ છે ત્યારે વિકમકાળ પછી સંવત ૧૨૩૧ ના કાર્તિક શુદિ ૧૧ ને સોમવારે ઉપવાસ કરી, ધર્મવૃદ્ધિ તથા અમારાં માતપિતાના અને અમારા યશની વૃદ્ધિ માટે (૧,૧૭) જડ અને ચેતનના પિતા શિવ તથા પુરુષોત્તમની (૧,૧૩) પૂજા કરી (૧,૧૩) અમે ચાહુયાણ વંશના (૧,૧૭) મહામડલેશ્વર શ્રીમાન વૈજલદવ (૧,૧૮), અપૂર્વ ૫૦ બ્રાહ્મણના ભેજન માટે ખહક (૧,૧૮) ગામના દક્ષિણ વિભાગમાં ઉપર કહેલું આવીડગાવ, દેવ અને બ્રાહ્મણના ભક્તિના હક વર્જ કરી આ દાનપત્રમાં નક્કી કરી જણાવેલા હક્કો સાથે, ખરડેહક્કના (૧,૨૧) ધર્માદા સત્રાગારને આ દાનપત્રથી આપીએ છીએ. ૨૧ થી ૩૧ પંક્તિ માં દાન દેનાર ભાવિ રાજાઓને આ દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે, અને ચાલુ આશીવાદાત્મક અને શાપ આપનારા ૭ શ્લેક ટાંકે છે. તે વચન ૩૧ મી પંક્તિમાં ઇતિ શખથી સમાપ્ત થાય છે] ૩ મી પંક્તિમાં “૧૬૩૧, કાર્તિક, શુકલપક્ષ, ૧૭, બુધવારે” છે તે દાનપત્ર લખાયાનો અથવા અપાયાનો દિવસ જણાવે છે. તક પ્રતીહાર શાભનદેવનું નામ અને તેની પછી “મહામંડલેશ્વર શ્રીમાન યજલાવના સહસ્ત આ છે' એવા શબ્દ, અને જેને હેલો અને દાન સાથે સંબંધ અપાર છે એવા થામાદેવ નામે રાજપુરૂષનું નામ આપીને લેખ સમાપ્ત થાય છે. { શબ્દને યથાર્થ ૫ગ કહીં શકાતું નથી. પરંતુ તે એમ દર્યાવવા માટે હેયર પાથ ના જાબણે જેએને કોઈ વાર ભાજન ને કરાવ્યું હેયે અને એ તે જ વખતે સુરતમાં જ,રાષ્ટ્રમાં વર્ષ કે હાથ આ અગારમાં ના હોય, For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૫૮ રાજા ભીમદેવ ૨ બીજાનું તામ્રપત્ર ઉપર લખેલું દાનપત્ર વિક્રમ સંવત ૨૫૬ ભાદ્રપદ વદિ અમાવાસ્યા મંગળવાર પાટલુન ડૉ. બાલાભાઈ. એમ, નાવટી ની કૃપાથી આ પતરાં મને છેડા સમય માટે મળ્યાં હતાં તેના ઉપરથી આ સાથે આપેલા કેટે કિગ્રાફી નકલ છપાવી હતી. ના પતરાં પાટણ કચેરીમાં જૂતા કચરામાંથી કાઢયાં હતાં, પરંતુ ઘણી જ સુરક્ષિત સ્થિતિમાં હતાં. अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति राजावली पूर्ववत् समस्तराजावलीविराजित परमभट्टारक महारा२ जाधिराज परमेश्वर श्रीमूलराजदेवपादानुभ्यात परमभट्टारक महाराजा३ घिराज परमेश्वर श्रीचामुंडराजदेवपादानुध्यात परमभट्टारक महाराजा४ घिराज परमेश्वर श्रीदुर्लभराजदेवपादानुध्यात परमभट्टारक महाराजा५ घिराज परमेश्वर श्रीभीमदेवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज है परमेश्वर त्रैलोक्यमल्ल श्रीकर्णदेवपादानुध्यात परमभट्टारकमहाराजा७ घिराज परमेश्वरावंतीनाथ त्रिभुवनगंड वर्वरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीज८ यसिंहदेवपादानुध्यात परममारक महाराजाधिराज परमेश्वर प्रो[ प्रो ढ९ प्रताप उमापतिवरलब्धप्रसाद स्वभुनविक्रमरणागणविनिजितशाक. १० भरीभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि११ राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्पकलिकाल१२ निष्कलंकावतारितरामराज्यकरदीकृतसपादलक्षमापाल श्रीअजय१३ पालदेव पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वराहव१४ पराभूतदुर्जयगर्जनकाधिराज श्रीमूलराजदेवपादानुध्यात परमभट्टा१६ रक महाराजाधिराज परमेश्वराभिनवसिद्धराज श्रीमद्भामदेवः स्वभुज्य१६ मानदंडाहीपथकान्त:पातिनः समस्तराजपुरुषान् बामणोत्तरास्तन्नियु१७ ताधिकारिणो जनपदांच चोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमद्विकमादि स्योत्पादित१८ संवत्सरशतेषु द्वादशसु षट्पंचाशदुत्तरेषु भाद्रपदमास१९ कृष्णपक्षामावास्यायां भो[ भी ]मवारेऽत्रांकतोऽपि संवत् १२५६ को ० भाद्रपद २० वदि १६ भौमेऽस्या संवत्सरमासपक्षवारपम्बिकायां तिथावधेह श्रीम२१ दणहिलपाटकेऽमावास्यापर्वगि खात्वा चराचरगुरुं भगवन्तं भवानी For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गजा भीमदेव २ बीजानु ताम्रपत्र उपर लखेल दानपत्र पतरूं बीजें २ पतिमभ्यय॑ संसारासारतां विचिन्त्य नलिनीदलगतजललवतरलतरं प्रा२३ णितव्यमाकलन्यैहिकमामुष्मिकं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्य१९४ यशोभिवृद्धये कडाग्रामे पूर्वदिग्भागे महिसाणाग्रामीयश्रीआनलेश्वरदे१५ वसक्तभूमीसलग्नपाश्च[ ! श्च ] उलिग्राममार्गवामपक्षे भूमि वि ९ नवविशेपेकै [ ? जर्जा२६ तहल ४ चतुर्णा हलानां भूमी स्वसीमापर्यन्ता मवृक्षमालाकुला सहिरण्यभा२७ गभागा काष्ठतृणोदकोपेता सर्वादायसमेता रायकवालज्ञातीयब्राह्मण२८ ज्योतिसोढलसुतआसधराय शासनेनोदकपूर्वमस्माभिः प्रदत्ता ॥ अ. २९ स्या भूमेराघाटा यथा ॥ पूर्वतो बारडवलयोः क्षेत्रेषु सीमा । दक्षिणता रा५० जमार्गः । पश्चिमतः श्रीआनलेश्वरदेवक्षेत्रेषु सीमा । उत्तरतो वाऊंयवि३२१ शेपेक बा० गांगासक्तडोहलिकाग्रामयोः सीमा । एवमर्माभिराघाटैरु३२ पलक्षिता भमिमेनामवगम्य एतद्नामनिवासिजनपदैर्यथादीयमानभा३३३ गभोगकरहिरण्यादिसच सर्वदाज्ञाश्रवणविधेयैर्भूत्वाऽमुष्मै ब्राह्मणाय ३४ समुषेनतव्यं । सामान्यमेतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृ३५ भिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनुमंतव्यः पालनीयश्च ॥ उक्तं भगवता व्या३६ संन । षष्टि वर्षमहस्राणि स्वर्ग तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च तान्येव ३७ नरके वसेत् ! १ [॥* यानीह दत्तानि पुरानरैन्द्रेर्दानानि धर्मार्थयशस्कराणि निर्मा३८ ख्यतानि प्रतिमानि तानि को नाम माधुः पुनराददीत ॥ २ [॥* ]बहुभिर्वसधा भुक्ता रा३९ जभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । ३ [॥* ] __ दत्त्वा भमि भाविनः ४० पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे ४१ काले पालनीयो भवाद्भः। ४ [ ॥* ]लिखितमिदं शासनं मोढान्वयप्रसूतमहाक्षपट४२ लिक ४० वैजलसुत ठ० श्रीकुंयरेण ॥ दूतकोऽत्र महासांधिविग्रहिक ठ० श्री४३ भीमाक इ[ ति* ] 31 ॥ श्रीभीमदेवस्य । For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર–સારરૂપે ૧–પ્રસ્તાવના-(અ) “પ્રૌઢ પ્રતાપ” એમ પંક્તિ ૮-૯ માં ઉમાપતિ-વર-લબ્ધ-પ્રસાદ પહેલાં અહીં છે તે વિકમ સંવત ૧૨૬૩ ના નં. ૩ માં તેની પાછળ છે તે અપવાદ સિવાય, વંશાવલી ડે. બુહલરના અણહિલવાડના ચૌલુકય દાનપત્રો નં. ૩ સાથે શબ્દ શબ્દ મળતી આવે છે. અન્તના ભગવાન વ્યાસના લેકે પણ તે જ છે. ફક્ત નં. ૩ નો ક. ૩. પડતા મૂક્યા છે. ( બ) અણહિલપાટકમાં રાજા ભીમદેવ. ૨. દંડાહિથિકના રાજ પુરૂષ અને પ્રજાને વિકમ સંવત ૧૫૬ (ઈ. સ. ૧૨૦૦ ) ભાદ્રપદ, અમાસ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે – ૨-દાનનું પાત્ર–રાયકવાલ બ્રાહ્મણ જ્ઞાતિના જોતિ સેડલને પુત્ર આસધર. ૩-દાનની વર-કડામામમાં પૂર્વ ભાગે, મહીસાણ ગામના આનલેશ્વરદેવની ભૂમિની પડોશની અને ડાબી તરફ ઉલિગ્રામ જતા માર્ગ વાળી ચાર (૪) હલવાહ ભૂમિ જેની સીમા – પૂર્વ-આરડ અને બલનાં ક્ષેત્રે. દક્ષિણે- રાજમાર્ગ પશ્ચિમે–આનલેશ્વરદેવનાં ક્ષેત્રા. ઉત્તરે–ગાંગાસક્ત ને વાંકીય આદિ નજીક હિલિકાગામની સીમા, -રાજપુરૂષો-લેખક, વૈજલને પુત્ર મહાક્ષપટલિક કેયર દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠકર ભીમાક. આ રાજાને આજદિન સુધી સર્વથી પહેલાં પ્રકટ થએલે લેખ તેનું રાજ્ય વિક્રમ સંવત ૧૨૬૩ માં આવ્યું છે, અને છેલ્લામાં છેલ્લો પ્રસિદ્ધ થએલો લેખ તેના રાજ્યને અંત વિક્રમ સંવત ૧૨૯૮ માં નક્કી કરે છે. આમ હોવાથી, આ લેખ ઘણા જ અગત્યને છે, કારણ કે તેનાથી આપણે આ રાજાનું રાજ્ય વિ. સં. ૧૨૫૬ ( ઈ. સ. ૧૨૦૦ ) સુધી પાછળ લઈ જઈ શકીએ છીએ. For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૫૯ ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનું તામ્રપત્ર ઉપરનું દાનપત્ર સિંહ સંવત ૯૩ પહેલાં પ્રસિદ્ધ ના એલે જ લેબ , . રા. . સ. ના લાયબ્રેરીમાંથી ઈ. સ. ૧૮૭૯: માં મને તપાસવા મળેલાં અસલ પતરાં (પરથી હું પ્રસિદ્ધ કરું છું. કયાંથી આ પતરાં મળી આવ્યાં હતાં એ વિષે મને ખબર નથી. આ લેખનો લિગ્રાફ હવે પછી ઇન્ડિયન ઈન્ડિકપશન્સ, નં. ૧૭ માં પ્રસિદ્ધ થશે. પતરાં બે છે. તે દરેકનું માપ કx” નું છે, અને તે બંને એક જ બાજુએ કોતરેલાં છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહજ વાળેલા છે, અને જે કે પતરાંની સપાટી કાટને લીધે બહ ખરાબ થઈ ગઈ છે તે પણ આખો લેખ કોઈ પણ સ્થળે શંકા થયા સિવાય વાંચી શકાય તે છે. પહેલા પતરાની નીચેના અને બીજાના ઉપરના ભાગમાં બે કડીઓ માટે કાણાં છે. કડીઓ સાદી ત્રાંબાની છે. અને તે દરેક યુ” જાડી તથા ૨ વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે તે બને કાપેલાં હતાં. એક પણ ઉપર મુદ્રા હોવાનું અથવા કાઢી લીધેલી હોવાનું નિશાન નથી. અને આ દાનપત્રની જે મુદ્રા હોય તો તે ઉપલબ્ધ નથી. લેખમાં જણાવેલા સમય અને સ્થળને યોગ્ય બની નાગરી લિપિ છે; કોતરકામ બહાર પડતું અને સારું છે. ભાષા સંસ્કૃત છે. અને એક આશીર્વાદ તથા શાપના પં. ૧૩-૧૪ માં આપેલા લોકે સિવાય આ લેખ ગદ્યમાં છે. આ લેખ અણહિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ર જાના લેખે પૈકીનું એક છે. તે સાંપ્રદાયિક નથી; તેને હેતુ અમુક ભૂમિનું દાન એક બ્રાહ્મણને આપ્યું હતું તેની નોંધ લેવાને છે. લેખમાં નીચેનાં સ્થળેની નોંધ છે : અણહિલપાટક શહેર, જ્યાં આ દાન જાહેર કરતી વેળા ભીમદેવ ર જે હત; સહસચાણા-આ ગામમાં દાનમાં આપેલી જમીન હતી; વેકરિયા દાનની જમીનની સીમામાં બતાવેલું ગામ; અને પ્રસન્નપુર દાન લેનારનું કુટુંબ જ્યાથી આવ્યું હતું તે શહેરમાં પ્રસ્તાવનામાં કહ્યું છે તે પ્રમાણે, સહસાણ અને વેકરિયા માટે કચ્છ મડલ અથવા કચ્છપ્રાંત જે કંઈક અંશે હાલના કરછ સ્ટેટને મળતા હોવા જોઈએ, તેમાં જેવું જોઈએ. અને જે પ્રાંતને લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવ પિતે જ પિતાની ખાનગી મિલકત હોય તેવી રીર્ય રાજ્યની સામાન્ય ઉપજમાંથી તેની ઉપજ જૂદી રાખી ઉપભોગ કરતા હતા. લેખની તારીખ વિષે, ૧ લી પંક્તિમાં દશાંશ સંખ્યામાં આપેલું વર્ષ ૯૩, (સંવત્ આ નથી) માસ ચૈત્ર, શુકલ પક્ષ, ૧૧ મી તિથિ અને રવિવાર–એ પ્રમાણે આપ્યું છે. અને ૫ મી પંક્તિમાંથી જણાય છે કે, આ દાન, સંક્રાતિના પર્વને દિવસે, એટલે કે મેષ સંક્રાન્તિ અથવા જે દિવસે, સૂર્ય મિશ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે અપાયું હતું, સંવત સિંહને છે. જે અણુહિલવાડના અર્જુનદેવના વલભી સંવત ૯૪૫ ના વેરાવળના લેખમાં તથા ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ ના લેખમાં પણ આપ્યો છે. આ સંવતને ચક્કસ સમય, ઈ. એ. વ. ૧૮ ૫, ૧૦૦-૧૦૦ જે, એક કુલીક For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख તેની વર્ષ ગણવાની રીત, તથા તેની ઐતિહાસિક શરૂવાત વિગેરે બાબતો હજી બરાબર વિચારાચેલી નથી. આ બાબતે માટે બીજે કઈ સમયે વિચાર થશે. ત્યાં સુધી એટલું જ કહેવું બસ થશે કે, સિંહ સંવત ૯૭૦ ના ચૈત્ર માસને વિક્રમ–સંવત ૧૨ ૬૨ અથવા ૨૬૩ સાથે જોડ જોઈએ અને આપેલી તારીખની અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૪, ૧૨૦૫, ૧૨૦ અથવા ૧૨૦૭ માં વિક્રમ સંવત, ઉત્તરનું અથવા દક્ષિણનું, ચાલ અથવા ગત જે પ્રમાણે લાએ તે ઉપર આધાર રાખી, આવે છે. આ દિવસ, રવિવાર, ૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૨૭ ને જ ધારેલા છે એ માં શંકા નથી, પરંતુ આ દિવસે આશરે ૫૫ ઘડી, અને ૫૮ પળે પૂરી થતી તિથિ, આ સ્થાન અને સમયને ગ્ય સમાન ગણત્રી પ્રમાણે ચૈત્ર કૃષ્ણ પક્ષ ૧૧ મી તિથિ હતી. અને પરિણામોને વિરોધ દર કરવા માટે, નેંધ તૈયાર કરવામાં જ સાચી ભૂલ હતી એવું આપણે માની લેવું જોઈએ, અને જોકે “સુ” “શુકલ પક્ષ’ એ ચેક પાઠ છે તેપણું, તેને “ ” “કૃષ્ણ પક્ષ ” માં ફેરવી નાંખવો જોઈએ. For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चौटक्य गजा भीमदेव २ जानु ताम्रपत्र उपरतुं दानपत्र अक्षरान्तर' पतरूं पहेलं १ ने राजावली पूर्ववत् ॥ संवत । ३ चैत्र शुदि ११ स्वौ अघेह श्रीमद२ पहिलपाटके सभस्तराजावली विराजितमहाराजाधिराजश्री. ३ भीमदेवः श्व(स्व) मुज्यमानायक मण्डलांतःपाति समतराजपुरुषा५ न् बा(बा )मणात्तरान त न )निवाशि(सि )जनपदा( *श्च वो(बो )धयत्यस्तु वः संविदित ५ यथा ॥ जय संक्रांतिपर्वणि चराचरगुरुं भगवन्तं भवानीपतिमभ्य६ च्य संसारस्यासारता विचिंत्य मंत्रपुरस्थान विनिर्गतार्या वच्छ( त्स ) स. ७ गोत्राय दामोदरसुतगोविंदाय सहयचाणाग्रामे वापी पुटके भूमिहलवाह[I* ] १ ८ एका शुल्केन सहा( है )शासने प्रदत्ता[॥* ]अम्याश्च पूर्वतो वा(ब्रा )अणदामो१. दरसत्कवापी दक्षिणतो बेकरिया क्षेत्र(-* )पश्चिम मह केश. १० वसत्कबापी उत्तरतो मार्गः इति चतुराघाटोपलक्षिता । भू११ मि* मेनाभवगम्य अस्मदु[ द वंशजैरन्यैरपि भाविभोक्तृभिः अ१२ स्मत्प्रदाः व( ध )मदायो ( य* )मनुमंतव्यः पालनीयश्च ॥ उक्तं । भगव१३ ता व्यासेन [* | शनिव्व सहश्रा[ स्रा ]णि श्व स्वर्गे तिष्ट[ 8 ]तिभूमिदः आच्छेता १४ चानुमंता च तान्येवे' नच[ र ]कं वसेत् ।। लिखितमिदं १५ कांचनसुत वटेश्वरेण ॥ दृतकोत्र न[ म ]हासांधिविनाहेक श्री१६ चंडशर्म [ ा ] ॥ श्रीभीमदेवेस्य ॥ १ असम ५२था २ थि३पेशविन. 3 वाधा प्रसन्न ४ पाया विनिर्गताय ५मा स सहसचाणायामे' मा याम भूसागोता भने तथा ते पं. भीनी नीयता . પરંતુ અહિ તથા તે બીજી જગ્યાએ તેનું ધોગ્ય સ્થાન બનાવવા માટે ચિહ્નો કરેલાં છે. ૬ એટલેमहत्तर मय। महनम मनुस्वारने पहले महा यात वधारे मानीत. १७ यांच्या आघाटा पल्लक्षित: या प्रदनो नामनु ) १० परिवर्ष ११ पाया तान्य ५१ स्वरस्तोय । अध्यादा है. Rai छ. AM THANE ARE For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર–સાર રૂપે. પૂર્વ પ્રમાણે રાજાવલી” એમ પૂર્ણ વંશાવલી ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ ના દાનપત્રમાં આપી છે તેને ઉલ્લેખ કરીને લેખ આગળ જણાવે છે કે -- -૯૩ માં વર્ષના (પંક્તિ ૧) ચૈત્ર, શુકલપક્ષ ૧૧ ને રવિવારે આજે અહીં પ્રસિદ્ધ અને હિલ્લ પાટક શહેરમાં મહારાજાધિરાજ, શ્રીમાન્ ભીમદેવ બીજે ( ૧,૩) કચ્છ મડલ, જેને તે ઉપભોગ કરે છે ત્યાંના સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણોત્તર સમસ્ત પ્રજાને જાહેર કરે છે કે – તમને જાહેર થાઓ કે આજે સંક્રાતિના ઉત્સવમાં (૧૫) ભગવાન ભવાનીપતિ શિવની, જડ અને ચેતનના એ પિતાની પૂજા કરીને સહસચાણ (૧,૭) ગામમાં વાપીપુટકમાં પિલાણવાળી ભૂમિમાંથી એક હલવાહા ભૂમિ આ દાનપત્રથી પ્રસન્નપુર સ્થાનથી આવેલા વત્સત્રના દાદરના પુત્ર ગોવિંદને આપી છે. “ આ ભૂમિની સીમા (૧,૮):– પૂર્વમાં બ્રાહ્મણ દામેરના કબજાને વાપી પુર; દક્ષિણે વિકરિયા ગામનાં ખેતરો, પશ્ચિમે મહત્તર કે મહત્તમ કેશવની માલિકીને વાપી અને ઉત્તરે એક માર્ગ છે. [ ૧૧ થી ૧૪ પંકિતમાં દેનાર ભાવિરાજાઓને દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ભગજાનુ વ્યાસની કૃતિના ચાલુ આશીર્વાદાત્મક અને શાપ આપનારા પ્લેકમાંથી એક શ્લોક ટાંકે છે. જેની સમાપ્તિ ૧૪ પંકિતમાં ઈતિ” શબ્દથી થાય છે. ” ૧૪થી૧૬ પંક્તિઓ આપે છે કે દાનપત્ર કાંચનના પુત્ર કાયસ્થ વટેશ્વરથી લખાયું હતું. અને વક મહાસાંધિવિગ્રહિક ઘટશર્મા હતે. લેખ “શ્રીમાન ભીમ દેવના” એવા તે રાજાના સ્વહરતને લગતા શબ્દોથી સમાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ન૦ ૧૦ ભીમદેવનું દાનપત્ર' અહિલવાડ ચૌલુકયાનાં અગીયાર દાનપત્રા પૈકી નં. ૩ વિક્રમ સંસ્કૃત ૧૨૬૩ શ્રાવણ સુદિ ૨ રવિવાર अक्षरान्तर पतरु पहेलुं १ स्वस्ति राजावली पूर्ववत्समस्तराजावली [ विरा जितपरम भट्टारक महाराजाधिरानपरमेश्वरश्री २ मूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीचामुंडराजदेवपादानु त्र्यातपर ३ मभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीदुर्लभराजदेवपादानुध्यातपरभभट्टारक महाराजाघिराज ४ परमेश्वर श्री भीमदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वरत्रैलोक्यमल्ल श्रीकर्ण ५ देवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वरावन्तीनाथत्रिभुवनगंड वर्व्वरकजिष्णुसिद्धच ᄇ ६ क्रवर्निश्रीजयसिंहदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वरउमापतिवरलब्धप्र नादप्रौढप्रतापस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरी भूपालश्रीकुमारपालदेवपादा Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ नुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वर परम माहेश्वरप्रबल बाहुदंडद रूपकंदर्प ९ कलिकालनिष्कलंकावतारितरामराज्य कर दी कृत सपादलक्षक्ष्मापाल श्रीअजयपालदेव १० पादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वराहवपराभूतदुर्जयगर्जनकाधिरा ११ श्री मूलराजदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वराभिनवसिद्धराज - १२ श्रीमद्भीमदेवः स्वभुज्यमानगंभूतापथकान्तः पतिनः समस्तराजपुरुषान् ब्राह्मणोचरास्तन्नि १४. . . . १४२. तनुं मा ११५१२३ सिथि जैन देवनागरी, स्थिति सुरक्षित मादाम व्याव्यापलां પત્ની માટે દૂર કરવા માટે તપાવવામાં આવ્યાં હતાં આ પતરાં તથા તેનાં પછીનાં દાનપત્રનું અક્ષરાન્તર મારી તથા વામનાચાર્ય ઝાકિકરતી દેખદેખ તળે નારાયણ શાસ્ત્રોએ તૈયાર કર્યું છે. આ દાનપત્રમાં અને ખીજાં દાનપત્રામાં આવતી સંધિની ભૂલા પ્રમાણમાં અસંખ્ય હાવાથી તેટમાં સુધારેલો નથી. ૫. ૮ ર્વાંપા सम्पर्क ५. १२ हाथ नार्ग भूस्वामा भूवा; अक्षरे अर्धा नाश पाभ्या छे. For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातमा ऐतिहासिक लेख १३ युक्ताधिकारिणो जनपदांश्च बोधयत्यस्तु वः संविदित यथा श्रीमद्विक्रमादित्यो त्पादितसंव१४ त्सरशतेषु द्वादशसु तृषष्टि उत्तरेषु लौ० श्रावणमास शुक्लपक्षदितीयायां रविवारे ऽत्रांकतो१५ पि संवत् [१२] ६३ श्रावणशुदि २ स्वावस्यां संवत्सरमामपक्षवारपूविकायां तिथावद्येह श्रीमद * १६ [ णहिलपाट ] केऽद्यैव व्यतीपातपार्वणि स्नात्वा चराचरगुरुं भगवंत भवानीम तिमभ्यय॑संसा१७ रासारतां विचित्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलय्यैहिकमामुष्मिक १८ च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्धये इंदिलायामः स्वमीमापर्यन्तः 4१९ वृक्षमालाकुलः सहिरण्यभागभोगः सदंडदशापराधः काष्टतृणादकोपतः सर्वादा पतरूं बीजें १ यसमेतः पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवज्ज चाहु राण समरसीहसुताराज्ञीश्रीलीला२ देव्या करीराग्राममालकतरिनामयोरंतराले निष्पादितलीलापुरे कारितश्रीभीमेश्वर३ देवश्रीलीलेश्वरदेवप्रपासत्रागारेभ्यः शासनेनादक पूर्वमस्माभिः प्रदत्तः ।। ग्रामस्या४ स्याघाटा यथा ।। पूर्वस्यां दिशि देउलवाडा ग्रामसीमा । दक्षिणम्यां दिशि कारहरीग्रामसीमा । प५ श्चिमायां दिशि शेषदेवतिग्रामसीमा । उत्तरस्यां दिशि धारीयावलिमागसीमा ।। एवममी६ भिराघाटैरुपलक्षितं ग्रामगेनमवगम्य नान्निवासि जनपदैर्यथादीयमानभागभा७ गकरहिरण्यादि सव्व सर्वदाज्ञाश्रवणविषय भत्वा एभ्यः श्रीभीमेश्वरदेवश्रीली - ८ श्वरदेवप्रपासत्रागारेभ्यः समुपनेतव्यं सामान्य चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैर९ न्यैरपि भाविभोक्त्तृभिरम्मत्प्रदत्तधर्मदायाऽयमनुमंतव्यः पालनीयश्च ॥ उक्तं च भग१० बता व्यासेन ॥ षष्ठि वर्षसहश्राणि स्वर्गे तिष्ठति भमिदः ॥ आच्छेत्ता चानुमंता च तान्येव न या पर्वणि ५. १४ाये। विषधि ५, 14 या प्रथम सरे। १२' नस १५... ५. १७ यो कामुष्मिकं. ५. १४ वयः माट ५.१५ वांया सहस्राणि For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अहिलवाट चालुक्योनां अगीयार दानपत्रा पैकी नं. ३ ११ रके वसेत् १ यानीह दत्तानि पुरा नरेदैर्दानानि धर्मार्थयशस्कराणि । निर्माल्यवा१२ निप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । २ [ स्वदत्तां प रदत्तां वा यो हरेत वसुधरां। १३ स विष्टायां कृमिभूत्वा [ पितृभिः सह मज्जति ।। ३ बहुभिर्दसुधा भुक्ता राजभिः सगरादि१४ भिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥ ४ दत्वा भूमि भाविनः पार्थिवेदान भयो१५ भयो याचते रामभद्रः । सामान्याऽयं दानधर्मों नृपाणां स्वे स्बे काले पालनीयो भवद्भिः । १६ लिखितमिदं शासनं कायस्छान्वयप्रसूतमहाक्षपटलिक ठ० श्रीकुमरसत ठ० वोसरिणा १. दूतकोऽत्र महासांधिविग्रहिक ठ. श्रीसू .... ... इति श्रीभीमदेवस्य ।। निमाल्या . १२ गये। प्रातमानि नसुंधरा, ५. १७ मा अने नीमना अन्य मा For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 4 ૧. પ્રસ્તાવના—— અ) વંશાવલી.૧. મૂલરાજ ૧ ( પહેલે ). ૨. ચામુ રાજ ૩. દુ ભરાજ ૪. ભીમદ્રેય. ૧ www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख નં૦ ૩—ના સારાંશ. ૫. કર્ણદેવ, બૈલેાકયમí. ૬. જર્યાસહદેવ–અવન્તિપતિ, ત્રિભુવનગણ્ડ અને વર્વરકપર વિજય મેળવનાર અને સિદ્ધ ચક્રવત્તિ. ( સિહોના ચક્રત્ત ) ૭. કુમારપાલદેવ-શાકંભરીના રાજાને યુદ્ધમાં જિતનાર. ૮. અજયપાલદેવ-શિવના પરમ ભક્ત અને સપાદલક્ષના રાજાને નમાવનાર. ૯. મૂલરાજ. ૨ ( બીજો ) ગર્જનકના રાજાના યુદ્ધમાં પરાજય કરનાર ૧૦. ભીમદેવ-અભિનવ ( બીજો ) સિદ્ધરાજ Acharya Shri Kailassagarsuri Gyanmandir (ખ) અણહુિલપાટકમાં રાજ્ય કરતા ભીમદેવ, અગંભૃતા અથવા ગંભૃતાના રાજપુરૂષા અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૬૩, શ્રાવણુ સુદી ૨ ને રવિવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન ઈંદિલા ગામ. તેની સીમા ( અ ) પૂર્વમાં દેઉલવાડા ગામ ( ખ ) દક્ષિણે કાલ્હેરી ગામ.. (ક) પશ્ચિમે રોષદેવતિ ગામ ( ૮ ) ઉત્તરે ધારીયાવિલ ગામ, ૩ દાનનાં પાત્ર—રાણા સમસિંહ ચહુમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરીરા અને માલકતરી ગામા વચ્ચે લીલાપુરમાં બંધાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરે અને તે જ સ્થળનાં પ્રપા અને સત્રાગાર, ૪ રાજપુરૂષા-દાનના લેખક કાયસ્થ, ઠાકુર કુમારના પુત્ર (એટલે ચીક્ રજીÇાર ) મહાક્ષપલિકા ઠાકુર વારિન|| (૨) કૃતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર સૂધ( ) ↑ અહિં દર્શાવેલા બધા રાજાએ આ દાનપત્રમાં અને પછીનાંમાં મહારાજાધિરાજ પરમેશ્વર અને પરમભટ્ટારકના ઈકામા ધારણ કરે છે, જેથી તેઓ ઉચ્ચ ગુણવાન અને શિવના ઉપાસકા હતા, એમ જણાઈ આવે છે. । વિમ ગામથી પાટણના રસ્તામાં આવેલું કાલરી ગામ પ્રદાચ હોય. સરીન ને બદલે ભુલ હરો. 14 For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૬૧ ભીમદેવ ૨ જાના રાજ્યસમયને આબુનો લેખ વિ. સં. ૧૨૬૫ વૈશાખ સુ. ૧૫ મંગળવાર પ્રોફેસર એચ. એચ. વિલ્સને નીચે આપેલા લેખનું એક અધુરું ભાષાંતર એ. સી. વ. ૧૨ ૫, ૨૯-૩૦૧ માં આપ્યું છે. હવે પ્રસિદ્ધ થયેલા પ્રતિલેખ, હૈ. જી. બુહુરની મદદથી ડૉ. બજૈસે લીધેલી પ્રતિકૃતિ પ્રમાણે તૈયાર કર્યો છે. લેખ સંભાળપૂર્વક રાખેલો છે. પહેલી અને બીજી પંક્તિને અંતે શેડો ઘસારે લાગે છે, અને લેખના છેલ્લા અક્ષરે નાશ પામ્યા છે. લિપિ ૧૨ અને ૧૩ મી સદીની સાધારણ જૈનદેવનાગરી છે. આ લેખ ઉજ્જૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કેતરાવ્યો હતે. તે ચપલ અથવા ચપલીય જાતિને હતે. લેખને હેતુ, તેણે અચલગઢમાં કનખલના તીર્થમાં કરેલાં બાંધકામોનું સમારક રાખવાનું છે. પવિત્ર આબુ પર્વતના ઇશ્વર શિવની સ્તુતિથી તે શરૂ થાય છે, અને ઉજ્જૈનનાં વખાણ પછી, જેમ રાજાઓ પોતાનાં દાનમાં વંશાવલિ આપે છે તેમ, કેદારરાશિના આધ્યાત્મિક પૂર્વનાં નામો આપ્યાં છે. પહેલું સાધુ તાપસ છે. તે નૂતન-મઠમાંથી આવ્યું હતું અને ચણ્ડિકાશ્રમને મહંત હતો. તેના પછી વાકલરાશિ, જ્યેષ્ઠજરાશિ, એગેશ્વરરાશિ, મૌનિરાશિ અને યોગેશ્વરી-એક સાધ્વી, દુર્વાસરાશિ, અને છેવટે કેદારરાશિ આવે છે. કનખલના દેવા માટે કેદારરાશિએ ઘણું બાંધકામ કરાવ્યાં હશે એમ લેખ ઉપરથી જણાય છે. પહેલું, તેણે કનખલમાં કોટેશ્વરના મંદિરનું પુનરૂદ્ધાર કરાવ્યું, બીજું, તીર્થની અંદર બધે ભાગ પથરની મોટી લાદીઓથી જડાવ્યો, અને આસપાસ ઉંચી ભીંત ચાવી હતી; ત્રીજું, અતુલ નાથનાં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો; ચોથું, શૂલપાણિનાં બે નવાં મંદિરો બંધાવ્યાં, અને કનખલ શંભુના મડલમાં કાળા પત્થરના સ્થાની હાર ઉભી કરીને તે મંદિરની શોભા વધારી હતી. તેની બેન મોક્ષેશ્વરીએ પણ એક શિવમંદિર બંધાવ્યું હતું. આ બાબતે પ્રાચીન વસ્તુઓના અભ્યાસીને રસ પડે એવી છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિએ આ લેખનું મહત્વ તેની તાજાલમમાં છે. તેમાં કહ્યું છે કે, અણહિલવાડને ભીમદેવ ૨ એ આબુને મહારાજાધિરાજ હતું, અને ચંદ્રાવતીના મડલિક ધારાવે તેનું સપરિપણું સ્વીકાર્યું હતું, સંવત્ એટલે વિક્રમ સંવત્ ૧૨૫૫, અથવા ઈ. સ. ૧૨૦૮–૯. ૨ ઈ. એ. જે. ૧૨ ૫. ૨૨૦ ડબલયુ કાર્ટેલીવી વિએના. For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजराना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वास्त ॥ यः पुंसां द्वैतभावं विघटयितुमिव ज्ञानहीनेक्षणाना-मर्द्ध स्वीय विहायार्द्धमपि मुररिपोरेकभावात्मरूपः । - - - २ रोदजन्मा प्रलयजलधरश्यामलः कंठनाले भाले यस्यार्द्धलेखा स्फुरति शशमृतः पातु वः स त्रिनेत्रः ॥ १' अवंती भूलोकं निज[ भु]३ जभृतां सौर्यपैटलैः पुनंती विप्राणां श्रुतिविहितमार्गानुगमिनां । सदाचारैस्तारै म्मरसरसयूनां परिमलैरवती हर्षती जय४ ति धनिना क्षेत्रधरणी ॥ २* एतस्यां पुरि नूतनाभिधमठात् संपन्नविद्यातपा बी रात्मा चपलीयगोत्रविभवो निर्वाणमार्गानुगः । एका५ ग्रेण तु चेतसा प्रतिदिनं चंडीशपूजारतः संजातः स च चंडिकाश्रमगुरुस्तेजोमय स्तापसः ॥ ३ शिष्यो मुनेरस्य महातपस्वी ६ विवेकविद्या विनयाकरो यः । गुरूरुभक्तिव्यसनानिरिक्तो वभौ मुनिकिलरासिनाम ॥४' जज्ञे ततो ज्येष्टजराशिरस्मा७ देकांतरी शांतमनास्तपस्वी । त्रिलोचनाराधनतत्परात्मा वभूव यागेश्वरराचिनाम ॥ ५ तस्मादाविरभूदहस्कर इव प्रव्य८ क्तलोकद्वयः कोषध्वांतविनाशनैकनिपुणः श्रीमौनिराशिमुनिः । शान्तिक्षान्तिद यादिभिः परिकरैः शुलेधरीसन्निभा ९ शिष्या तस्य तपस्विनी विजयिनी योगेश्वरी प्राभवत् ॥ ६ दुर्वासराशिरेतस्थाः शिष्यो दुर्वाससा समः । मुनीनां स वभूवो१० ग्रस्तपसा महसापि च ॥ ७ ॥ व्रतनियमकलाभिर्यामिनीनाथमूर्तिर्निजचरितवि तानैदिक्षु विख्यातकीर्तिः । अमलचप११ लगोत्रप्रौद्यतानां मुनीनामजनि तिलकरूपम्तस्य केदारराशिः ॥ ८"जीर्णोद्धार विशालं त्रिदिवषतिगुरोरत्र को१२ टेश्वरस्य व्यूढं चोतानपढें सकलकनखले श्रद्धया० यश्चकार । अत्युच्चैमित्तिभाग दिवि दिवसपतिस्यंदनं वा वि १७६५२। २ ५. 3 वांया शौर्यपटलैं: 3 पाया मार्गानुगामिना ४१ सिमली ५ शाdिalsत ६५जति ५.१ यांया भाक्तव्यम; बभौः राशिनामा. ५.७ पाय। बभूव; राशिनामा. पं. ८ यांचा क्रोध. ५. वायो बभूवा. . 344 शामिति ॥ मनन १. मालिनी For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org भीमदेव २ जानो आबुनो लेख १३ गृहन् येनेहाकारि कोट : कालिविहगचलचित्तवित्रासपामः ॥ ९ अभिनवनिजकी - मूर्तिरुच्चैरिवाद: स १४ दनमतुलनाथस्योद्धृतं येन जीर्णं । इह कनखलनाथस्याग्रतो येन चक्रे नवनिविsaशासन १६ शूलपाणेः || १०' यदीया भगिनी शांता ब्रह्मचर्यपरायणा शिवस्यायतनं रम्यं चक्रे मोक्षेश्वरी भुवि ॥ ११ ॥ प्रथम १६ विहितकीर्तिप्रौढयज्ञक्रियासु प्रतिकृतिमिव नव्यां मंडपे यूपरूपां । इह कनखलशंभो: सद्मनि स्तंभ १७ मालाममलकषणपाषाणस्य सव्याततान ।। २२ यावदर्बुदनागोयं हेलया नंदि - वर्द्धनं वहति पृष्ठतो लो - १८ के तावन्नं कीर्त्तनं । १३° यावन् क्षीरं वहति सुरभी शस्यजातं धरित्री या. वत् क्षोणी कपटकमठो यावदा १९. दित्यचंद्रौ । यावद्वाणी प्रथमसुकवेर्व्यासभाषा च यावत् श्रीलक्ष्मीधरविरचिता तावदस्तु प्रशस्ति ॥ १४ २० संवत् १२६९ वर्षे वैशाख शु ११ भौमे चौलुक्योद्धरणपरमभट्टारकमहाराजाधिराज श्रीमद्भीमदेव प्रवर्द्ध o २१ मानविजयराज्ये श्रीकरणे महामुद्रामत्यमहं • टाभूप्रभृति समस्तपंचकुले परिपंथयति । चंद्रावतीनाथमांड २२ लिकासुरशंभुश्रीधारावर्षदेवे एकातपत्रवाहकत्वेन भुवं पालयति । षट्दर्शन अवलं - बनस्तंभसकलकलाकोविद २३ कुमार गुरुश्री प्रल्हादनदेवे' यौवराज्ये सति इत्येवं काले केदारराशिना निष्पादित मिदं कीर्त्तनं । सूत्र पाल्हण ह २४ केन [ उत्कीर्ण ] १. १३ वां गृह्णन् पाशः मूर्ति पं. १५ ब्रह्म ૨ છંદ સુગ્ધરા. ૮ છે. અનુષ્ટુ ६ भाविनी ६ मे १७ पांच दर्बुद, पं. १८ पांच प्रशास्तिः ૮ છંદ મંદાક્રાન્તા ८५. २२ पांया दर्शनावलंबन अनी ३५२ में बीटा पं. २३ । प्रह्लादन. टे. ७६ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ९१ ૩ છંદ માલિની છે છંદ અનુષ્ટુ मनावे छे अने भूसी न Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ ! સ્વસ્તિ ! (૧) જ્ઞાનહીન જનાના દ્વૈતભાવ નાશ કરવા, જેણે પોતાનું અર્ધું અંગ ત્યાગ કર્યું છે અને બીજું અર્ધું વિષ્ણુના રૂપ જેવું જ કર્યું છે, જે ... ના જન્મ, જેના કંઠે પ્રલયકાળના શ્યામ વાદળ સરખા છે અને જેના ભાલપર ચંદ્રની અર્ધલેખા સ્ફુરે છે તે-ત્રણ લેચનવાળા દેવ (શિવ) તમારૂં રક્ષણુ કરા. (૨) અવન્તી નગરીના જય હૈ !--જે નગરી નિકેનું સ્થાન છે, જે તેના રાજાઓના શૌર્યથી જગતનું રક્ષણ કરે છે અને શ્રુતિવિહિત માર્ગનું અનુગમન કરતા દ્વિોનાં પવિત્ર અને ઉજવી જીવિતથી જે જગતને શુદ્ધ કરે છે અને જે સ્મરના આવેશથી શેાલતા યુવાનેાની ક્રીડાના પરિમલથી જગતને આલ્હાદ આપે છે. (૩) આ શહેરમાં નૂતન મઠમાંથી તાપસ પ્રકટયે જે વિદ્યા અને તપ સંપન્ન, ધીરાત્મા ચપલીય ગોત્રનું ભૂષણ, નિર્વાણુ માર્ગને અનુસરતા, અને જે પ્રતિનિ ચંડીશ( શિવ )ની પૂજા ખરા મનથી કરતા તે ચંડિકાશ્રમના શ્રી ગુરૂપતિ થયે. (૪) આ મુનિના શિષ્ય મહાતપસ્વી, વિદ્યા, વિવેક, અને વિનયના ભંડારરૂપ, અને ગુરૂઆની ભક્તિ કરનાર, બ્યસન રહિત વાકલરાશિ નામે ઋષિ હતા. ( ૫ ) તેના પછી જ્યેજ રાશિ આળ્યે. અને તેના પછી ત્રિલેાચન ( શિવ )ની પૂજામાં એકચિત્ત અને શાંત મનને તપસ્વી યાગેશ્વરરાશિ નામે હતેા. તેના પછી અને લેકને પ્રકાશતા સૂર્ય સમાન, ક્રોધનું તિમિર હણવામાં અતુલ શ્રીમૌનિરાશિ, પ્રકટયા. આ સાધુની શિષ્યા તપસ્વીની અને વિજયશાલી યાગેશ્વરી ઉત્પન્ન થઈ, જે સાધ્વી, શાન્તિ, ક્ષાન્તિ અને યા વગેરે ગુણાથી શૂલેશ્વરી સમાન હતી. ( ૭ ) તેના શિષ્ય દુર્વાસરાશિ, દુર્વાસા સમાન હતા; તે ઉગ્ર તપથી તથા પ્રતાપથી મુનિએમાં અગ્રણી ગણાય. (૮) મલ રિહંત ચપલ ગોત્રના મુનિને અલંકાર સમાન તેના શિષ્ય કેદારરાશિ ઉત્પન્ન થયા જે કલાથી વૃદ્ધિ પામનાર ઇન્દુ સમાન તેનાં વ્રત અને નિયમ પાલનથી હતા અને જેના સદાચારવાળા જીવિતા યશ અખિલ જગમાં વિખ્યાત હતા. (૯) જે કેદારાશિએ ઇન્દ્રના ગુરૂ કેટેશ્વરના ( શિવના ) મંદિરના વિશાલ છÍદ્ધાર કરાબ્યા અને આખા કનખલમાં ફરસબંધી ભવ્ય કામ શ્રદ્ધાથી કરાવ્યું. જેણે આ સ્થાનમાં કાટ બંધાવ્યા હતા, જે કેાટ તેની ઉંચી દિવાલેાથી નભમાં સૂર્યના રથ કદાચ અટકાવશે એવા લાગતે હતા અને જે કલિના પક્ષિસમાન ચલાયમાન ચિત્તને ભયભીત કરનારી જાળ જેવા લાગતા હતા. ( ૧૦ ) જેણે અતુલનાથનું જૂનું નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું હતું, અને પેાતાના યશની એક ઉચ્ચ પ્રતિમા સમાન કનખલનાથના અગ્ર સ્થાનમાં બે નવાં શૂલપાણિનાં ભવ્ય મંદિ બંધાવ્યાં હતાં. ( ૧૧ ) જેની ભગની માક્ષેશ્વરીએ જે પૃથ્વીપર શાન્ત અને બ્રહ્મચર્યપરાયણ હતી, તેણે શિવનું રમ્ય મંદિર બાંધ્યું. ( ૧૨ ) કેદારરાશિએ કનખલરશંભુના મંડપમાં, પ્રાચીન બૃહત્કીર્તિવાળા યજ્ઞાની ક્રિયામાં કરેલા યજ્ઞસ્થમ્ભના અનુકરણ જેવા શુદ્ધ શ્યામ પત્થરના સ્થંભની હાર બંધાવી. For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानो अबुनो लेख (૧૩) જ્યાં સુધી અર્બ નાગ શ્રમ વિના નન્દિવર્ધનને પોતાની પીઠ પર ધારે ત્યાં સુધી આ કીર્તન જગમાં રહેશે. (૧૪) વિખ્યાત લીધરથી આ રચાએલી પ્રશસ્તિ, જ્યાંસુધી ઈશમાંથી પ્રકટ થતી ગંગાનાં સર્વોત્તમ જળનું વહન ભૂમિ કરે, જ્યાં સુધી વિશુ કૂર્મના રૂપમાં પૃથ્વીનું ધારણ કરે, જ્યાં સુધી ચંદ્રસૂરજનું અસ્તિત્વ રહે અને જ્યાં સુધી આદિ કવિવરની વાણી અને વ્યાસની વાણી રહે. ત્યાંસુધી ટકી રહે. સંવત ૧૨૫, વિશાખ સુદિ ૧૫ ને મંગળવારે, ચૌલુકય વેરાના ઉદ્ધારક પરમભટ્ટારક, મહારાજાધિરાજ શ્રીભીમદેવના વિજયરાજ્યમાં જ્યારે મહું ઠાભ (?) શ્રીશ્રીકરશુદિ સમસ્તમુદ્રા અને પંચકુલનું કાર્ય કરે છે, જ્યારે ચદ્રાવતીને નાથ માંડલિકને સ્વામી શ્રી ધારાવર્ષદેવ પૃથ્વીની રક્ષા કરે છે; જ્યારે શ્રીમદ્વાદનદેવ-સર્વકલા અને શામાં નિપુણ ને અતિ પૂજનીય કુમાર-યુવરાજ હતો તે સમયે કેદારરાશિએ આ કીર્તનની રચના કરી. ( કોતરણું ) સૂત્ર પાલહણ કડીઓથી. * વાલમીકિની રામાયણ હું ધારાવને હાને ભ્રાત: પ્રદ્વાદવિ કવિ હતા અને તેણે સંસ્કૃત નાટક લખ્યા હતા. જુવા જી. એન સર્ચ ફોર સંસ્કૃત મેવું. મુંબઈ. ૧૮૫૨–૭૩ ૫. " For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानुं दानपत्र પ્રસ્તાવનામાં કહ્યું છે તે મુજબ આ સ્થળે, હાલના કાઆિવાડમાં સુરાણ મડલ(હાલને સેરઠ પ્રાન્ત)ની તથા વામનસ્થલી જે કાઠિવાડમાં જુનાગઢ સ્ટેટમાં હાલનું વંથળી છે, તેની નજીકમાં છે. પરંતુ ધર્મવહિકા એ કદાચ અણહિલવાડનું જ બીજું નામ હશે. વંશાવળીમાં આપેલાં સ્થળોમાં અવની એ માળવામાં ઉજજયિનીનું બીજું નામ છે. શાકંભરી એ રાજપૂતાનામાં જયપુર ટેટનું સંભર અથવા સાંભર માનવામાં આવે છે. ( ઈ. એ. જે. ૮ પા. પ૯ નોટ ૬; અને વો. ૧૦ પા. ૧૬૧ ). સપાદલક્ષ પ્રદેશ એ ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ પંજાબમાં શિવાલિક પર્વતની હારને પ્રદેશ કહ્યો છે. ઈ. એ. . ૧૦, પા. ૩૪૫૯ અને કાવી એ ભરૂચ ડિસ્ટિકટનું હાલનું કાવી જણાય છે. આ લેખની તારીખ ૧ થી ૪ પંક્તિમાં શબ્દ અને દશાંશ સંખ્યામાં આપી છે, તેની વિગતઃ-વિકમ-સંવત ૧૨૬૬,-ચાલુ અથવા પૂરું થયેલું તે ચેકખું બતાવ્યું નથી –અને સિંહસંવત ૯૬ માસ માર્ગ એટલે માર્ગશીર્ષ શુકલ પક્ષ; તિથિ ૧૪ તથા ગુરુવાર. તેની બરોબર અંગ્રેજી તારીખ ઈ. સ. ૧૨૦૮ અથવા ૧૨૦૯ માં, આપેલું વિક્રમ સંવત ઉત્તરનું અથવા દક્ષિણનું લઈ ચાલુ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે. ફેસર કે. એલ. છનાં ટેબલ ઉપરથી નીચે પ્રમાણે આવે છે. દક્ષિણ અને ઉત્તર )નાં વિક્રમ સંવત ૧૨૬૬, ચાલુમાં માર્ગશીર્ષ સુદ ૧૪, ૨૩ મી નવેમ્બર ઈ. સ. ૧૨૧૮ રવિવારે અણહિલવાડ માટે સૂર્યોદય પછી પ ઘડી અને પ૮ પળે પૂરી થઈ. અને દક્ષિણનાં (અને ઉત્તરનાં) ચાલુ વિક્રમ સંવત ૧૨૬૭( ૧૨૬૬ ગત)માં માર્ગશીર્ષ શદ ૧૪-જે તિથિ નેઈએ છે તે મુજબ, ઈ. સ. ૧૨૦૯ ના નવંબર તા. ૧૨ તે ગુરૂવારે આશરે ૨૨ ઘડી અને ૩૧ પળે પૂરી થઈ એટલે લેખમાં આપેલી તારીખની બરોબર આ ચગ્ય અંગ્રેજી તારીખ છે. For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलं. १ ॐ स्वस्ति श्रीमद्विक्रमनृपकालातीत संवत्सर शतेषु द्वादशसु षटषष्ट्यधिके २ पु लौकिक मार्गमासस्य शुक्लपक्ष चतुर्दश्यां गुरुदिने अत्रांकतोः पि'श्री३ विक्रमसंवत् १२६६ वर्षे त्रीसिंहसंवत् ९६ वर्षे लौकि० मार्ग शुदि १४ गुराव४ स्यां संवत्सरमासपक्ष दिनवारपूर्वायां तिथावधेह श्रीमदणहिल्लपाटके सम५ स्त राजावली विराजित परमभट्टारक महाराजाधिराज परमेश्वरश्रीमूलराज६ देवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीचामु( * )डराजदेव७ पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीदुर्लभराजदेव पादा८ नुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीभीमदेवपादानुध्यात प९ रमभट्टारक महाराजाधिराजपरमेश्वर त्रैलोक्यमल्ल श्रीकर्णदेवपादानु१० ध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वरावंतीनाथ वर्वरकजिष्णु सिद्धच११ क्रवर्ति श्रीमज् ( ज़ * )यसिंहदेव पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमे१२ श्वर प्रौढप्रतापचतुर्भुजविक्रमरणांगणविजित णकररीभूपाल श्री१३ कुम(Ix)रपालदेव पादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्व१४ र कलिकालनिम्ब( क )लंकावलारित रान्व( म )राज्यप्राप्ता(१ )करदी कृत सपा पतरूं बीजुं-प्रथम बाजु १५ दलक्ष लक्ष्मापाल श्रीमदजयपालदेव पादानुध्यात परम भ१६ डारक महाराजाधिराज परमेश्वर परमट्टारक आहवै परा१७ भूत दुर्जय नागार्जुन काविराज श्रीमूलराजदेव पादानुध्या१८ त परमभट्टारक महाराजाधिराज परमेश्वराभिनव सिद्धराज ૧ અસલ પતરાં ઉપરથી ૨ ચિહ્નરૂપે દર્શાવેલ છે. તે જ પ્રમાણે લેખને છેડે; પરંતુ ચિહ્ન અહિના જેવું નથી. ૩ આ ૨ શબ્દ પ્રથમ ભૂલાઈ ગયો હતો અને પાછળથી ઉમેરવામાં આવ્યો છે. ४ पाया षट्पष्टय. ५ मी सधु३५नी निशानी हाय अभ अताना खायाने मह लौकिक गणनया मे and A. शे. १ आंकतोपि ७ वांया श्री ८ मांहि वा५३३ द् नु ३५ सामान्य शत धन भाट १५५ छ. वाय। शाकंभरी 10ोट मामा मापी गयो अनमोरी पापरेना छे. ११ वाया भधारकावह १२ भिसंवत् १२१७ नहानपत्रमा (४. . ३.६ पा. १८८ पं. 10-11) भने अन्य स्थणे . ज्युहरे गर्जनकाधिराज पाइ तथा तनुभो ' नना २' પ્રસિદ્ધ કરેલ છે. પરંતુ આ દાનપત્રમાં મ આપેલું વચન તદ્દન સ્પષ્ટ છે. For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानुं दानपत्र १९ देव वोले नारायणावतार श्रभिीमदेवकल्याणविजयराज्ये[1* ] २० तत्पादपद्मोपजीविनि महामात्य श्रीरतनपाले श्री श्रीकरणा२१ दौ समस्तमुद्राव्यापारानुपरिपंथयतीत्येवं काले प्रवर्तमाने २२ अस्य प्रभोः प्रसादावाप्तपत्तलयाँ भुज्यमान श्रीसुराष्ट्रमंडले २३ महौ० प्रति० श्रीसोमराजदेवे कृ( त )न्नियुक्त वामनस्थली श्रीक२४ णे मह० श्री सो(शोभनदेव प्रभृतिपंचकुलप्रतिपत्तौ शासनम२५ भिलिख्यते यथा । प्राग्वात् ज्ञातीय महं० वालहरासुत महं० पतरूं बीजुं-बीजी बाजु. २६ महिपालेन घंटेलाणा ग्रामे दक्षिण दिशु( शा )भागे कारापित् ( 11 ) वापी तथा २७ प्रपायां च संजातभरितायां तिथौ नागरज्ञातीय दुपारास (श )रसुत दु०२८ माधवाय घंटेलाणा ग्रामे वापी प्रतिव( ब )द्ध क्षेत्रं भूमिपाश संख्या२९ यां पाश ५० पंचाशत(त् ) पाशा(:.:) अम्याघाटा [यथा -] | पूर्वतो ज्यो० सुमचंड क्षेत्र(x)। ३० तथा सोपडीनाम नदी सीमा दक्षिणतोपि सोपडीनाम नदी सीमा । पश्चिम३१ तो रौ० वेदगर्भसक्त(क) क्षेत्र(1) सीमा । उत्तरतो राजमार्ग(+) सीमा । (॥)तथा प्रपाक्षे३२ त्रंद्वितीय तथा ग्रामे उत(त्र)रादिशायां वा( य।.)व्य कोणश्रितभूमिपाशवृसंख्या३३ यां पाश १०० शतमेकं । अस्य च आघाटा यथा। पूर्वतो राजकीय भूमीशीमा । ३१ दक्षिणतो मेह० सोलूयो क्षेत्र भूमी सीमा । पश्चिमतो भूहा डाग्रामसीमा ३५ यां सीमा । उत( त् + )रतो वहणि सीमायां सीमा । (॥ ) तथा आकवलीया ग्रामे ग्रामात्. ३६ उत(त्)र दिशि (शा)भागे भूमिखंड १ संख्यायां वृ० पाश १०० शतमेकं । अस्य च ३७ आवाटा [ यथा+] । पूर्वतो साकलीग्रामसीमायां सीमा । दक्षिणतो वरी ___सीमा । प३८ श्चिमतो घंटेलाणाग्रामस्योपरि गच्छमान मार्ग[ :: सीमा । उत( त् )रतो व हणीसीमा [1] १ बाल ने माले पारेखं वाल मेम सुधारे। ४२ मे. वा नो वो तनारना भूतथा यथे। જણાય છે. જે કદાચ આપણે આ પાઠનો સુધારો વરાયાં એમ કરે ઘટે છે. પરંતુ એમ પણ સંભવ છે કે તે શબ્દ કોઈ બીજા અર્થમાં વપરાયેલ હોય તેને અંગે તૃતીયા વિભક્તિ સાચી હોય. ૩ એક જ હે જેવો કે મહાપ્રતિહાર બતાવવાનું કે રૂપ આ છે કે બે જુદા જુદા હોદ્દા જેવા કે “ મહામાત્યप्रतिहार' मतावले तेही तुं नका. ४ थेट महत्तर अथवा महत्तम ५ पाया प्राग्वाड् ज्ञातीय ५ मा ३५ २४॥ माटे छे ते ४९वा ९ असमर्थ छु. ७ मेटले वृत्तिः पयवा वृत्तम् ८ हाय ज्योतिष रौत १. पायो भुमी सीमा १९ मेहरने। संभप छे. For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३९ तथा भूहरडा ग्रामो[ मे ]पि भूमिख[-]ड १ संख्यायां वृ० पाश १०० शतमेकं । अस्य पतरूं त्रीमुं ४० च आघाटा[ यथा ] पूर्वतो घांटेलाणाग्रामसीमायां सीमा । दक्षिणतो समडीया ग्राम सी४१ माय [आम् [सीमा ]। पश्चिमतो तथा ग्रामीयवहणिसीमायां सीमा । उत त् ]रतो सीवलीया४२ वहणिसीमाया - सीमा । एवं चतुराघाटविशुद्धा भमि स्वसीमापर्यंत []य४३ थाप्रसिद्धपरिभोज्या गृहाणा [+]पल्लडीकासमेता खलकक [च् .. ]छक भूमी ४४ सहिताः अकरा निर्मला गोपथगोप्रचारसमेता उदकपूर्वधम्मेण पद:५ ता । [॥ ]एषा वापी तथा प्रपाच दु. माधवेन सदैव भरणीया । वापी[+] तथा प्रपा[-..] च४६ दु. माधवेन भरमाणेन सता एपा भूमी ष[ खं ]डचतुष्टयसंख्याका आचं४७ द्रार्ककालं यावत[त् ] संतानपरंपरया भोक्तव्या भोक्तारणीयाश्चै । जानीहिदत्तानि ४८ पुरा नरैनै दार्जीनि धर्मार्थयस[श]स्कराणि । निमाल्यवंते प्रतिमानि तानि को नाम ४९ साधु[ :x ]पुनारा दैदीत ।। अत्रार्थे साक्षि ॥ वाम श्रीसोमनाथदेवीयस्थाना दुर्वासु ॥ श्री. ५० विसढेश्वरदेवमछि[ ढे]त्यस्थाना[ न ]पति विम्वलज श्री केदारमठेत्यस्थाना, व(ब्रह्मजा । दे५१ वी श्री कपालेश्वरीस्ता[स्था ]नीया स्थाना क्षदजा स्थानाव्यो लाशासुतयो। वेदा ई[ ? ]क्षा आ५२ लासुत ई[ ? ]क्षा सावदेव । (व्र )ह्मपुरीय ई[ ? ]क्षा । दिसिकेसिसुत० ईक्षी छे डा। तथा त्रा[ब्राह्मण५३ मद[ धुसूदनसुतपंडित० सोमरवि महाजनमोढ श्रेष्टि" नानसुत० श्रेष्टि० सूपा। कल्य०श्रे५४ प्टिःखेता । प्राग्वा० श्रेष्टिधरणिग श्रेष्टि० कुदासुत० गांदेव । गूर्ज'महाजन [+ ]ष्टि५५ यजके ॥ कूपं खलकं कस्थ[ च्छ ]कं गोपथं गोप्रचारं भोक्तव्यं च ॥ दूतः स्वयं ॥ धर्मवहि. ५६ कायां संचरितं चाज्ञातं ॥छ ॥ श्रीः ।। ॥ १ वायो सहिता २ 46 शो पाहतेयतुं नया. ३७६४-६५० भैरान पायन यानीह. ४ वांया नरेन्द्रनानि ५ पाय निर्माल्यवान्त०६ पानातय ते भने पछी माया त ने सुधारे। छ ७ वामानस्थली म धु ३५ वाम १५सयुछे. ८ मेटले स्थानाधिकारि भयया स्थानापति (स्थानपति ने पत्र) तेना पछीना पतिभातेभ. आय योगिन् १० सयु रूपन Pati ભૂલથી લખાઈ જણાય છે. ૧૧ આંહિ અને નીચે જ્યાં આવે છે ત્યાં વાંચે ૧૨ એટલેઝવાટ. ૧૩ એટલે ગુર્જર અથવા વધારે સંભવિત અગર ૧૪ આ વિસર્ણ અધુર કેતરે છે; માત્ર તેને નીચેના ભાગ બરાબર કાતરેલા છે. For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमोघवर्ष १ लानां संजाननां ताम्रपत्रो २३ कीर्तिनारायणः ॥ [ २३ ] तत प्रतिनिवृत्य तत्प्रकृतभृत्यकर्मेत्ययः प्रतापमिव __ नर्मदातटमनुप्रयात ४ पुनः [1] सकोशलकलिंगवेगिडहलौडूक [1] - २४ न्मालवा विलभ्य निजसेवकै स्वयमवूभुजद्विक्रमः ॥ [ २४ ] प्रत्यावृत्तः प्राति राज्यं विधेयं कृत्वा रेवामुत्तरं विन्ध्यपादे [1] कुर्वन्धान्कीर्तनैः पुण्य[ ]. न्दैरध्यष्टात्तान्सो" २५ चितां राजधानी" ॥ [ २५ ] मण्डलेशमहाराजसवस्वं यदभूर्भुवः । महाराज सर्वस्वामी भावी तस्य सुतोर्जेनि ॥ [ २६ ] यजन्मकाले दैवज्ञैरादिष्ठ(ष्टं ) विषहो भुवं [1] भोक्तेति हि२६ मैंवत्सतुपर्यान्ताम्बुधिमेखलां [ ॥ २७ ] योद्धारोमोघवर्षेण वैद्धा ये व युधि द्विषः [1] मुक्ता ये विकृतास्तेषां भस्मतश्शृंखलोद्भुतिः ॥ [ २८ ]तत अभूतवर्ष स्सन्स्वसंपूर्णम२७ नोरथः[ 1 ]जगतुंगस्से मेरुळ भूभृतामुपरि स्थितः ॥[ । ] उद[ति ]ष्ठदवष्टम्भ भक्तुं द्रविलभूभृतां[ । ]सजागरणचिन्तास्थमन्त्रणभ्रान्तचेतसां । [३०] प्रस्था नेन हि के२८ वलं प्रचलति स्वच्छादिताच्छादिता धात्री विक्रमसाधनस्सकलुषं विद्वेषिणां वषिणां []लक्ष्मीरप्युरसो लतेव पवनप्रायासिता यासिता धूलिन्नँव दिशो२९ गमद्रिपुयशस्सन्तानकं तीनकं [॥ ३१ ] त्रस्यत्केरलपाण्ड्यचौलिकनृपस्संपल्लवं ___ पल्लवं प्रम्लानिं गमयन्कलिंगमगधप्रायासको यासकः[ । गर्जगुर्जरभौशौ-" ३० शौर्यविलयो लकारयन्नुद्योगस्तदनिन्द्यशासनमतस्सद्विक्रमो विक्रमः ॥ [३२] निकृतिविकृतगंगाश्शृंखलोवद्धनिष्ठों मृतिमयुरनुकूला मण्डलेशा स्वभृ३१ त्या[। ] विरजसमहितेनुर्यस्य वाह्यालिभूमि परिवृतिविष्टया वेगिनाथाँदयोपि । [३२] राजामात्यवराविव स्वहितकार्यालस्यनष्टौ हठाद्दण्डेनैव नि३२ यम्य मूकवधिविानीय हेलापुरे[1]लंकीतच्छिल तत्प्रभुप्रतिकृती का(ची )[ञ्ची] मुपेतौ ततः कीर्तिस्तम्भनिभौ शिवायतनके येनेह "संस्थापितौ ॥ [३४] या 1; मत्तमात २ पायो तत ३ पाय। प्रकृति ४ पायो त्ययं ५ वाय। वंग (निमया मिर्नु मांसय २isी शायरी.) पायो मालवान् ७ वांया सेवकैः ८ वयो मबूभुजद्वि ८ पक्षी १० वायो मुत्तरां ११ पाया रध्यष्ठात्तां स्वो १२ पायो राजधानी 13 शालिनी १४ पायो मण्डलेशोमहाराज: शर्वः स्वो १५वाय महाराजशः ११ मा तथा पछी11 यार खाने मनुष्टु५ १७ पाया त्सेतुपर्यन्ताम्बुधि १८ वांया बद्धा ये च १८ वयो जगत्तुंग २० सांसाया भनु मे नेछ शासवित २१ पायो मौलि २१ पांये लंकारयन्कारयन्नुद्योगै २३ वांया श्शंखलाबद्ध २४ पाये। मण्डलेशाः स्वभृत्या. २५ वाय। मभितेनु २६ परिवृतिमनु २७ ७६मालिनी २८ पायो वधिरा २६ वाया लंकातः किल 30 पाया मुपेते 31 पायो निभे ३२ पायो संस्थापिते 33 साविति. For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ गुजरातना ऐतिहासिक लेख તેમ જ વળી ભહરડા ગામમાં (પં. ૩૯) એક ખંડ નિપજવાળી ૧૦૦ પાશ ભૂમિ આપી છે. તેની સીમાઃ–પૂર્વે ઘટેલાણા ગામની હદ; દક્ષિણે સમડીયા ગામની હદ; પશ્ચિમે ગામ વહાણની હદ; અને ઉત્તરે સીવલીયા ગામની વહુણિની હદ છે (પં. ૪૧ ) “આ વાપી અને પ્રપ (પં. ૪૫) ને લગતું ખર્ચ માધવને શિર છે અને તેમ થાય ત્યાં સુધી માધવ અને તેનાં સંતાનોની પરંપરા આ ચાર ખંડ નીપજવાળી જમીન મેળવી શકશે. “[ પછી ક૭ પંક્તિમાં આશીર્વાદાત્મક અને શાપ આપનાર એક હેક છે. તે પછી દાનપત્રના સાક્ષીઓનાં નામની યાદી આપેલી છે, જેમાં તેમનાથદેવને સ્થાનાધિકારી અથવા સ્થાનપતિ દુર્વાસુ, વિસઠેશ્વર દેવના મઠને સ્થાનપતિ વિમ્પલજ (પં. પ૦) કેદાર દેવના મઠના સ્થાનાધિકારી બ્રહ્મા, કપાલેશ્વરી દેવના મંદિરને થાનપતિ ક્ષદ જા (પં. ૫૧ ) બ્રહ્મપુરી ગામના ઈક્ષા (?) (પં. પર) પ્રાગ્રાટ શ્રેષ્ટિ ઘણીગ (પં. ૫૪); અને ગુર્જર મહાજન અને શ્રેષ્ટિ યજકનાં નામનો સમાવેશ થાય છે ]” વાપી ખલક, કથ્થક અથવા કરછક, ગોપથે અને ગોપ્રચારક્ષેત્ર (ચ) ભેગવટાનાં છે (પં. ૫૫) દૂતક કદાચ સેમરાજદેવ પિતે જ છે અને ધર્મવહિંકામાં દંતકથી આજ્ઞા અમલમાં મૂકાઈ છે અને ત્રાંબાના પતરા પર આજ્ઞાપત્ર લખાય છે (પં. પ૫ ) For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું ૧૬૩ શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ વિક્રમ સંવત ૧રડ૩ વૈશાખ સુદ્ધિ ૪ શુકવાર (ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર) “નીચેના લેખ, કર્નલ ટોડે પેાતાના તેની ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડીઆ” ગ્રંધના પૃષ્ઠ. ૫૧૩ અને પછીનામાં અને મી. પાસ્ટન્સે જર્નલ, ખૉ. બ્રા. રૉ. એ. સા. વ. ૨. પૃષ્ઠ. ૧૬ અને પછીમાં જેનું અવલોકન કર્યુ છે તે જ છે. આ બન્ને લેખકેાના કધનાનુસાર તે વેરાવલ નજીક દેવપટ્ટન કે સેામનાથ પાટણમાં કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર જડયા હતા. હાલ, જે શલા ઉપર તે કાતરાયા છે તે તે શહેરના મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દિવાલમાં આંધેલી છે. કર્નલ ટોડ અને મી. પાસ્ટન્સ બન્ને મી. વાઘને એક વિદ્વાન જૈન ધર્મગુરુની સહાયથી અને રામદત્ત કૃષ્ણુદત્ત પુરાણીએ સમક્ષ બનાવેલી નકલ પ્રમાણે તૈયાર કરેલા લેખનેા તરજુમે જે કહેવાય છે તે આપે છે. મી. વાધનના તરજુમા અણહિલવાડના ચૌલુક્ય નૃપેાના સંબંધમાં પરમ આશ્ચર્યકારક ટીકાઓથી પૂર્ણ છે, જેને સુભાગ્યે થાડું જ ધ્યાન અપાયું છે. આ હાલની આવૃત્તિ સ્વર્ગસ્થ પંડિત ગિરજાશંકર સામળજીસે તૈયાર કરેલાં રમ્બિંગ પ્રમાણે રજુ થઈ છે—જે સી. વી. જી. એઝાએ પ્રશ્ન કહેલા પ્રસિદ્ધ કર્તાને અક્ષરાન્તર, ગુજરાતી તરજુમે। અને તેજ ભાષામાં કેટલીક સમજુતીની નોંધ સાથે પ્રગટ કરવા મેલેલી. રમ્બિંગ મુજબ શિલાનું માપ ૩૦ ઇંચ પોહળાઈમાં અને ૨૭ ઇંચ લંબાઈમાં છે; પાંચ ઈંચની જગ્યા નીચેના છેડાપર ખાલી મુકી છે. ઉપરના ડાબી તરફના ખૂણામાં એક ટ્રકડા ભાંગી ગયે છે. લેખના અન્તમાં ઈજા થએલા ભાગેા વધારે મોટા થતા હેાવાથી જમણી બાજુમાંની ઘણી પંક્તિઓના મોટા ભાગ અધાં અથવા પૂર્ણ ભૂસાઈ ગયા છે. કારીગરી ( કૃતિ) સારી છે. પહેલી પંક્તિમાં અનુસ્વારને, ત્રણ અધ ચઢ્ઢાથી આવૃત કરી અતિ અલંકારિત કર્યાં છે. તેના સૌથી ઉપરના અધ ચક્રને માત્રાને મળતા એક લીટા જોડેલા છે એવા અન્તુ એ સ્વસ્તિચિહ્ન છે જેમાનું બીજું સ્વસ્તિક છે. પહેલાનું નામ મને જાણીતું નથી. મથાળે બે નાનાં ચક્રવાળા અને મધ્યમાં એક ચક્રવાળા અને નીચે લગાડેલા ત્રિકાવાળા લંબચેારસ છે. લિપિ ૧૩ મી સદીની સામાન્ય દેવનાગરી છે. ર્ એ ર્ અને ૐ નું કાર્ય કરે છે. અને બ્લ્યૂ, વ, ” ની જોડણી અચૂક કય, સ્વ, અને દ્ય થઈ છે તે જાણવું જોઈએ. ૪૫ મા શ્લેાકમાં હાલના ગુજરાતને મળતા ગૂર્જ રાત્રા એ નવાઈ પમાડે તેવેા શબ્દ છે. તે સુલ્તાનમાંથી સુરત્રાણુ અને ઘઝનવમાંથી ગર્જનકની પેઠે ગુજરાત શબ્દમાંથી ખનાવી કહાઢ્યો છે. ગુજરાત એ કદાચ ગુર્જર અથવા ગુર્જર જાતિનાં નામને એરેબીક સમૂહવાચક પ્રત્યય આત્ ઉમેરી થએલી મિશ્રણ ક્રિયા છે. પહેલા અને છેલ્લા શબ્દો સિવાય લેખનું—જે આખા છંદોબદ્ધ છે—તેનું લખાણ નીચે પ્રમાણે છેઃ— (૧) મંગલ, લૈા. ૧-૩ પહેલા શિવનું પરબ્રહ્મ સાથે અભિજ્ઞાન કરાવી તેને ઉદ્દેશે છે. (૨) ક્ષયના અસહ્ય વ્યાધિમાંથી મુક્તિ અર્થે` ઇન્સ્ટ્રુએ કરેલી મંદિરની અને સામનાથનગરની પ્રશસ્તિ, દ્યેા. ૪-૫ ( ૩) અહિલવાડના ચૌલુકય નૃપાની અને વદ્યાકુલ વંશના અમુક પુરૂષોની પ્રશસ્તિ ક્ષેા. ૬-૨૫ ૧ એ. ઇ. વેા. ૨ પા. ૪૩૭ ડૉ. જી યુહુર અને વજેશંકર ”, એઝા, For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख (૪) દેવપટ્ટનમાં ઘણાં મંદિર બાંધનાર વિ. સં. ૧૨૭૩ માં વરત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ. . ૨૬-૫૧ (૫) વિમલ શિવ (2) મુનિ, જે શૈવેનો ધર્મ ગુરૂ અથવા મંદિરને ગુરુ હતો એમ જણાય છે તેની પ્રશસ્તિ લે. પર--પ૭. (૬) કવિતાને ( કાવ્યને ) કતા,–જેનું નામ ખવાઈ ગયું છે તેની જાણ નવાં મંદિરના અતિત્વકાળ માટે પ્રાર્થના અને તેમના શિ૯િ૫(નામ બેવાયું છે)ની જાણ શ્લો. ૫૮-૬૦; અને તિથિ.. ચૌલુકય નૃપની પ્રશરિત આપણને નવું કંઈ શીખડાવતી નથી. ૧૬ માં લેકના પહેલા પાદમાં બંગાથી ભીમદેવ ૧ લાનું નામ નાશ પામ્યું છે તે સિવાય મૂલરાજ ૧ થી ભીમદેવ ૨ સુધી સર્વ રાજા નાં નામે તેમાં છે તેઓનું વર્ણન લગભગ પૂરેપૂરું હમેશ માફક છે. ફક્ત એક જ ઐતિહાસિક હકીકત (લે. ર૩) જણાવેલી છે કે ભીમદેવ ૨. એ મેઘશ્વનિ નામવાળો સેમેશ્વર મંડપ અથવા શિવના મંદિરને જોડે મંડપ બાંયે. વરત્રાકુલ વંશનું વર્ણન વધારે અગત્યનું છે . ૭ મે આપને જણાવે છે કે તેનું વૈદિકગોત્ર શાહિત્યના ગોત્રનું હતું અને તેનું સ્થાન ( રહેઠાણુ ) નગર એટલે ઉત્તર ગુજરાતમાં વડનગર હતું. આ જાતિ( વંશ)માં એક ધમાં જેશી શયાભટ્ટ હત (લે. ૭-૮) જેના આશીર્વાદથી મૂલ એટલે મૂલરાજ, ૧ લા નૃપે ઇન્દ્રના વક્ષસ્થળમાં ઇષ ઉપજાવે તેવું શત્રુઓથી મુક્ત ચિરકાળ સુધી રાજ્ય કર્યું. કદાચ આનો અર્થ એ હોય કે લયા ભટ્ટ મૂલરાજને જોશી કે રાજ જોશી હતો. આ માણસને માધવ, લૂલ, અને ભાભ ત્રણ પુત્ર હતા, જેઓને નૃપે તેની સખાવાની દેખરેખ, એને વાપી, કપ તથા તડાગના ખોદકામ તથા કુટ્ટમ ( આશ્રય ગૃહ ), વિધા મડ, પ્રાસાદ, સત્રાલય, સૌવર્ણવજ દંડ, કમાન, બજારે, નગર, ગામે, પ્રપા અને મંડપનાં બાંધકામ સંપ્યાં હતાં ( શ્લેક હ-૧૦). ચામુંડ નૃપે તેમની તરફ કપા બતાવવી ચાલુ રાખી અને પોતાના પિતાના મિત્ર મડામંત્રિ માધવને કહેશ્વર ગામ આપ્યું (શ્લોક ૧૨) વત્રાકુલને વંશ ઊયાભટ્ટના બીજા પુત્ર ભૂલની સંતતિથી આગળ ચાલુ રહ્યો હતો. લૂલને એક પુત્ર હતા જે ભાભ અથવા લુલ (?) પણ કહેવાતા (શ્લે. ૧૪) અને જે ભીમદેવ ૧ લાને મિત્ર હતો. ભાભ-લૂલને “જયસિંહને પ્રિય મિત્ર” શે ભ અવતર્યો ( ૨૫). તેને પુત્ર વિશ્વ કુમારપાલને નિમેલા સચિવ થયે (લે. ૨૫) અને રેણિી સાથે લગ્ન કર્યું. તેણીએ કુમુદ વિકસાવનાર ઇન્દ સમાન નિજ વંશ વિકસાવનાર ( લેક ૨૬ ) અને શ્રી ભીમ એટલે નૃપ ભીમદેવ ૨ ના રાજપુરુષમાં માન પામેલા શ્રીધરને જન્મ આપ્યો ( શ્લેક ૨૭ ). તે પછી કવિ આ પુરૂષની અતિ મહાન સ્તુતિ કરે છે જેની સાથે થોડીક દેખીતી ઐતિહાસિક હકીકત મળેલી છે. ૪૦ મે કલેક આપશુને જણાવે છે કે શ્રીધરે ઘણી વખત લગ્ન કર્યું હતું અને તેને સાવિત્રી, લક્ષમી અને સૌભાગ્યદેવી ત્રણ પત્નીઓ હતી. ૪૨ મા લેક પ્રમાણેઃ “ શ્યામ તમાલ વૃના વન સમાન માળ ના યુદ્ધના માતંગેના ગણુથી કંપિત દેશને તેના મંત્ર (એટલે તે નય કે મંત્ર) ની શક્તિ થી પુનઃ રિથર કર્યો અને નિજ બળથી શ્રીદેવપટ્ટનનું રક્ષણ કર્યું.” આ હકીકતમાંથી જણાશે કે તેણે તેના નૃપને, રાજ અનવમન સાથેની વિપત્તિઓમાંથી કરવા કેઈક રીતે સહાય કરી, જે અર્જુનવર્મન રાજાએ ઈ. સ. ૧૨૧૬ પહેલાં કેઇક સમયે ગુજરાતનો ભંગ કર્યો હતે. અને બીજી હકીકત એ પણ જણાશે કે તે પોતે દેવપનને સુબો () હતે. પાછળની હકીકત પછીના બીજા લેકમાં પણ સૂચવાએલી જણાય છે. જ્યાં ન કી કહેલું છે કે “ શ્રીધર જે કિલ્લાને ગર્વ હવે તેણે જગતના પ્રલય સમયે તટને રે છેલ કરતા ઉંચા ચઢતા સાગરના તરંગે સમાન, તેના ચરણની ગતિ માત્રના વેગથી પર્વતોનો ભંગ કરનાર, ભૂમિ મંડળને બે ભાગમાં ભંગ કરનાર વીર હમ્મીરની સેનાને અતિ તૃણ સમાન કરી નાંખી. ” For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ श्रीधरनी देवपाटणप्रशस्ति “વીર હમીર” બધા મસલમાન સેનાપતિમાંને એક હતું, જેણે એક કરતાં વધારે વખત થઢાઈ કરીને ભીમદેવના રાજ્ય સમયમાં ગુજરાત ટુંક સમય માટે જિલું. રાજનીતિમાં અને યુદ્ધમાં આ વિજયે કેટલા મહાન અને અગત્યના ખરેખર હતા એ શંકાસ્પદ જ રહેવું જોઈએ. કારણકે પ્રશસિતઓ રચનારથી નાનાનું મોટું ( અતિશકિત) થાય છે. શ્લોક ૪૪ આપણને જણાવે છે કે શ્રીધરે એમનાથ પાટણમાં રોહિણી સ્વામીના સ્થળે પિતાની માતાની યાદગીરી માટે વિષ્ણુને અર્પણ કરેલાં બે મંદિર બંધાવ્યાં. અને એક શિવનું મંદિર પિતાના પિતા વિશ્વના નામથી બંધાવ્યું. બાકીના શ્લેક એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તેમના લખાણું માટે કંઈ ખાત્રીપૂર્વક કહેવું અશક્ય છે. વિ. સં. ૧૨૭૩, વિશાખ શુદિ, ૪ શુક્રવાર, એ તિથિ પ્રોફેસર જેકેબીના ટેબલ (કઠા ) પ્રમાણે (એ. ઈ. વૉ. ૧ પૃષ્ઠ ૪૦૩ અને પછી) ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર સાથે મળે છે. For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ .... .... .... : शिवाय ॥ मनोमन्यादिभूम्यंततत्वमालावलंबनं । उपा. स्महे परं तत्वं पंचकृत्यैककारणं ॥ १ [॥] वियद्वायुर्वहिर्जलमवनिरिंदुर्दिनकरश्चिदाधारश्चेति त्रिभुवनमिदं यन्मयमभूत् । स वः श्रेयो देया२ .... .... ... रनाथः सुरनदी सरूपां विभ्राणः शिरसि गिरिजाक्षेप. विषयः ॥ २ [ 1 ] पुष्णातु स्फुरदभ्रविभ्रमभृतः कृष्णम्य वक्षःस्थलखत्कोस्तुभकांतिभिः कवचिता लक्ष्मीकटाक्षावलिः । या संभोगभरालसा तनुत .... .... .... जन्यविन्यासभूर्दारिद्यदुमदावपावकशिखाकारानिशं वः श्रियं ।। ३ [1] श्रीसोमनाथायतनस्य रेखा भूमेरिवोद्वागुलिरत्र भाति । अनन्यसाधारणशोभमेतत्पुरं पुरारेरिति सूचयंती ॥ ४ [॥] महीवदनपंकजं भुवन .... भषाविधिनिधिः सकलसंपदा त्रिपुर. वैरिणः सम्मतं । तदेतदतिदुःसहक्षयविनाशसिद्धा पुरा शशांकरचितं पुरं जयति वारिधेः सन्निधौ ५ [1] अस्ति स्वस्तिमदंबुजासननिभैरध्यासितं यज्वभिर्धू - मध्यामलिता -लांवरतलं स्थानं त्रयोकेलिभः । अभ्यर्थ्य द्विजपुंगवान्नगरमित्यढ़ेंदुचूडामणिः । प्रादादष्टकुलान्वयापरचतुःषष्ट्य स्वतुष्टयै च यत् ॥ ६ [॥" शांडिल्याख्योदग्रवंशाग्रकेतुगांत्र ख्यातं नाम वत्राकुलं यत् । ऊया६ .... ... .... हा देवयुस्तत्र जझै देवज्ञवं यस्य सान्वर्थमासीत् ॥[1]' यदीयाशी दैरमरपतिकार्पण्यजनकं भुनक्ति स्मायत निहरिपुराज्यं चिरतरं । निहत्य मापालानणहिलपुरे मूलनृपतिः प्रभुत्वं तत्पुत्रेष्वकृतसुकृतार्थव्यवसितं ॥10) गंगाप्रवाह ७ .... .... ... प्रतिमा बभूवुस्तस्यात्मजा माधवललभामाः । ते मूल राजेन पुरस्कृताश्च भगीरथेनेव यशोऽवतंसाः ॥ ९ [॥] वापीकृपतडागकुट्टिम्मठपासादसत्रालयान् सौवर्णध्वजतोरणापणपुरग्रामप्रपामंडपान् । कीर्तिश्रीसुकृतप्रदान्नरप 1 ओं नमः शिवायः मेम पानी या पू. : अनुभू. २७, शिर-पात्र । पू। देयात्परमसुर-(व. म.सी.) 3, शाpिalsd-मानी i वाया-तनुतरे सौजन्य ४ ७४, पति-बांये वोद्ध'गुलि ५ ७६ पृथ्वी- मायामा पायो भुवनवास---(. ग. गो.) है , शाखा:--- पासी ३ च्यामलितामला डामणि पछी विराम शिक्ष२६२।७६, शालिनी-पानी गा पूरे ऊयाभो:-ऊया (व) भुनथा (4. म. सा. ) शिरि ६Sult- यशोवर्तमाः ना सवय २६ ४२१. For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीधरनी देवपाटणप्रशस्ति ८ .... .... .... तः श्रीमूलराजस्त्रिभिस्तैरमासनिभैय॑धापयदयं चौलुक्य चूडामणिः १० ॥ ] यद्यात्रासु तुरंगमोडुरखुरपन्नक्षमामंडलक्षोदच्छन्नदिगंत. मंवरमभूदेकातपत्राकृति । आशाकुंजरकर्णकोटरतटीरप्यु... ... ... चगंडोपला.... ... .... भिदानः पटहध्वनिः क्षितिधरश्रेणीषु वभ्राम च ॥ ११ [1] तस्मिन्भूभुजि नाकनायकसभामध्यासिते भूपतिः प्रत्यर्थिक्षितिपालशैलकुलिशश्चामंडराजोऽभवत् ॥ प्रीत्याग्रामवरं ददौ निजपितुर्मित्रा..... ... ... ... य कन्हेश्वरं यः श्रीमाधवनामधेयकृतिने तस्मै महामंत्रिणे ॥१२[1] यस्योत्तुंगतुरंगतांडवभवः पांशत्कर: सौनिकः स्वः सीमासु मरुद्गणाभयमहावप्रप्रकारोभवत् । शत्रेणासुर ... ... ... ..... कप्रशमनं दृष्टातितुष्टा... ... त्मना निःशंकं निदधे शची कुचतटे चेतश्चिरेण ध्रवं ॥ १३ [0]* तस्यात्मजस्तदनु दुर्लभराजनामा यस्यारिराजमकरध्वजशंकराख्या । पृथ्वीं वभार परिपंथि ..... .... ... ... ... णितभद्रपीठः १४ [1] तदभु तदनु१२ ... ... ... जोभूदल्लभो भूर्भुवः स्वस्त्रितयपठितकीर्तिमूर्तिमद्विक्रमश्रीः । यदरिनृपपुरेषु स्थूलताफलांका मृगपतिपदपंक्तिलक्ष्यते चत्वरेषु ॥ १५ [1] क्षोणीचक्रैकशके ... ... ... ... प्रेखत्प्रतापप्रतिहतनि१३ खिलारातिराजन्यसैन्यः । तस्मिन् देवांगनानान्निविडतरपरीरंभभाजि क्षितीशे कर्णः कीर्णाभियातिर्भुवमभृत भुजे भोगिभृन्मसरेण ॥ १६ [1] तस्मिन्न ... ... ... ... ... .. रभूजयसिंहदेव ? । यस्य क्षपाक१४ .... ... ...रकप्रतिमलमूर्तिः कीर्तिर्जगत्यु नरिनर्ति नटांगनेव ॥१७[0] पाणौकृत्य जयश्रियं क्षितिभुजामग्रे समग्रां महीमेकच्छत्रपरिच्छदां विदधता वीरेण वि .... रितः । येनारातिनृपा .... .... ... बृढाभिर्मुशं संधुक्ष्य क्षुभि १ छ, शाईविडीत-पायो नरपतिः --( 4. १. मो.) २ , शाईविलाडित-पाय क्षुण(4. 1. मो.) कोतर भू -(व. ग. .) , शाईविडीत-कन्देश्वरे भूस -(प.ग. मा.) ४ छ, साईकिल1-शक्रेणासुरगोटिक (4. 1. ) गोष्टिक पायथ्य ५ , पसंततिestपरिथिशिरः किरीटरत्न धृतिच्छुरितशोणित (३. ग. 21.)६, मामिन-वाया स्थूल मुक्ताफलांका-(4.01. मे.) ७ , ०५२ व. म. सा. शके १: पाय 2 [ मृत ... ... चंद्रकांते ... णे 1] पांचोन्मत्सरेण(4.स.मी.) मा सिता भूतथा कर्णानित्या सुधार। ४२ , पसंततिक्ष:- प.प.. तस्मिन्न पछी वायछ [सद्यभुवनामि जय ... ...] पाया क्षपाकरकर-(प..मे.) For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०६ गुजरातना ऐतिहासिक लेख १५ तौर्वसंनिभसमुत्क्षेपः प्रतापानलः ॥ १८ [॥] तस्मिन्नुपेंद्रत्वमनुप्रवृत्ते त्रैलोक्य रक्षाक्षमविक्रमांकः ॥ लोकंपृणैरात्मगुणैररलंध्याः कुमारपालः प्रबभूव भूपः ॥ १९ [1] यदरि .... ...... ..... स .... Iत ... प्रसृमरपटुको१६ .... .... .... लालोढदिकः प्रतापः । कथयति घनफेनस्फारकल्लोललोलं जलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० [1] आखंडलप्राङ्गाणिकेच तस्मिन भुवं वभाराजयदेव .... .... ... ....तरुप्रकांडानुवाप यो १७ .... ... .... नैगमधर्मवृक्षान् ॥ २१ [२१] यत्खनधाराजलमग्ननाना नृपेंद्रविक्रांतियशः प्रशस्तिः । वभ्राज तत्पुष्करमालिकेव श्रीमूलराजस्तदनूदि. याय ॥ २२ [ ] [ तस्यानुजन्माजयतिक्षितीशः ] श्रीभीमदेवः प्रचित प्रतापः । अ१८ कारि सोमेश्वरमंडपोयं येनाऽत्र मेघध्वनिनामधेयः ॥ २३ [ 1 ] लूलात्मजः समजनिष्ट विशिष्टमान्यो भाभाख्यया सुभटभीमनृपस्य मित्रं [ 1 ] लूला ... वजीवन .... .... .... पतिसभार्णवपूर्णचंद्रः ॥ १९. ... ... ... ... ... २४ [॥] तस्याभवद्भुवनमंडलमंडनाय शोभाभिधः प्रियसुहजयसिंहनाम्नः । यस्यात्मजः सचिवतामधिगम्य वल्ल: स[ म्मान ]यां सुचिरमास कुमारपालं ॥ २५ [ ॥ ] अथोप ... ... ... हिणीमुमामिवेशः कम२० ... ... ... ... लामिवाच्युतः । अजायतास्यां कुलकैरवाकर प्रवोषक: श्रीधरनामचंद्रमाः २६[ ॥ क्षीरोदपूरपरिपांडुरपुण्यकीर्तिनीरोगमेष पुरु ... प मातनोति ।... ... ... नमंत्रशक्तिः श्रीभीमभू२१ पतिनियोगिजनैकमान्यः २७ [२७] आशीः परंपरा सेयमूयाभट्टस्य तायते [1] चौलुक्यवनाकुलयोराकल्पं प्रीतिरक्षता ।। २८'[] कात्या चंद्रति तेजसा ... ... ... ... ... तानपदात्मजत्यखि १ , साई elast-१. स. सी. पाये छे विस्ता (म्या) रितः नृपा ... र - णि ... २ , (६५०ति : ७६, भासिनी- यदरिपुरेषु व्यानवित्रासवात-(व. आ. मो.) ४t, SPld-- राजदेव भूपः । उच्छारयन् भूपतरं ५६, Gति १६, पति-प्रथम पाय २५ष्ट छे. ७ ७६, पसंततिext- लूलाख( ख्य) यातु भवजीवन पूर्ण कुम्भः श्रीभीमभूप- (१.स. सी.) मा प्रसिधा ललात्मजभांथा मूलात्मजः सुधारे। रे छे. ८७, पहुए पाद संततिक्ष-सुचिर समने अंते आवे छे; साथै १८ नी संज्याना गाना मेरे। ५ सय ७६, वंश२५- अथोपपेमे दयितां च रो. दिणी-(4. मा.) १० ७१ पसंततिबा -पुरषायुषमा,-भूपालरामपरिनतनमंत्र-(५. ग. मी.) १ १ , अनुम् मेयंनयाभदश्चतायते [ नव्याभूदिव दश्यते-[4. मी. ] For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीधरनी देवपाटणप्रशस्ति १०७ २२ ... ... ... लसंपत्त्या धनाध्यक्षति । [ वृत्त्या ] सागरति प्रभा वविधिनानित्यं विरंचत्यसौ कीर्त्या रामति रूपसुंदरतया कंदर्पति श्रीधरः ॥ २९ ॥ निःसीमसं ... गुरुभिर्निबद्धः । सौजन्यनी ... रनिधिरुन्नतसत्वसीमा जागर्ति चास्य हृदये पुरुषः पुराणः ॥ ३० [1] ' श्रीधरोपि न वैकुंट: सर्वज्ञोपि न नास्तिवित् । ईश्वरोपि न कामारिरि ... ... [॥ ३१ ॥]' त[ त्रानिशं विवुध ] पाद पकामधेनुमुख्याः स२४ ... ... ... मस्तजनवांच्छितदा भवंतु । किंत्वस्य संत्यभयदानवशंवदत्व विस्मेरवक्त्रविनयप्रमुखा विशेषाः ।। ३२ [॥ * जंबालस्तुहिनायते [ पिकततिः श्रीराजहंसायते ] [ कालिंदी] ... दायते हरगलः क्षीरोदवेला २५ ... ... ... यते । शौरिः सीरधरायतेऽजनगिरिः प्रालेयशैलायते यत्कीर्त्या सुपयस्यते क्षितिगवी राहुः शशांकायते ॥ ३३ [ ॥ ] निर्माल्यं [ चंद्रदेवो ] .... ... ... ... ... क्षीरोदः पादशौचामृ २६ ... ... ... तमचलपतिर्देहसंवाहपंकः । उच्छिष्टं पांचजन्यं सुरसरिदमल स्वेदतोयोदयभीरित्येवं यस्य कीर्ते स्वयमकृत नुतिं सोम ...[३४]... .. ... ... सी त्रिलोकोमालोक्य २७ ... ... ... संकीर्णनिवासमस्याः [ ] वेधा विलक्ष स्तुतिमाततान ___तवास्ति नान्यासहशीति नूनं ॥ ३५ [1] असौ वीरो दान्तः सुचरितपरिस्पंद___सुभगः ... ... ... परिणवगिरां कोपि सुकृती [[ ] अमुं पूर्व ज. २८ ... ... ...न्मन्यखिलगुणविस्तारमधुरं नुनाव स्वच्छंदं विमलमिव वाल्मीकि रसकृत् ॥ ३६ [॥] यदीयगुणवर्णनश्रवणकौतुकोच्छेदया। ... ... ... ... गमा । मनः किमिव रज्यते२०. ... ...नुचितवंदिभिर्वेधसरतदस्य कविमानिभिर्न च चरित्रमुद्योतते ॥३७[1] दिग्दंतावलकर्णतालविलसत्तरकुंभरंगांगणे यत्कीर्ति[ मदमत्त ... ... ... नृत्यति [1] रोदः कंदरपूरण१ , सावित- मुक्त्यौत्तानपदा०--(4. ग. स.)२ , तिस-निः सीमसंपदुदयैकनिधानहेतुराकल्पमानजनतागुरु०-(१.१.मी.) ३ ४, अनुष्टुम्-रिन्द्रोपि न च वृत्रहा.(4. 1. मी.) ४ , संतिम ५ छ, विति .कलिंदी जलदायते.-(. . मी.) १७, सयस-चंद्रदेवो रघुपतिरचितः सेतुबंधः प्रणाली-(प. प. मा. ) कीर्तेः---सोमनाथोऽतिश्रद्ध -(प.स.सी.)७४, Gति .-(यत्कीर्त्यानाशु ) डयसी (सि ) त्रिलोकीमालो-(4. मी ) पांयो क्विक्षः-८६ शिमाथी ----कमल - - वाशी - - लयता - मिगमान.(4. भ.मी.) वांया मुद्द्योतते. For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३० ... ... ... प्रणयिनी निः शंकमात्मभरिमिदंती तमसां कुलं कलिमलमध्वं__ सबद्धोत्सवा ॥ ३८ [1] लोकालोकालवाला जलनिधिसलिलासिक्त मुक्ता वहंती ] [ शंभोर्मुर्द्धा ] वलंविन्यखिलगुणमयै३१ ... ... ... रंकुरैः कीर्तिवली यस्य प्रालेयभानुप्रविकचकुसुमोदारतारा परागैर्दिक्चक्रं व्यापयंती जयति फणिपतिप्रांशुमूलाजगत्यां ॥ ३९ [ ॥] .. ... सावित्रीलक्ष्मीसौभाग्यदेव्याख्याः ।] ३२ ... ... ... इच्छाज्ञानक्रियाख्येया यद्वदीशस्य शक्तयः ॥ ४० [1] ताभिर्भुवनवंद्याभिः संध्याभिरिव वासरः [ 1 ] [ श्रीधरः शोभते शश्वल्लोकव्या प्येकदीपकः ॥ ४१ ] ... [ मालवतमाल ] वनायमानसेनागज३३ ... ... ... प्रकरभंगुरितां भुवं यः [1] [ भू यः स्थिरां सपदि मंत्रवलेन कृत्वा श्रीदेवपत्तनमपालयदात्मशक्त्या ॥ ४२ [॥1 प्रलयजल. धिवेलोल्लोलकल्लोललोलं ... ..... ... संपिष्टशैलं [1] दलितधरणि३४ ... चक्रं वीरहमीरचक्रं बहुतृणमकरोद्यः श्रीधरो दुर्गदर्पः।।४३]मातुः कैवल्यहेतोर्मुररिपुभवनं रोहिणीस्वामिनाम्ना ... केशवाद्यः [] नाम्ना ता३५ ... ... ... तस्य तद्वच्छिवभवनमपि ... ... ...[ धाम ] श्रीमच्छि वस्य प्रतिहतदुरितं कारितं भूरिशोभं ॥ ४४ [1] वल्लो दौवारिकोभूद ... ... ... गूर्जराना निजनिपुण३६ ... ... ... गुणै सूनुना.......[1] [ येने ह ]श्रीधरीयो ह ] रमगर पदे योजितस्तस्य नाम्ना प्रासादः श्रीधरेणाप्ययमवनिजयः कारितः ... [४५] ... ... ... धनस्तोमाच्चमत्कारिणः ३७ किंचिच्छीनृपनायिकाभिरभित ... ... ... [1] गीर्वाणाधिपचा [ पसा ] दरमहारत्नस्फुरज्योतिषां नैते मेरूमहीधर ... [६] मा द्विजवृद्धिभाजः ३८ ... ... ... समानदीर्घाः सगुणाः ... [1] ... ... ... माहेश्वर व्याकरणोपमानाः ।। ४७ [1] ... ... ... ... ... ... ।। ... ... ... ... वैशेषिका इव ॥ 1 , शाdिast-८ मत्त( वारवनितातल्यंपदा ).-(प. प. य.) २७, २०५२।. ३ ७ मनुष्टुम् (तस्य पत्न्यस्तु ) सावित्री० (१.१. मा.) ४७, संततिast: उत्तावमालवत०-(प.. मे.) य उत्ताल वायने ये भंगुरितां बुदय । सूर्यः स्थिरा(२) भूखथी (4. 1. मो.) ५ ७४, भनी -चरण धरणमात्रापातसंपिष्ट०-4...) , स -नूनं ------ मभितो मंदि' के.(व. अ. से.) मपि - - - - जयाख्यं (प. म..) , २०५२२.- भदरिगिरि - - - - - - - - दाकृष्टा गुर्ज - (4. म. मी.) : गुणैः ॐ - ( . . .); सूनुनात्मालिगम्यं कारितः शंकरस्य - (प. प. मी.) ८७६, शानिति पहतधन; त:-क्रीयकुट्यांतरा महीधरः शशिशाम'कार (4.1. मी.)- - & , Sant - द्विजोत्तोभुद्विज; तारका माहेश्वर-(व. ग. मी.) For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीधरनी देवपाटणप्रशस्ति १०९ ... ... ... ... ... ... ! ४८ [1]' चित्तवृति ... ... ... ... ... [1] ... ... ... मुनयो यथा ४९ [ ॥] वि ... ... ... ... र्गाः सतत विहित.... ... ... धूपोद्भूतधा .... ... [ 1 ] ... ... ... देते॥१०[0] ... ... [ कथाश्रयाय मठं वि ... ... [। ... ... ... ... चेतः ॥ ५१ [ ॥] अथ क ... . .. थमवि दैवादागतः ... ... ... ... श्रीधरेण [1] ... ... जलधि ... .. [॥ ५२ ॥] .., भूपालकुलसद्गु... .. रु[1]... जीमूतवाहन ... ... [॥ ५३ ॥]" ... ... ... ... ... [1] ... ... पावनो यतिपति५३. ... ... ... यस्याहिपूजावि[ धिः ] ... ... ... ॥ ५४ [1]" श्री ... दूरे पसरपरिणते ... ... ... ... क्षणिकमतमहाव्याल. ४. ... ... ... संरंभसिंधुः [1] ... ... ... ... ... ... [तदादिविमलशिवमुनि आननीयो [ नवेंदुः ] ॥ ५५ [1] ... ... ... ... ... ... ... च पादप५५ ... ... ... औ [ । अंगीकृता ... ... ... ... ... ... ... [॥ ५६ ॥] ... ... ... ... ... [ निः शेषपाषंडिमृणालमंड:] [भक्त्यास्य तुष्टः प्रतिपन्नदर्पः] [प्रशस्तिमेतामयमुद्दधार] ॥ ५७ [u]" यार. ५६ द्विष्णोरुरसि ... ... ... ... ... ... ... ... ... ।। [ गवद्वाणी विहरनिवि ... ... ... ता ..... ... ... ॥ [५७ [m]" [ एते ] ... ... वेन प्रासादाः ४७ ... ... ... सूत्रिताः शुभाः । लिखि... ... ... ...[॥१०॥] श्रीमद्विक्रमनृपसंवत् १२७३ वर्षे वैशाख शुदि ४ शुक्रे निःषा ]दितमितिशिवमस्तु ॥ छ । मंगलं महाश्रीः ।। १४६, अनुटुल- पक्षा नि0 श३मात- आद्योदयाः कपिसुंधा वैशे-(4. 1. सी.) २ ७४, मनुष्टुम् ३७६, मालिनी-विभवा; भ्यवर्गाः घारान--(प.. मे.) ४१, त्रिष्टुभ् एषां सुसिद्धाय कक्षा श्रयाय मठं विधाय स्वपदेन वक्ता-(प. प. सौ.) ५ गतः (श्रीनिवासी ); प्रतिनृपतिमतं यः पंडितमन्य-(वीg ५।६) मिवजलधि ६ ७६, अनुष्टुम् ; ७ ७६, शाईसविडित ---...--- दधिपरि --- सचिवः सुधी यद्विधा -- -- --- +तोजित-- (प.प. ) , सपश- दलदार, क्षणितमत,--(.. .) & तिस-बीस्य च पादपद्यो-(...) १.७, ५१. पायाने मन्ते प्रभूल (4. सी.) 114tttit-विहरति विधुवक्तृपिडांतरालेवा --- वलयमखिलं गंऽयती यमस्य- व.ग.मी.) For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૬૪ ભીમદેવ ૨ જાને જામનગરતાબે ભરાણુનો શિલાલેખ વિક્રમસંવત ૧૨૭૫ ભાદરવા સુદિ. કાઠિવાડમાં જામનગર તાબે ખંભાળીઆ નજીક ભરાણુ એ એક નાનું ગામ છે. આ ગામની પશ્ચિમે ભાવને મઠ છે, જેમાં એક ખુલે ઓટલો છેજેની બાજુએ ગણપતિની છબી કતરેલી છે. આ બાજુ ઉપર આ શિલાલેખ ચણી લીધેલો છે, અને તેના ઉપર ગાયનું ચિત્ર છે. શિલાલેખનું માપ ૧૫”x૪” છે. નવ પંક્તિઓ કોતરેલી છે, જેમાંથી છેલ્લી બે અને પહેલી અને જેથી પંક્તિઓના થડા અક્ષરે બિલકુલ અસ્પષ્ટ છે. અણહિલપુરના રાજા ભીમદેવે નીમેલા સૌરાષ્ટ્રના સુબા શ્રીસામંતસિંહનું નામ તેમાં વર્ણવ્યું છે. આ સુબાના આદેશથી એક વાવ બંધાવવામાં આવી હતી, અને તેની ચાલુ સ્થિતિ માટે ભરાણ ગામની માંડવીની ઉપજમાંથી ખર્ચની ગોઠવણ કરી હતી. આ લેખ દેવનાગરી લિપિમાં લખેલે છે, અને સંસ્કૃત ગદ્યમાં છે. તેનું વર્ષ વિક્રમ સંવત ૧૨૭૬ એટલે ઈ. સ. ૧૨૧૯ છે. ૧ ભા. પ્રા. સં. ઈ. ૫. ૨૦-૨૫ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org भीमदेव र जाना जामनगरता मराणानां शिलालेख अक्षरान्तर १ श्रीविक्रमात् संवत् १२ ( ७ ) ५ वर्षे भाद्रपदशुदि .. २ पाटकाधिष्टितसमस्तरानावलीसमलंकृतमहारा के. ८५ ३ जाधिराज श्रीमद्भीमद ( दे ) वकल्याणविजयराज्ये श्रीसी ४ . देशाभियुक्त महंश्री .... लवः श्रीसाम्बंदसी (सिंह ५ कस्यादेशेन न विनियुक्तमहं ( महान् ) श्रीअरिसी सिंहट. श्रीज ६ सहाभ्यां श्रीमातरादेवीवापिकायाः पत्रशासने का ७ रितं । तथा स्थानीयेपि पूजार्थ भद्राणकमंडपिकाव ८ देवप्रति ९ ... कामान्तर ... For Private And Personal Use Only अह श्रीमदहि श्रीषि Acharya Shri Kailassagarsuri Gyanmandir विभा... મા, મદ્રે અણુÎિલપાટકનિવાસી સમસ્ત રાજાવણીથી મંડિત દરાવાળા મહાશતુજે મ ભીમદેવના કલ્યાણવંત અને વિજયી રાજ્યમાં શ્રીસારઠ દેશમાં કારમા છે. મેલા શ્રીકા પર દેવની આજ્ઞાથી મહાન શ્રીઅરિસિંહુ અને ટકર જયસિહુથી શોમાં ઘેરાટે વાપીના સંબંધ આ લેખ કતરાયા છે તેના હેતુ નીચે મુજબના છે કે આ સ્થાનના મૂળના ખર્ચ માટે ભરણા માંડવીની આવકમાંથી... १११ Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમજજયંતસિંહ અથવા આભનવ સિદ્ધરાજનું દાનપત્ર વિકમ સાત ૧૨૮૦ પોષ સુદ્ધ ૩ નીજ મંગળવાર अक्षरान्ता पतरूं पहेल १ स्वस्ति राजावलीपूर्व समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरमेश्वरपरम .... भट्टारक ]उमापतिवरलब्ध२ प्रसादप्रौढप्रतापादित्य चौलुक्यकुल[ कमल }.... .. नानेकसंग्रामनि... श्रीमन्मूलराजदेवपादानुध्यातमहारा३ जाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवरल प्रसादप्राप्त राज्यलक्ष्मीस्वयंवरश्री. चामुंडराजदेवपादानुध्यातम४ हाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवरलब्धप्रसादसंपादितराज्यलक्ष्मीस्वयं. वर ... ... श्री ५ वल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवरलब्ध प्र. सादप्रौढप्रतापा ... त श्रीदुर्ल६ भराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टार उमापतिबरलब्धप्रसाद प्रौढप्रतापतिमिरारि७ राजाभीमश्रीमद्भीमदेवपादानुव्यातमहाराजाधिराजपरमेश्वरसरममारक उभापति वरलब्धप्रसादं प्राप्तरा-] ८ जलक्ष्मीस्वयंवरकामिनीकंदर्पत्रैलोक्यमलश्रीकर्णदेवपादानुध्यातमहाराजाधिराज. परमेश्वरपरमभट्टारक उभा९ पतिवरलब्धप्रसादावाप्तराज्यलक्ष्मीस्वयंवर अत्यद्भुत प्रतापमार्तंड चौलुक्यका ल] तिलकत्रिभुवनगंडववर-[ क ]जिष्णु ઈ. એ. વ. ૬ ૫. ૧૯૬ છે. ગુર १ ५.१२ भा५ ॥४"xit" 40/-- त सा યથી ખર! રીતે નુકશાન પામે ", " -- છેલ્લા ત્રણ અક્ષરે શંકાસ્પદ છે. जाना For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जयंतिसिंहनं दानपत्र १० अवंतीनाथसिद्धचक्रवत्तिश्रीमजयसिंहदेवपादानुयातमहाराजाधिराज[ परमे वर परमभट्टारकउमापतिव११ रलब्धप्रसादसंपादितराज्यलक्ष्मी वयंवरात्यहतातापमा वान चौलुक्यालकल्पद्रुम विचारचतुरानतरणांगणवि१२ निर्जितशाकम्भरीभूपालश्रीकमारपालदेव पादानध्यातमहाराजाधिराजपरमेश्वर परमभट्टारक उमापतिवर५३ लब्धप्रसादप्रौढप्रतापादित्यकलिकालनिष्कलंकावतारितराभराज्यआज्ञाऽजापाल. श्रीअजयपालदेवपादानु यात१४ महाराजाधिराजपरमेश्वरपरमभट्टारक उमापतिवरलब्धप्रसादप्रौढप्रतापवालाई ___ आहवपराभूतदुर्जयगर्जनका१५ धिराजश्रीमूलराजदेवपादानुः यातमहाराजाधिराज परमेश्वर प्ररगभट्टारक उमापति - वरलब्धप्रसाद -- -- --- --- ना३.६ रायणावतारश्रीभीमदेवनदनंतर स्लाने महाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमाप तिवरलब्धप्रसाद-* १७ संपादितराज्यलक्ष्मीस्वयंवर अत्यन्तप्रतापमातडचौलुक्यकुलकल्पवल्लीविस्तारण दीप्तसदुःसमयजल ५८ धिजलमग्नमेदिनीमंडलोद्धरणमहावराहदुर्देवदावानलनिग्धगर्जरपरावी नपरोहेकर र्जन्यएकांगवीरेत्या१९ दिसमस्तविरदावलीसमपेतश्रीगणहिलपुरराजधानी विष्ठित अभिनवसिद्धराजश्री. मजयंतसिंहदेवो २० वद्धिपथकेगंभूतापथके चनिनाविषयाधिकार वीपात्यस्तु वः संविलितं यथा ।। अस्यां तिमी संवत्सरमास२१ पक्षवारयुक्तायां गतसंवत्सरद्वादशवर्षशतेषु अशीयुष पोपमासे शुक्लपक्षे तृती यायां तिथौ भौमवारे २२ संजातउत्तरागतसूर्यसंक्रमपर्वणि पंकताऽपि सम्बा १२८ , वर्ष पौष शुद्धि ३ भौमेऽयेह संजात [ उत्त ] रानय नगदेवः. ५, १७ दीप्तमः .१८ पीरे ५. ११.वायो भारवान ५. १२ बाय शामरी पं. 16 १२५४ . . यथा विदा. ५.२ पनि बलि For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजं १ नपर्वणि स्वात्वा शुचिर्भूत्वा चराचरगरुं भगवतं भवानीपतिमभ्यर्च्य संसारासारतां वीक्ष्य नलिनीदलगत २ जललवतरलतरं प्राणितव्यमाकलिज्य ऐहिकामुग्मिन फलमंगीकृत्य पित्रोरात्ग [नश्च पुण्ययशो ]भिवृद्ध३ ये पूर्वपुरूषाणां स्वग्गैस्छितये वधिपथके सापावाडायामः पर्व पलमानदेवदाय. ब्रह्मदायवर्ज तथागं भूतापथके शेषः ४ देवतिग्राममध्यात् डोडियापाटकसक भूमिखंड १ उभयमेनत् पर्वम्छदेवदाय ब्रह्मदायवजितं अस्यामेव भू. ५ मौ सोलुं० राणकआना उ० लणसाकेन स्वीयमातृसलवणदेविनामके कारित सलखणपुरे श्री[ आन लेश्वरदे६ वश्रीसलखणेश्वरदेवाभ्यां शासनोदकपूर्वमस्माभिः प्रदतं ॥ मापावाडाग्रामस्या घाटा यथा ॥ पूर्वस्यां मत्राश्री७ शेषदेवतभूमौ सीमा । दक्षिणस्यां फीचडीग्रामहांसलपुरमामयोः सीमायां सीमा । पश्चिमायां------------------------------------ ८ ग्रामयोः सीमायां सीम।। उत्तरस्यां राणेलोयग्रामखांमिलग्रामद, आधीवाडा ग्रामाणां भट्टाश्रीशेषदेवतभूमौ च ९ मीमा । तथा डोडियापारकभमिसंडे कन्या पाटाः ॥ पूर्वम्यां इटिलाग्रामकाल्हरी ग्रामवहिचरग्रामाणां सीमायां १० सीमा । दक्षिणस्यां फीचडीग्रामसीतायां सी । पश्चिमागां मट्टाश्रीशेपदेवतभूमी सीमा । उत्तरस्यां डोडियापाटकम११ वन्यभूमौ संति प्रसानवहपानीये तथा महाशिवदेवतभगी । सीगा ॥ एवम __ मीभिराघाटैरुपलक्षितः स्वसी१२ मापर्यंतः सवृक्षमालाकुलः सहियभागयोगासदंडदशापराधः सकाष्ठतृणोदको पेतः नवनिधानसहित आभ्यां + पं. १ वीक्ष्य अस्पष्ट ७.२ गातल्य.. ५.६ मा २११५ . ५. 11 पर पाया मतिष्ठमान. ५. १२ पायाचा ...--:म: ग, .. या ना. म. ५ वाया देवी - गले २५ For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जयंतसिंहy दानपत्र १३ देवाभ्यां आचंद्राककालयावद्भोक्तव्यः । यथा दीपमानकरहिरण्यादि सर्व सर्व दाज्ञाश्रवणविधायीभत्वाऽमुकाभ्यां देवा१४ भ्यां समुपने व्यं । सामान्य चैतत्पुण्यफलं मत्वाऽम्भद्वंशजैरन्यैरपि भाविभोक्तमि रस्मत्प्रदत्तदेवदायोऽयमड १५ मंनुमंतव्यः पालनीवश्च । केनापि कदापि शासनमिदं न परिपंथनीयं ॥ यत उक्तं __च व्यानेन । पष्टिवर्पसहश्राणि १६ मा तिष्ठति भूमिदः । प्यारेत्ता चानुमंता च तान्येव नरकं वसेत् ॥ १ बहु भिवसुधा भुक्ता राजभिः सगरा दिभियस्यय१७ स्य यदा ममी तम्यतस्य तदा फलं ।। २ अस्मद्वंशे च यो राजा ऽन्योमे-- म्तस्याहंकारमना ... १८ येत् ।। ६ भो भपा जन्मनः पुण्यमस्यां किमपि मामकं । सर्वेषां--म -------- - |--- ----- -..----मिदं कचे १. कालजातीयत्रा महं श्रीआमादित्यसनु ----------श्रीस्तंयं २० कलः ॥ २१ श्रीमजयसिंहदेवस्य ५ १३ पाया गावही; - दीय:---- विधीभू ५. १४ भ्यां समुप. ५ तिने म भुसी नांणा । १५ प्रथम सा नांगाया --- सदयाणि. . १६ पांया तिष्ठति;- आकछेता ५. २१ पांचो श्रीमा For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના (અ) વંશાવલી. ૧ મૂલરાજ પહેલે-ચૌલુક્ય કુળના કમલવને વિકસાવનાર પૌઢ પ્રતાપી સૂર્ય. ૨ ચામુંડરાજ. ૩ વલ્લભરાજ. ૪ દુલૅભરાજ. ૫ ભીમદેવ ૧. ૬ કર્ણદેવ. રોલેક્યમલ્લ. ૭ જયસિંહદેવ-ત્રિભુવનગંડ, વર્વરક અને અવનિનાથ જિાનાર, સિદ્ધોને ચક્રવર્તિ એકાંગવીર નામ બીજું છે તે, ૮ કુમારપાલ-શાકંભરીના રાજાને યુદ્ધમાં હકાવનાર. ૯ અજયપાલ. ૧૦ મૂલરાજ ૨-ગર્જનકના રાજાને યુદ્ધમાં હરાવનાર. 11 ભીમ-સાક્ષાતું નારાયણ સ્વરૂપ તેના પછી તેના સ્થાને. ૧૨ જાન્તાસિંહ-અણહિલપાટકને રાજા, અભિનવ સિદ્ધરાજ. (બ) જયન્તસિંહ વઢિપથક અને અગંભતા અથવા ગંભતાના પથકના રાજપુરૂને સંવત ૧૨૮૦, પિષ સુદિ ૩ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન--(૧) વાદ્ધપથકમાં સાપાવાડા ગામ. તેની સીમા:-- (અ) પૂર્વમાં પદેવતની ભૂમિ (બ) દક્ષિણમાં ફીંડી અને હાંસલપુર ગામો. (ક) પશ્ચિમમાં-- (ડ) ઉત્તરે રાણેલેય, ખાંભિલ, આધિવાડા, ગમે અને ભટ્ટારક શ્રીદેવતની ભૂમિ (૨) ગંભૂના અથવા અગંભૂતા પથકમાં શેષ દેવતિમાં ભૂમિખંડ ( જમીનના ટુકડા) તેની સીમા - (અ) પૂર્વે ઇટિલા કાહુરી અને વહિચર ગામડાં ( બ) દક્ષિણે ફીંચડી ગામ. (ક) પશ્ચિમે ભટ્ટારિક શ્રીદેવતની ભૂમિ. (ડ) ઉત્તરે દેડિયાપક. ૩ દાનનું પાત્ર સેલંકી રાણા આનાએ લુણપસાકે તેની માતા લખણુદેવીના પુણ્યાર્થે સલખણપુરમાં બાંધેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો. ૧ દાનપત્ર નં. ૬ (ઈ. એ. વ. ૧ પા. ૨૦૩) નો સારાંશની નોટ ૧૧ જી એ. ૨. કવાર્ટર માસ્તર જનરલનું નકશાનું કાબેઈલ કદાચ હોય, જે રાધનપૂર સંસ્થાનમાં મુજપુરની પૂર્વ ગાયકવાડી સરહદ પર આવેલું છે 9 વિરમગામ અને પાટણના રસ્તામાં આવેલાં કાલરી અને બેચરાજી ગામો જેવાને બવ છે. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नं. ११ ભીમદેવ ૨ જાનું દાનપત્ર* વિક્રમ સંવત ૧૨૮૩ કાતક સુદિ ૫ ગુરૂવાર अक्षरान्तर पतरूं पहेलु १ । । स्वस्ति राजावलीपृर्ववत्समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरमे २ श्वरपरमभट्टारकचालक्यकुलकमलिनीविकासने कमातडश्री मूलराज३ देवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टार[क ]श्रीचामुंड[ राज ]५ [ देव पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीवल्लभ[ राज ]५ [देव पादानुध्यातमहाराजा[ घि ]रज [पर ]मे[ श्वर ]परमभट्टार कश्रीदुर्लभरा[ ]. ६ [दे ]वपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीमद्भी[ मदेव ]७ पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकत्रैलोक्यमल्लनीकर्ण८ देवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजअवन्तीनाथवर्वरक ९ जिष्णुमिद्धचक्रवर्तिश्रीमजयसिंहदेवपादानुध्यातमहाराजाधिराजप[ में ] १० श्वरपरमभट्टारकपरममाहेश्वरश्रीमत्कुमारपालदेवपादानुध्यातमहारा११ जाधिराज[ पर मेश्वरपरमभट्टारकहेलाकरदीकृतसपादलक्षक्ष्मापाल१२ श्रीअजयदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकम्लेछतमोनिचयच्छन्न[ मही ]१३ वलयप्रद्योतनबालार्कमहाराजाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजा१४ धिराजपरमेश्वरपरमभट्टारक अभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदे१५ वः स्वभुज्यमानचालीसापथकांतर्वर्तिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तानि । १६ युक्ताधिकारिणो जनपदां [श्च बोधये] त्यस्तु वः संविदितं यथा । श्रीमद्विक्रमादि पतरूं, बाजु १ [ त्यो ]त्पादितसंवत्सरशतेषु द्वादशसु त्रि[ अशीति उत्तरेषु लौकि[ कका र्तिकपूर्णिमायां गुरुवा२ रेऽत्रांकतोऽपि संवत् १२८३ वर्ष लौकि० कार्तिक शुदि १५ गुराव[ येह ] श्रीमदणहिलपा परत मागु . देवनागरी .... स्थिति सुरक्षित. या या . . महा . 1.५ पाथा स्तमि. For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३ टकेऽस्यां संवत्सरमासपक्षपूविकायां तिथौ स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीप तिमभ्यर्च्य संसा४ रासारतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलिज्य ऐहिकाड [ मुष्मि ]+ ५ कं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये नताउलोग्रामः स्वसीमाप [यन्तः स-] ६ वृक्षमालाकुलकाष्टतृणोदकोपेतसहिरण्यभागभोगसदंडादशारापधः सब दानी ॥ ७ समेतो नवनिधानसहित पृर्वप्रदत्तदवदायब्रह्मदायवर्जमंडल्या श्रीमलेश्वरदेवा८ य नित्यपूजार्थं तथा मठस्य मेत्यतपोधनानां भाजनाथं च स्यानपानः वदगर्भसंशः शास माभिः पदनः ॥ पामस्यास्य आघाटा यथा पुनस्यां आकरा ---- ___ अवया --- --- - १० ग्रामयोः सीमायाँ सीमा । दक्षिणम्या अश्याणिजन्यांनि ग्रामया सीमापा सीमा । पश्चिमा११ यां वडसर तलपदभूमिमामायो सीमा । उत्तरश्च ऑकुरालग्रामसामासलमवहसर [सी]मा१२ [यां ] सीमा । एवमर्माभिराघाटेरुपलाक्षतं ग्राममेनमवगम्य तनिवासिभिर्जनप दैर्यथादी१३ यमानदानीभोगप्रभृतिकं सदाज्ञानव णविधय भूत्वा अमुष्म भट्टारकाग समुप [ने]त२४ [व्यं ] सामान्यं चैतत् पुण्यफलं मत्वा असमवशरन्यपि भाविभाभिरस्मत्य __ दत्त देवदा] १५ योऽयम नुमंतव्यः । पालनीयश्च । उक्त च भगवता व्यासन । प्रष्ठिवर्षसह - श्राणि स्वर्गे तिष्ठति [ भूमिदः । १६ आछेत्ता चानुमंता च तान्येव नरकं व्रजेत् ।१ अस्मद्वंशज १७ करभनोऽस्मि मम दत्तं न लापयेत् । २ लिखितमिदं शासनं कायस्छान्वयप्रसूत ठ० सा१८ [ति ]कुमारसुत आक्षपटलिः सोमसीहेन । दृतकोऽत्र महासांधि ठ० श्रीबहु देव इति श्रीमद्भीमदेवस्य + ५.४ पन्या मालय न का भोग डा .१ पांच महिनावजे ५. ८ वांया नित्यंत पतः. ५. । वाया षष्टिः सहना । जिति.. For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानुं दानपत्र ११९ સારાંશ ૧ પ્રરવાવના - ( - ) વંશાવલી. ( ૧ ) ઍલરાજ ! – ચાલુક્ય કુળ - માત્રને વિકસાવનાર પ્રતાપી સૂર્ય ( ૨ ) ચાંમુડરાજ ( ૩ ) વર્લભરાજ ( ૪ ) દુલમરાજ ( ૫ ) ભીમદેવ ૧ લા ( ૬ ) કદવ, લાયમાલ, ( ૭ ) જયાસહૃદય – અવનિતિન વડાને ઝાનાર અને રિદ્ધિાને ચકવલ ( ૮ ) કુમારપાલદેવ - શિવનો પરમ ભક્તા. ( ૯ ) અજયદેવ-– રાપાદલક્ષના *જાને ખડીઓ બનાવનાર ( ૧૦ ) મૂલજ. ૨. – "જનને રાજાને પરાજય કરનાર, પૃથ્વીને પ્રકાશિત કરનાર પ્રભાતને સૂર્ય ( 11 ) ભીમદેવ ર -- અભિનવ ધિરાજ, સાતમો અકવન ( બે ) બી-દેવ. ૪. અ હિલ પટ માંથી ચાલીસાપથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિકમ પરત ૧૨૮, શ્રાવણ સુદી ૧પ ગુરૂવારે નાચનું દાન જાહેર કરે છે૨ દાન - તાલી ગામ, તેની માઃ( 1 ) પૂર્વમાં કર .... અને અવયા,, ( બ) દક્ષિણમાં અવિવાણિજ અને યુવાન પામી ( 3) પશ્ચિમે વડારની લપ ભૂમિ ( ૯ ) ઉત્તરે કુરાલ અને વાર બા મા 3 દાનનાં પાવ. * માઇલમાં મધરનું મંદિર અને તેમ બડેલા મઠના પાગીઆ, નિય. પૂન અને ભજના ના રુટિ તરીક- થાનપ દિગમરાશિ ( માડલ મને સ્થાન ૪ રાજપુરૂષા - દાન લેખકે કાચ રાનીકુમારને ખુબ આક્ષપટલિક રામસીહ, દૂત મહા સદ. વિહિક ડાકુર વા. For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ન” ૧૭ આરિપર શ્રીનમનાથના મંદિરના જેનલખા આઈએલાજીટલ સર્વે એફ ધી બોએ પ્રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડેન્ટ મી.એચ. કઝીન્સ આબુ પર્વત ઉપરનાં મંદિરના લેખોની શાહીની છાપા ૯૨ માં તૈયાર કરી હતી, અને પ્રાસર હુશે પ્રાફેસર ફિલ્હનને મેકલી હતી; જેણે તે પ્રસિદ્ધ કરવા માટે મને આપી હતી. નીચે પ્રસિદ્ધ કરેલા ૩૨ લેખા તેમિનાથના મંદિરમાંથી છે, અને ચૌલુક્ય રાજા વીરધવલના મંત્રિ તેજપાલે તે મંદિર બંધાવીને ધર્મસ્થાન તરીકે આ પાનું જણાવે છે. હાલ આ મંદિર વસ્તુ પાલ અને તેજપાલનું મટેર' ના નામથી આળખાતું લાગે છે; પરંતુ લેખામાં પાયે તેજપાલે એકલાએ જ નાંખ્યુ હાવાનું જાવ્યું હોવાથી આ નામ ખાટું છે, એ દેખીતું છે. એટલે જે મુનિને તે અર્પણ કર્યું હતું તેના નામથી આળખાવવાનું હું પસંં કરૂં છું; અથવા લેખમાં બતાવ્યા પ્રમાણેનું તેનું અસલ નામ લૂકુસિંહવસહિકા અગર લૂગુવસહિકા રાખવું, વધારે યોગ્ય લાગે છે, લખાણે લગભગ ૩ ૧ કૅતરેલું અને એકંદર સુરક્ષિત મૈં અને ત્ર ના તફાવત મધ્યમાં છાપમાં સહેલાઇથી અદૃશ્ય થતું ભાષા સંસ્કૃત છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આગિરિના જૈન લેખા-લેખ નં ૧ વિક્રમ સંવત ૨૮૭ ફાગણ વદ ૩ રિવવાર * લેખ નં. મંદિરના એક ગોખલામાં ચતુલા ખાચરના કાળા ટુકડામાં કતરેલા છે, ખેંચ, એચ. વિલ્સને ૧૮ર૮ માં એસિયાટિક રિસરચીઝ વૈ, ૧૬ પા. ૩૬ માં તેનું એક ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું હતું. પ્રેશર અગાજી વિષ્ણુ કાથવટે પોતાના સમધરદેવની જા તક મુઠી ’ પુસ્તકના વધારા પે ’” માં ૧૯૮૨ માં તેના પધા ભાષાન્તર પ્રધમ પ્રસિદ્ધ કર્યં હતાં. ભાવનગરના આપ્યુંએલોજીકલ ડિપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરેલા ' કલેકશન એફ પ્રાકૃત ઍન્ડ સંસ્કૃત ઇન્સ્ક્રિપ્શન્સ '' ના પા, ૭૬ ઉપર ભાષાન્તર સાથે તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. ” પાડાની ર' છે. ’ ઉંચી જગ્યા રોકલી છે. તે સુંદર રીતે સ્થિતિમાં છે. અક્ષરનું કદ રૂા' નું છે, ફિલિપ જૈન નાગરી છે. ફક્ત એક ઝીણા મોડા ડે બતાવેલા હોવાથી, અને તે મિઠું હાવાથી કેટલીક વાર કયો અક્ષર છે તે જાણવું મુશ્કેલ થાય છે. શરૂઆતના ‘તેં’શબ્દ, ૭,૬ અને ૭ મી કિવઓનાં કેટલાંક વાકયા તથા ૪૬-૪૭ પંક્તિઓ માંની છેવટની નોંધ, સિવાય આખા લેખ પથમાં છે. લેખરચના ચૌલુકય રાજાએાના પ્રખ્યાત પુરાતિ, અને ‘ કીર્તિકૌમુદી ' ના કર્તા સોમેશ્વરદેવે કરી હતી; પરંતુ જોકે કેટલાક લેાકેા વિના મેટા લેખેાની સાથે હરીફાઇ કરે છે, તે પણ એકંદરે કવિતા, કેટલીક કંટાળે ઉપજાવે તેવી પુનરૂક્તિ તથા લૈડા વચ્ચેનાં કેટલેક અંશેના અસંબદ્ધપણાને લીધે, અવ્યવસ્થિત થઈ છે, એ નિશ્ચયપણે કહેવામાં વાંધો નથી એ. ઈ વેલ્યુ ૮ પા. ૨૦૦ છે. એચ ડ્યુડર્સ, For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुगिरिना जैन लेखो नं. १ १२१ સરરવતી અને ગણેશની સ્તુતિ પછી પ્રથમ તેજપાલના વંશનું વર્ણન આવે છે. તેઓનું જન્મસ્થાન લુક્ય રાજાઓનું નિવાસસ્થાન અણહિલપુર શહેર હતું. વંશને પૂર્વજ ચડપ હતો. તેનો પુત્ર ચડપ્રસાદ અને તેને પુત્ર શામ હતું. એમનો પુત્ર અધરાજ હતો, અને તેની સ્ત્રી કુમારદેવી હતી. તેઓને બાંગર સંતાન હુતાં. ચાર પુત્રો – ગિ જે યુવાનસ્થ માં જ મરી ગયો હતો, મદદેવ, વસ્તુપાળ અને તેજપાલ અને સાત પુરીએ જાહ, મઊ, સા, ધનદેવી, સાહેબા, વયg , અને પદમલદેવી તે કુટુંબ જૈન ધર્મ પાળતું હતું અને પ્રાગ્વાટેના વંશનું હતું. ચારે ભાઈઓને મંત્રિ, ( સચિવ ) ધા છે. વરતુ લ ચાલુકાની સેવા કરતો એવું ચોખું કર્યું છે. વર્તુપાલ અને તે પાલ, ઓની વચ્ચે શુદ્ધ બંધુભાવ હોવાનું જણાય છે, તેઓનાં ખાસ વખાણ કર્યા છે, પરંતુ આ છોકોમાં કંઈ તિલક સૂચન નથી. મંત્રિએ પછી તેઓને રજાઓ, ચૌલુ નું વર્ણન આવે છે. આમાં ફકત કહેવાતા વાઘેલા વંશના વંશજ વધી છે. જેવાકે -આરાજ, તેના પછી લ ણ પસાદ, તેને પુત્ર વિરધવલ. વસ્તુપાલ અને તેજપાલે કરેલી વરધવલની સેવાનાં, ના આ રાજાએ પૂર્ણ વિશ્વાસથી તેઓના નેહનો દલો વ હતો તેનાં વખાણના બે લોકો ( ૨૮, ૨૯ ) ઉમેરેલા છે. તે પછી અચિન્તવ્યું જ અબુંદ પર્વત, એટલે હાલના આબુ પર્વતનું વર્ણન શરૂ થાય છે. અને તે પછી તેવી જ અસંબદ્ધ રીતે ચંદ્રાવલીના પરમારની વંશાવલી શરૂ થાય છે. આ લેખકો આહિ દાખલ કરવાનું કા ણ એ છે કે, તેજપાલે આ મંદિર આબુ પર્વત ઉપર બંધાવ્યું હતું અને આ પર્વત પરમારના રાજ્યની હદમાં આવ્યું હતો. આ કારણે લેખના અંત ભાગમાંથી જ જણાય છે. પરમારનું વર્ણન તેઓની ઉત્તિ વિશે ની દંતકથાથી શરૂ થાય છે. તેઓનો મૂળ પુરુષ જેના ઉપરથી તેઓએ પિતાનું નામ ધારણ કર્યું હતું, તે વસિષ્ઠના યજ્ઞમાંથી ઉપન્ન થયે હતા અને પિતાના શત્રુઓને નાશ ( જ મારા ) કરવામાં આનંદ માનતે હોવાથી તે ષિએ તેને પરમાર નામ આપ્યું હતું, એમ કહેવાય છે, તે વશમાં પ્રથમ ધમરાજ થયે. અને તેના પછી ધન્ધક, ધવમટ અને રામદેવ સુધી અન્ય રાજાઓ થયા. રામદેવથી સાગ વંશાવલી શરૂ થાય છે, જે નીચે પ્રમાણે છે:--- રામદેવ થશોધવલ ધારાવર્ષ કૃષ્ણરાજદેવ, આ વંશાવલી ઉપરાંત લેખમાં અતહાસિક દષ્ટિએ ઉપયોગી કેટલીક હકીકત અપાયેલી છે. યશોધવલે જ્યારે જાણ્યું કે માળવાને રાજા બલ્લાલ ચૌલુક્ય રાજા કુમારપાલને શત્ર થયા છે ત્યારે તેણે તેને તરત જ મારી નાંખ્યો હતે, એમ કહ્યું છે. લોકના શબ્દોમાંથી આપણે એમ માની શકીએ કે વિક્રમ-સંવત ૧૬૫ ના આબુ પર્વતના લેખમાં યશોધવલના પુત્ર ધારાવર્ષને કુમાર પાલના ભત્રજા ભીમદેવ ર જાના ખંડીયા રાજા તરીકે વર્ણવ્યો છે તેવી જ રીતે યશોધવલ કુમાર પાલન ખંડીયે રાજા હતા. એટલે બીજે સ્થળે કુમારપ લે તે બલાલને નાશ કર્યો એમ કહ્યું છે. તેમાં કંઈ નવાઈ નથી મેયરની જ પતિ સારી " માં કહ્યું છે કે, કામારપાલે આવેશને For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२२ गुजरातना ऐतिहासिक लेख લીધે લડાઈમાં બકલાલ અને મલ્લિકાર્જુન રાજાઓનાં મસ્તકે વિજયશ્રીનાં સ્તનોની જેમ પડયાં હતાં. ભાવ બૃહસ્પતિના વલભી રાવત ૮૫૦ ના એમનાથપટ્ટનના લેખમાં તેને તે હાથી ઓનાં---ધારાના રાજા બલાલ, અને જંગલના રાજાનાં-મરના ઉપર તરાપ મારતો સિહ !' કહ્યો છે. કુમારપાલના પૂર્વાધિકારિ જયસિં દેવની છેલામાં છેલ્લી તારીખ વિક્રમ સંવત ૧૬૯૬ છે. કુમારપાલના પિતાના રાજ્યનો વહેલામાં વહેલા લેખ વિક્રમ- સંવત ૧૨૦૨ ને છે. મેરૂતુંગના “ પ્રબંધચિન્તામણિ” મુજબ જયંસ વિક્રમ સંવત 1:૯ સુધી રાજય કર્યું હતું. અને એ જ લેખકની “વિચારશ્રેણીમાં તેના મૃત્યુની તારીખ વિક્રમ સંવત ૧૯૬૯ ના કાર્તિક શુકલ પક્ષ ૩, અને તેના ઉત્તરાધિકારિને રાજયારે હણ ની તારીખ તે જ વર્ષના માર્ગ શીર્ષ શુકલ પક્ષ ૪ આપી છે. એટલે બેલાલનું મૃત્યુ સે મનાથ પાટણના લેબેની તારીખ ઈ. સ. ૧૧૪૨ અને ૧૧૬૯ વચ્ચે થયું હશે. તેમ છતાં એ નામને રાજા આ સમયન. માળવાના પરમાર રાજાઓ અથવા બીજા કોઈ પશુ સમયના રાજાઓમાં થયો નથી. અને બદલાલ આ પરમાર વંશને હ તે એ તદન અ સંભવિત છે. તે કોણ હતા અને માળવાનું રાજ્ય શી રીતે મેળવવા પામ્યો એ સવાલનો જવાબ હાલ આપી શકાતા નથી, પરંતુ પ્રોફેસર કિડાને લંબાણપૂર્વક જે વિવેચન કર્યું છે તે તરફ ધ્યાન ખેંચવા માગુ છું. તેઓ કહે છે કે, યશોવર્મનના મૃત્યુ પછી-- જે ઈ. સ. ૧૧૩૫ અને ૧૪ વચ્ચે થયું હોવું જોઈએ. માળવાના રાજ્યમાં અરાજકતા હોવી જોઈએ જેને લાભ લેવાને કેઈ વિજયી અથવા પચાવી પાડનારની ઇચ્છા થઈ ' ધારાવર્ષ, જેને મૃગયા કરવાને અત્યંત શોખ હોવાનું જણાય છે, કાં અથવા કોકમુના રાજા નો શત્રુ હતો પણ તે સંબંધે કંઈ વિગત આપી નથી ઉપર કહેલા આબુ પર્વતના વિક્રમ સંવત ૧૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના લેખમાં ધારાવર્ષ “ તે ચદ્રાવતીને માલિક અને અસુરો( માલિકો )ને ભુ” ભીમદેવ ૨ જાને ખંડિયો રાજ હોવાનું જણાવ્યું છે. તેના અનુજ પ્રહૂાદનને “સામંતસિંહે જયારે ગુર્જર રાજાની સત્તાને લડાઈમાં તેલ નાંખી ત્યારે તેનું રક્ષણ કરવામાં જેની તરવાર કુશળ હતી તે ” એમ વર્ગો છે. જે ગુર્જર રાજાને સામરહનાથી પ્રહાદનને બચાવ્યા હતા તે ભીમદેવ ૨ જ હતા. પરંતુ તે સામંતસિંહ કેણ તે, એ કહેવું મુશ્કેલ છે. કંઈ વધારે વિગત આપી ન હોવાથી અને તે નામ આ સમયમાં સામાન્ય હોવાથી તેને કઈ ધ ગુ રાજા તરીકે કસ પણે ઓળખાવી શકાતું નથી. મારા મત પ્રમાણે આ લેખને સામતાસડુ તરીકે ઓળખાવવાને સૌથી વધારે હકક આબુ પર્વત અને સાદડીના લેખમાં બતાવેલા તે નામના ગુહિલ રાજને છે. પહેલા લેખમાં તેનું વિજયસિંહ પછી પાંચમું નામ છે, જે વિજયાસિંહ અશરે ઈ. સ. ૧૨૫ માં થયો હશે, અને તે લેખમાં તેજસિંહની પહેલાં તેનું ( ગુહિલરાજાનું પાંચમું સ્થાન છે. તર્જાને ચિતોડગઢનો લેખ વિક્રમ સંવત ૧૬૪=ઈ. સ. ૧૨ ૬! ને છે. આથી ગુડિલે લગભગ ઈ. સ. ૧૨૦૦ માં રાજ્ય કર્યું હોવાનું જણાય છે, અને આ અનુમાન ઇ. સ. ૧૨ ૦૬ માં તેનો શ૬ પ્રહાદન યુવરાજ હતું, એ વાત સાથે બરાબર બંધ બેસતું આવે છે. અને ભૂગેલન દૃષ્ટિએ પણ ચન્દ્રાવતીના પરમાર રાજાના પ્રદેશની સરહદ પર આવે ગુહિલેનો પ્રદેશ મેદપાટ હેવાનું મેં કહ્યું છે તેમાં કાંઈ વાંધા જેવું નથી. એટલે પેલાના સાર્વભૌમ રાજાને બગાવ ગુહિલ રાજાના હુમલાથી પ્રહાદન કરે, એ કુદરતી છે. ચેલુ અને ગુડલેના સંબંધ મૈત્રિને નડુતે, એ વિરધવલના પુત્ર વીસલદેવના એક દાનપત્ર ઉપરથી પૂરવાર થાય છે તેમાં રાજાને “પાટ ૧ ઈ. એ. જે. ૧૦ પા. ૧ ૨ ૨ ઈ. એ. વો ૧૯ ૫. ૩૪ ૯ ૩ યશવનને સોધી લે લેખ વિક્રમ સં. ૧૯૨ નું ઉદનનું પતરું છે, અને રથી લડે તેના પર લ નીવર્મ ને વિક્રમ સંવત ૧૨૦૦ નું ઉનનું પત છે, જુઓ ઈ. એ. જે. ૧૯ ૫. ૩૪૯ અને ૫. ૩૫૨ ૪ ઇ. એ. જે. ૧૧ ૫. ૩૪૬, ૫ બાવન ગર ઇન્દ્ર પણનું પા, ૧૮ For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुगिरीना जैन लेखो नं. १ १२३ જેતા -રામજિ-- વેદન્તાન-ઇરાક, ''- “મેદ પોટક દેશના કલશિતરાયરૂપી વેલીના કંદને ઉખેડનાર કુહાડી જે જે છે”.તને ઇલકાબ આપ્યો છે. - પ્રધાદનનાં લડાયક પરાકો ઉપરાંત તેની વિદ્વત્તા પણુ વારંવાર વર્ણવાયેલી છે. આ પ્રશંસા બેટી નથી. તે યુવરાજ હતા ત્યારે તેણે લેલ “પાર ત્રમ ' નામનો “વ્યાગ' આપણને મળે છે. તથા મારા ' માં તેના રચેલા કેટલાક લેક પણ છે. સોમસિહંદવ વિષે જણાવવા જેવું એ છે કે તેણે બ્રાહ્મણોના કર માફ કર્યા હતા. પરમારની વડાવલી પછી ફરીથી તેજપાલના વંશ વિષે વર્ણન આવે છે. કલેકે૪૨-૪૬ માં તેજપાલના બંધુ વસ્તુપાલ, તેની સ્ત્રી લલિતાદેવી અને ખાસ કરીને તેના પુત્ર જયંતસિડ. અથવા જંત્રસિહનું વર્ણન આવે છે. કલેક ૪૭-૪૮- માં તેજપાલની પિતાની પ્રશંસા આપવી છે. ત્યાર બાદ તેજ પાવની ની અનુપમદેવીના પિતા ના વંશનું વર્ણન આપેલું છે. (કલેક ૫૦૫૪ ) આ વર્ણન ચંદાઝનીના રહીશ અને પ્રાગ્વાટ કુટુંબના ગાગાથી શરૂ થાય છે. (લે.પ૦) તેને પુત્ર ધરણિગ હતા. તે ત્રિભુવનદેવીને પરણ્યો હતો. તેની પુત્રી અનુપમદેવી હતી. (લે. પ-૫૪) તેજપાલ અને અનુપમદેવીને પુત્ર લાવણ્યસિંહ અથવા લુણસિં હ . ( લે. ૫૫-૫૭) લેક પત્રમાં તેજપાલના વડિલ બંધુ મલવના કુટુંબની ટૂંકી નિંધ આપેલી છે. મલદેવ અને તેની સ્ત્રી લલુકાને એક પુત્ર, પુર્ણસિહ હતો તે અહલ દેવીને પર હતા અને તેને પિથડ નામનો એક પુત્ર હતો. કલેક ૫૯ અને ૬૦ માં કહ્યું છે કે, તેજપાલે અબુંદ પર્વત ઉપર આ નેમિનાથનું મંદિર પિતાની આ અનુપમા અને પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે બંધાવ્યું હતું. અને તે પછીના પાંચ લે કે (૨૧-૬૮માં તે મંદિરની કેટલીક વિગતે આપી છે. મંદિર ધેળા આરસપહાણનું છે. તેમાં આગળ એક મે મડપ અને તેની બાજુએ જૈનો માટે બાવન મંદિરો તથા આગળ બલાનક '-પથરની બેઠક છે. તે ઉપરાંત તેમાં ચડપ, ચડપ્રસાદ, સોમ, અધરાજ, લુણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈસિંહ, અને લાવયસિંહનાં હાથણીઓ ઉપલ બેસાડેલાં દશ પૂતળ છે, આ પુતળ પાછળ ફરીથી આ દશેનાં પુતળા દરેકની સ્ત્રીઓ સાથે ધોળા આરસપાબુના પદ કે ઉ પર મુકયાં છે. વસ્તુપાલ અને તેજપાલના માનમાં લખેલા અને ખાસ કરીને તેઓનાં ધર્માદય સ્થળની પ્રશંસા કરતા કે વડે વર્ણન પૂરું થાય છે. આના પછી તરત જ વસ્તુપાલ અને તેજપાલના પુરે હિતેના કુટુંબની વંશાવલી આવે છે. ( કે ૬૯-૭ર છે. તેઓ નાગેન્દ્ર બની હતા. તેઓનાં નામ અનુક્રમે મહેન્દ્રસુરિ, શાન્તિસૂરિ, આનસૂરિ, અમરસુરિ, હરિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ છે. લેક ૭૧ માં બતાવ્યા પ્રમાણે છેલ્લે તેનાં કાવ્ય માટે પ્રખ્યાત હતું. આ કવિતાના નમુનાઓ ગિરનારના કેટલાક લેખોમાં સાચવેલા છે. લેખના છેલ્લા કકો( હર-૭૪ ) માં આશીર્વાદ છે, અને તેમાં કહ્યું છે કે, ચાલુ રાજા જેના પાદનું સેવન કરે છે એ સામે ધરદેવે મંદિરની આ પ્રશસ્તિ લખી છે. લેખ કોતરનાર ચંડધર, જે ધાંધલને પુત્ર અને કેહુણને પત્ર હતો, તેનું નામ તથા ઉપર કહેલા જૈન પુહિત વિજયસેનસૂરિ મંદિર અર્પણ કર્યું તે તારીખ વગેરે ગદ્યમાં ઉમેરેલાં છે. અર્પણ કરવાને દિવસ શ્રીવિક્રમ સંવત ૧૨૮૭ ના ફાગુન કૃષ્ણ પક્ષ ૩ ને રવિવાર હતે. મહિનાના નામના પહેલા બે અક્ષરો ભૂંસાઈ ગયા છે એટલે છે. કાથવટેએ કહ્યું છે તેમ તેને શ્રાવણ માસ કહી શકાય એ સાચું છે, પરંતુ લેખ નં. ૨ માં તારીખ ફરી વાર આપી હોવાથી “ફાલ્ગન” પાડ શંકા રહિત છે. ફેસર કિલ્લાને બતાવ્યું છે તે પ્રમાણે, આ તારીખ, રવિવાર, 8 જ માર્ચ ઇ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. ૧ ઈ. એ. - ૧ માં ૨૧૦ ૨ લિસ્ટ ઓફ ઈફ' શન્સ ઓફ નોર્ધન કડઆ -પા કુલ For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १२४ www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं ॥ वंदे सरस्वती देवीं याति या [ यानमानस[ [][ [सिन[ ||] शांतोपि दीप्त ]: स्मरनिग्रहाय । शिवायास्तु शि व मानसं । नी[ यमा ]ना [ निजेने | यः [ क्षतिमा [ नण्यरुणः प्रकोपे निमीलिताक्षो [ पि सम ]यदर्शी सव. २ [ वात ] नृजः ॥ २ अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजा [ नाम ] जरजिर [ घुतुल्यै ]: पा[ ख्य ]मानं चु लुक्यैः] | [ चिर ]णीनां यत्र बक्ले ] दु [ मंदी | कृत इव[ सि ] तपक्षप्रक्षयेप्यंधकारः ॥ प्रासादान्वयमुकुटं कुटजप्रसून ३ विशदयशाः । दानविनिर्जित कलाम मंडचंडपः समभूत् ॥ चंडप [ सा ] दसं [ज्ञ ]: स्वकुल [ प्रासा ] दहेमदंडोऽस्य । प्रसर की ]तिपताकः पुण्यविपाकेन सूनुरभृत् || ५ आत्मगुणैः किरणैरिव सोगो रोमोद्गत्रं सतां कु४न् । उदगादगाधमध्याद्दग्धोद विबांधवाचस्मात् ॥६ एतस्मादजनिजिनाधि[ना]थमक्तिं बिभ्राणः स्वमनसिशश्वदश्वरा [ज]: । तस्यासीदयिततमा कुमारदेवी देवीव त्रिपुर रिपोः कुमारमाता । तयोः प्रथमषु ॥ -11 ५ त्रोऽभून्मंत्री लूणिगसंज्ञया । दैवादवाप बालोऽपि सालोक्यं [वासवेन [] स ]ः ॥ ८ ॥ पूर्व्वमेव सचित्रः स कोविदैर्गण्यते स्म गुणवत्यु लुणिगः । यस्य निस्तुपमतेर्मनीषया farada धिषणस्य धीरपि ॥ ९ श्रीमलदेवः श्रि ६ तमल्लिदेवस्तस्यानुजो मंत्रिमतल्लिकाऽभूत् । वभूव यस्यान्यधनांगनासु लुब्धा न बुद्धिः शमलब्धबुद्धेः ॥ १० धर्मविधाने भुवनच्छिद्र विधाने विभिन्नसंघाने । सृष्टि - कृता न हि सृष्टः प्रतिमल्ल मल्लदेव - ॥ ७स्य ॥ ११ नीलनीरदकदम्बकमुक्तश्वेतकेतुकिरणोद्धरणेन । मल्लदेवयशसा गल हस्तो हस्तिमल्लदशनांशुषु दत्तः ॥ १२ तस्यानुज विजयते विजितेंद्रियस्य सारस्वतामृतकृताद्भुतहर्षवर्षः । श्रीवस्तु ८ [ पा ]ल इति भाळतलस्थिनानि दौस्थ्याक्षराणि सुकृती कृतिनां विलुपन् ॥ १३ विरचयति वस्तुपालश्धुलुक्पसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे व ॥ १४ तेजःपालपालितस्वा ९. मितेजःपुंजः सोयं राजते मंत्रिराजः । दुर्बुवान शंकनीयः कनीयानस्य भ्राता विश्वविभ्रांतकीर्त्तिः ॥ १९ तेजःपालस्य विष्णोश्च कः स्वरूपं निरूपयेत ! स्थितं जगत्रयीसूत्रं यदीयोदर कंदरे || जाल्हमाऊसाक १. ४.८ प. २०८ २. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुगिरिना जैन लेखो नं. १ १. धनदेवीसोहगावय जुकाख्याः । पदमलदेवी चैषां क्रमादेमाः सप्त सोदयः ॥ १७ एतेऽश्वराजपुत्रा दशरथ पुत्रास्त एव चत्वारः । प्राप्ताः किल पुनरवनावेकोदर वासलोभेन ॥ १८ अनुजन्मना समेतम्तेजःपा । ११ लेन वस्तुपालोऽयं । मदयति कम्य न हृदयं मधुमास माधवेनेव ॥ १९ पंथान - मेको न कदापि गच्छेदिति स्मृतियोकिमिव स्मारना । सहोदरौ दुर्द्धरमोहचौरे संभय धमध्विनि तो प्रवृत्ती ।। दं सदा सो. १. दरयोरुदेतु युग युगव्यायतदो गांव। युग चतुर्थ-यनधन येन कृतं कृतस्यागमन युगस्य ॥ ११ मुक्तामये शरीर सादरयोः सुचिरमेतयारस्तु । मुक्तामयं किल महीवल्यमिदं भाति यत्का ।। २२ ए.। १३ कोत्पत्तिनिमित्तौ यद्यपि ाणी तयोस्तथाप्येकः । वामोऽभूदनयोर्न तु सोदरयोः कोपि दक्षिणयोः ॥ २३ धम्म स्थानाकितामुयी सर्वतः कुर्बताऽमुना । दत्तः पादो बलाईधुयुमलेन कलेगले ।। २४ इतश्चोलुक्यवीरा । १५ णां वंशे शाखाविशेषकः । अर्णोराज इति ख्यातो जातस्तेजोमयः पुमान् ॥ २५ तस्मादनंतरमनतरिसपता प्रापक्षिात तरिपुलवणप्रसादः । स्वीपगाजलवल क्षितशंखशुभ्राधम्राम यस्यलवणब्धिमतोत्य कीर्तिः १५ ॥ २६ सुतस्त-मादासीदशरथक कुर प्रतिकृतेः प्रतिमापालानां कबलितबलो वीर धवलः । यशः पुरं यस्य प्रसरात रतिलांतमनसामसाबीना मनाऽभिसरणकलायां कुशलता ।। २७ चौलुपयः सुः ती स बीरधवलः क । १६ जपाना जपं । कर्णपि चकार न पलस्तामुद्दिश्य यो मंत्रिणी । आभ्यामभ्युद यातिरेकरुचिरं राज्यं स्वभर्तुः कृतं वाहानां निवहा घटा: करटिनां बद्धाश्च सौ धांगणे ।। २८ तेन मंत्रिद्वयेनावं जाने जानृपवर्तिना । वि१५ भुर्भुजद्रयेनेव सुखमाश्लिष्यति श्रियं ।। २९ इतश्च गौरीवरश्वशुरभूधरसंभवो ऽयमस्त्यर्बुदः ककुदमद्रि देवकन्थ । मंदाकिनी धनजटेदधदुत्तमा [गे] यः श्याल कः शशिभृतोऽभिनयं करोति ।। ३० कचिदिह विहरंती/- । १८ क्षमाणस्य रामा: पसरति रनिरतमाक्षमाकाक्षतोऽपि । कचन मुनिभिरां पश्य तस्तीर्थवीथी भवति भवविरक्ता धीरवीगत्मनोऽपि ॥ ३१ श्रेयः श्रेष्ठवशिष्ठहोम हुतभुकवंडान्मृतंडात्मजप्रद्योताधिकदेहदीधितिभ१९ रः कोप्याविरासीन्नरः । तं मत्वा परमारणकरमिकं स व्याजहार श्रुतेराधारः पर मारइत्यजनितन्नामाऽथ तस्यायः ॥ २२ श्रीधुमराजः प्रथम बभव भवासबस्तत्र नरेंद्रवंशे । मीभूतो यः कृतवानामज्ञान पायो 1वाय करम For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख २० दनवेदनामु ॥ ३३ धंधुकध्रुवभटादयस्ततस्ते रिपुद्विपघटाजितोऽभवन् ! यस्कुले - जनि पुमान्मनोरमो रामदेव इति कामदेवजित् ।। ३४ रोदः कंदरवर्तिकीर्तिल हरीलिप्तामृतांशुद्युतेरप्रद्युम्नवशो यशोधवल इ२१ त्यासीत्तनुजस्ततः । यश्चौलुक्यकुमारपालनृपतिपयर्थितामागतं मत्वा सत्वग्मच मालवपति बल्ललमालब्धवान् ।। ३५ शत्रुश्रेणीगलविदलनोन्निद्रनिस्तूंशधारो धा रावर्षः समजनि सुतस्तस्य विश्वप्रशस्यः । क्राधाका २२ धनवसुधानिश्चले यत्र जाताश्योतन्नेत्रोत्पलजलकणाः कोकणाधीशपत्न्यः ॥ ३६ सोयं पुनर्दाशरथिः पृथिव्यामव्याहतौजाः स्फुटमुज्जगाम । मारीनवरादिव योऽ. धुनापि[ मृगव्यमव्यग्रमतिः करोति ।। ३७ साम२३ तस्हिसमितिक्षितिविक्षतौजः श्रीगूर्जरक्षितिपरक्षणदक्षिणासिः । प्रहादनस्तदनजो दनुजोत्तमारिचारिमत्र पुनरुज्वलयांचकार ।। ३८देवी सरोजासनसंभवा कि कामप्रदा किसुरसौरभेयी प्रहादनाकारघरा २४ धरायां मायातवत्येष न निश्चयों में ॥२२ धारावर्षसुतोऽयं जयति श्रीसोमसिंह दे वो यः । पितृतः शौर्य विद्यां पितृव्यकादानमुभयतो जगृहे ।।१० मुक्ता विप्रक. रानरातिनिकरान्निजित्य तत्किंचन प्रापत्संप्रति सोम२५ सिंहनृपतिः सोमप्रकाशं यशः । येनोतिलमुचलं रचयताप्युनाम्यतामीयया सर्वेषामिह विद्विषां न हि मुखान्मालिन्यमुन्मूलितं ॥ ४१ वसुदेवस्येच सुतः श्रीकृष्णः कृष्णराजदेवोऽस्य । मात्राधिकप्रतापो यशोद२६ यासंश्रितो जयति ॥ १२ इतश्च अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक मेण च । कापि कोपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ।। ४३ दयिता ललितादेवीतनयमवीतनयमापसचिवेंद्रात् । नाम्नानयंत- । २, सिंह जयंतमिंद्रात्पुलोमपुत्रीद ॥ ४४ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नयं च विनयं च गुणोदयं च । सोयं मनोभवपराभवजागरूकरूपो न के मनसि चुंबति जैत्रसिंहः ॥ १९ श्रीवस्तुपालपुत्रः कल्पायुश्यं जयं२८ तसिंहोऽस्तु । कामादधिकं रूपं निरूप्यते यस्य दानं च ॥ ४६ स श्रीतेजः पाल: सचिवश्चिरकालमस्तु तेजस्वी । येन जना निश्चिताश्चितामणिनेव नंदति ॥ ४७ यच्चाग क्यामरगरुद्धयाधिशुक्रादिकानां प्रागुत्पादं न्यधित भुवने बशालम पायास शि: पुनम्नार न लमजो For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org पर्वतना लेखो नं. १ २९ मंत्रिणां बुद्धिधाम्नां । चक्रेऽभ्यासः स खलु विधिना नूनमेनं विधातुं तेजःपाल: कथमितरथाधिक्यमाष तेषु || ४८ अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुजस्तेजःपाल इति स्थिति बलिकृतामुबतिले पालयन् । आत्मीयं ब ३० हु मन्यते न हि गुणग्रामं च कामंदाकश्चाणक्योपि चमत्करोति न हृदि प्रेक्षास्पदं प्रेक्ष्यं ॥ ४९ इतश्व || महं श्रीतेजःपालस्य पत्न्याः श्रीअनुपमदेव्याः पितृवंशवर्णनं ॥ प्राग्वाटान्त्रय मंडनैकमुकुटं श्रीसांद्र चंद्रावती वास्तव्यः स्त ३१ वनीयकीर्त्तिलहरिप्रक्षालितक्ष्मातलः । श्रीगागाभिधयासुधीरजनि यद्वृत्तानुरागादभूत्को नाप्तप्रमदो नदोलितशिरा नोद्भूतरामा पुमान् ॥ ५० अनुसृतसज्जनसरणिर्धरणि. गनामा बभूव तत्तनयः । स्वप्रभुहृदये । ३२ गुणिना हारेणेव स्थितं येन ॥ ५१ त्रिभुवनदेवी तस्य त्रिभुवनविख्यातशीलसंपना । दयिताऽभूदनयोः पुनरंगं द्वेधामनस्त्वेकं ॥ ५२ अनुपमदेवी देवी साक्षादाक्षायणीव शीलेन । तद्दुहिता सहिता श्रीतेजःपालेन ३३ पत्पाऽभूत् ॥ ५३ इयमनुपमदेवी दिव्यवृत्तप्रसूनव्रततिरजनि तेजःपालमंत्रीशपली । नयविनयविवेकी चित्यदाक्षिण्यदानप्रमुख गुणगणैदुद्योतिताशेष गोत्रा ॥ ५४ लावण्यसिंहस्तनयस्तयोरयं रयं जयन्निं । ३४ [] यदुष्टवाजिनां । लब्धापि मीनध्वजमंगलं वयः प्रयाति धम्मैक विधायिना - ध्वना ॥ १५ श्रीतेजः पालतनयस्य गुणानमुष्यश्री लूगसिंह कृतिनः कति न स्तुवंति । श्रीबंधनोद्धुरतरैरपि यैः समंतादुद्दामता । त्रिजगति क्रि ३५ यते स्मकीर्तेः ॥ १६ गुणधननिधानकलशः प्रकटोऽयमवेष्टितश्च खलसप्पैः । उपचयमयते सततं सुजनैरुपजीव्यमानोऽपि ।। ५७ मल्लदेवंसचिवस्य नंदनः पूर्णसिंह इति लीलुकासुतः । तस्य नंदति सुतोयमहणा ३६ देविभूः सुकृतवेश्म पेथडः || २८ अभूदनुपमा पत्नी तेजःपालस्य मंत्रिणः । लावण्यसिंहनामायमायुष्मानेतयोः सुतः ॥ १९ तेजः पालेन पुण्यार्थं तयोः पुत्रकलत्रयोः । हर्म्यं श्रीनेमिनाथस्य तेने तेनेदमर्बुदे । ३७ ॥ ६० तेजः पाल इति क्षितीदुसचिवः शंखोज्वलोभिः शिला श्रेणीभिः स्फुरदि दुकुंदरुचिरं नेमिप्रभोर्मंदिरं । उच्चैर्मंडपमग्रतो जिन[ वरा ]वासद्विपंचाशतं तत्पाबाकं च पुरतो निष्पादयामासिवान् ॥ ६१ श्रीमच्चंड ३८ []संभवः [ समभवच्चंड प्रसादस्ततः सोमस्तत्प्रभवोऽश्वराज इति तत्पुत्राः पवित्राशयाः । श्रीमल्लूणिगमल्ल देवसचिव श्री वस्तुपालाह्वयास्तेजः पालसमन्विता जिनमतारामोन्नमन्नीरदाः॥ ६२ श्रीमंत्रीश्वरवस्तुपालतनयः श्रीजै 1 वाया शंखीज्ज्वलाभिः २वा वला नक . ८५ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir १२७ Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १२८ www.kobatirth.org गुजराना ऐतिहासिक लेख ३९ सिंहाह्वयस्तेजःपालसुतश्च विश्रुतमतिर्लावण्यसिंहाभिघः । एतेषां दशमूर्तयः करिवधस्कंधाधिरूढाश्चिरं राजते जिनर्दशनार्थमयतां दिनायकानामिव ॥ ६३मूर्तीनामिह पृष्ठतः करिवधू पृष्ठप्रतिष्ठाजुषां तन्मूतामि Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० ला मखत्तकगताः कांतासमेता दश । चौलुक्य क्षितिपालवीरधवलस्याद्वैतबंधुः सुधीस्तेजःपाल इति व्यधापयदयं श्रीवस्तुपालानुजः ॥ ६४ तेजःपाल: सकलप्रजोपजीव्यस्य वस्तुपालम्य । सविधे विभाति सफलः ४१ सरोवरस्येव सहकारः ॥ ६५ तेन भ्रातृयुगेन याप्रतिपुरग्रामाः शैलस्थल वापीकूपनिपानकाननसरः प्रासादसत्रादिकां । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जी - तत्संख्यापनयते यदि परं तद्वेदि । ४२ नी मेदिनी ॥ ६६ शंभो: श्वासगतागतानि गणयेद्यः सन्मतियोऽथ वा नेत्रोन्मी लनमीलनानि कलयेन्मक्कडनाम्नो मुनेः । संख्यातुं सचिवद्वयविरचितामेतामपेतापरव्यापारः सुकृतानुकीर्तनतति सोप्युज्जिहीते यदि । ४३ ॥ ६७ सर्व्वत्र वर्ततां कीर्तिरवराजस्य शाश्रती । सुकर्त्तमुपकर्तुं च जानीते वस् संततिः ॥ ६८ आसीच्चडपमंडितान्वयगुरुनगिंद्रगच्छश्रियचूडारत्नमयन सिद्धमहिमा सूरिमहेंद्र। भिधः । तस्माद्विस्मयनीयचारुचारितः श्रीशांति ४४ [ सूरिस्त ]तोप्यानंदामरस रियुग्ममुदयचन्द्रार्कदीप्रवृति ॥ ६९ श्रीजनशासनवनीनवनीरवाहः श्रीमांस्ततोऽप्यघहरो हरिभद्रसूरि । विद्यादन्मदगदेवनवद्यवैद्यः ख्यातस्ततो विषयसेनमुनीश्वरोऽयं ॥ ५० गरो स्व | ४५ या [] पात्रं सूरिरस्त्युदयप्रभः । गौकिकानां सूक्तानि मांति यत्प्रतिभांबुधेः ॥ ७१ एतद्धर्म्मस्थानं धर्मस्थानस्य चास्य यः कती । तावद्वयमिदमदियादुदयत्ययमर्बुदो यावत् । ७२ श्री सोमेश्वरदेवश्चलुक्यनरदेवसेवितांहि ४६ युगः । रचयांचकार रुचिरां धर्म्मस्थानप्रशस्तिमिमां । ७३ श्रीनेमेरम्बिकायाश्च प्रसादादर्बुदाचले । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी || ७४ सूत्रं पुत्रेण चंडेश्वरेण प्रशस्तिरियमुत्कीर्णा । [ | ] सत्रादिका. ४७ श्रीविक्रम [ संवत् १२८७ वर्ष फाल्गु ण वदि ३ खौ श्री [ नागेंद्रग]च्छे [ श्रीविजय ]सेनसूरिभिः प्रतिष्ठा कृता ॥ For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतमा लेखो नं.: ભાષાનર ( કલેક. ૧ ) , દેવી સરસ્વતી જે કવિએના મનમાં પ્રવેશ કરે છે અને જેનું હંસવાહન છે તેની હું આરાધના કરું છું. | (લે. ૨) શિવને પુત્ર ( ગણેશ) એ શાંત હોવા છતાં કોધથી રક્ત છે. શાન્ત છતાં કામના નિગ્રહ માટે બને છે અને ચહ્ન બંધ હોવા છતાં જે સર્વ જુએ છે તે તમારું કલ્યાણ કરે. ( લે. ૩) પાસુખનું સ્થાન, અજ, રજ અને રંધુ * સરખો ચુકયથી રક્ષિત અણુહિલપુર મહેર છે--ત્યાં શુકલ પક્ષને મને ચિરકાળ સુધી અતિ સુંદર ૨૧ણીઓનાં શશી જેવાં મુખથી અંધકાર મને થયું છે. ( કે. ૪) તે શહેરમા, કુરજરાય જેવા શબ થશવા, કપતરુથી દાન દેવામાં અધિક, પાખ્યા. ગાયને મુગટ થતું હતું. છે તે પ) તેના સકર્મના ફળ રૂપે, તના મહેલ ઉપર કીતિવજ ફરકતા સુવર્ણ દડ જે, અ પસાદ નામે પુત્ર જન્મ્યા હતે. (લે. ૬ ) તેને, કે જે વિશાળ મનન હતું અને જે દુધે દધિ (દૂધને સાગર ) જેવો હતે તેને સેમ ઉદ્દભવે.--જે સગુણોથી સજજને, મયમાં ઊંડા એવા દુષ્પદધિમાંથી ઉદ્દભવેલા ઇદુનાં કિરણે માફી: આનંદ રેડો. | ( . ) તેને જિનાધિનાથની ભક્તિ હદયમાં નિત્ય ધારનાર અશ્વરાજ પુત્ર હતા. તેને ત્રિપુરની પત્ની અને કુમારની માતા દેવી પાર્વતી જેવી કુમારદેવી પની હતી. ( . ૮) તેમને પ્રથમ પુત્ર ગીગ નામને મંત્રી હતું. પણ દેવવશાત્ તે બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે છે. (ા . ૯) એ વિશુદ્ધ મનને મંત્રી લીગ, જેની મતિ બહુસ્પતિના જ્ઞાનની પણ અવગણના કરતી, તે (ા. ૧૦) તેને નાનો ભાઈ શ્રી મદેવ તે જે જિતેન્દ્રિય ઈને પરીની લાલસાવાળ ન હોતે. (૦. ૧૧) ધર્મ પાનમાં ( અનુષ્ઠાનમાં ), પ્રજાનાં છિદ્ર ઢાંકવામાં અને વિમિત્રનું (ટેલું) અનુસંધાન કરવામાં વિધાતાએ અલદેવનો સ્પર્ધા સજર્યા નહતે (ા. ૧૨ ) કાળાં વાદળાંના સમૂહમાંથી મુક્ત થએલાં ચંદ્રનાં કિરણોની હરીફાઈ કરતા મલદેવના ચરી હરિમલૂના દાંતનાં કિરાને ગળેથી પકડ્યાં (મતલબ કે ઈન્દ્રના હાથી ઐરાવતના દાતનાં શભ્ર કિરણ જ્યાં પ્રસરતાં હતાં ત્યાં સુધી તેને યશ પહોંચે એટલે દિગન્ત પરત ફર્ત વ્યાપી. ) (લે. ૧૩) ઇન્દ્રિયો પર વિજય મળવનાર એ પુરૂષને અનુજ શ્રીમાન વસ્તુપાલ હતા, જે કાવ્યના અમૃતથી અમૃત ની છિ કરતા અને જે વિદ્વાનોના લલાટ પરથી આપદ્દ શબ્દ ભૂલી નાંખ્યો હતો. (ા. ૧૪) રાજ્યના સચિવે માં અને કવિઓમાં અગ્ર વપાલ પૈસા મેળવવામાં કે કાવ્યકૃતિમાં પારકાના અનું હરણ કદાપિ કરતા નહી. (લે. ૧૫) તેને ડાન ભાઈ ત્રિરાજ તેજપાલ હતા જે વામીના તેજનું પાલન કરનારો હતે અને જેનો દુષ્ટોને ડર હતા, જેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી હતી. (èો. ૧૬ ) તેજપાલ તથા વિષ્ણુનાં સ્વરૂપનું નિરૂપણ કશું કરી શકે ? કારણ કે પ્રધમન ઉદરકંદરમાં ત્રણે જગતનાં નીતિન સૂવે રહેલાં હતાં જ્યારે બીજાનાં ( વિષ્ણુના) ઉદર કંદરમાં ત્રણે જગતુ વિંટળાઈ રહેલાં છે. (ા. ૧૭) આ ભાઈઓને અનુક્રમ જાહ, માલી, સાશ, ધનદેવી, સેહગા, વયજુકા અને પમદેવી સાત બહેનો હતી, For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३० गुजरातना ऐतिहासिक लेख ( àા. ૧૮ ) ખરેખર, અશ્વરાજના આ પુત્ર એક જ ઉદરમાં રહેવાના લાલે પૃથ્વી પર ફી આવેલા દશરથ રાજાના ચાર પુત્રા જ હતા. ( àા. ૧૯ ) અનુજ ( ન્હાના ભાઇ ) તેજપાલના સાથવાળા વસ્તુપાલ, મધુ માસ પછી આવતા માધવ માસની માફક સર્વનું હૃદય રંજતા નથી ? (Àા. ૨૦ ) એકલા કર્િ માર્ગમાં જવું નહીં એ સ્મૃતિ વચન ધ્યાનમાં રાખી તે બે ભાઇએ મેહ રૂપી ચારના ભયવાળા સદ્ગુણ્ણાના પંથ ઉપર સાથે ચાલે છે. (લેા. ૨૧) યુગ જેટલા લાંખા માડુવાળા આ બે ભાઇઓની જોડીના ઉદય થાખે; જે જોડીએ ચાથા યુગમાં પણ કૃતયુગનું આગમન ફરી કરાવ્યું હતું. ( ક્ષેા. ૨૨) જેએની કીર્તિથી ભૂમિમંડલ મુક્તામય ભાસે છે તે બન્ને ભાઈઓનાં શરીર ચિરકાળ સુધી રાગથી મુક્ત રહેા. (àા. ૨૩) એક જ દેહમાંથી બન્ને બાજુ નીકળે છે છતાં તેમાં એક વામ (ડાબેાખરામ) છે. પણ આ એ બાન્ધવેશમાંથી (એક જ પિતાથી થએલા હેાવા છતાં) એક પણ તેવા ( વામ ) નથી, કારણકે અને પ્રામાણિક ( દક્ષિણ ) હતા. ( à।. ૨૪) આ અન્તે ભ્રાતાએ ધર્મસ્થાનાથી પૃથ્વી અંકિતકરીને કલિયુગના કંઠપર અલથી પેાતાના પગ મૂકયા હતા. ( ક્ષેા, ૨૫ ) ચૌલુક્ય વીરાના વંશમાં તે શાખાના અલંકાર તેજસ્વી પુરુષ અર્થારાજ જન્મ્યા હતા. (લેા. ૨૬) તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી; જેના પ્રતાપ ઢાંકયા ન હતા, જેણે શત્રુસંહાર કર્યો હતા અને જેના ગંગાના જલથી ધાવાએલા શંખ જેવા શુભ્ર યશ ખારા સમુદ્રથી પડેલે પાર પહેાંચ્યું. ( ક્ષેા. ર૭) દશરથ અને કકુસ્થની પ્રતિમા જેવા આ નૃપને વીરધવલ નામના શત્રુના દળને હણનારા પુત્ર થયા. જ્યારે આ પુરુષના યશ પૂર માક પ્રસરતા હતા ત્યારે, કામથી પીડિત મનવાળી સાધ્વી સ્રીએાની અભિસરણુકલામાં કુશળતા નિષ્ફળ નીવડતી. (શ્ર્લા, ૨૮) આ પ્રજ્ઞ વીરધવલ ચૌલુકય જ્યારે નિન્દાખાર લેક તે એ સચિવાની નિન્દા કરતા તે બિલકુલ સાંભળતો નહીં. અને આ સચિવેાએ તેમના સ્વામિનું રાજ્ય અતિ ઉન્નતિથી શેભાળ્યું અને ગજસેનાએ અને ઘેાડાનાં સુથા તેના મહેલનાં આંગણાંમાં બંધાવ્યાં. ( . ૬૯ ) આ અને સચિવે સર્હુિત તે રાજા ઘુટણ સુધી લાંબા એ હાથથી શ્રીને સુખથી એટલે સહેલાઇથી ભેટે છે, એમ મને લાગે છે. ( ક્ષેા. ૩૦ ) શિવને શ્વસુર હિમાલયને પુત્ર ગિરિસમૂહની ટાચ અખ઼ુદગિર છે, જે મન્દાકિનીને વાદળથી ઘેરાએલા શિખરપર ધારણ કરી રહેલા હાઈ ઘટ જટાવાળા મસ્તકપર ગંગા ધારણ કરનાર શિવનું હું જેના તે સાળેા છે) અનુકરણ કરે છે. ( ક્ષેા. ૩૧) આ પર્વત પર કાઈ સ્થળે રમ્ય લલનાઓને વિહાર કરતી જોઈને મેાક્ષની આંકાક્ષાવાળાને પણ રિત ઉત્પન્ન થાય છે, જ્યારે કેાઈ સ્થાનમાં મુનિએને માટે ખાંધેલાં તીર્થ સ્થાનેાની હાર જોઈ અસ્થિર મનના માણસને પણ જગતથી વિરક્તિ પ્રાપ્ત થાય છે. (àા. ૩ર ) શ્રેયને લઈને શ્રેષ્ઠ વસિષ્ઠના હામના અગ્નિ કુંડમાંથી મૃતંડના પુત્ર-સૂર્ય-થી અધિક જયાતિવાળા પુરુષ પ્રકટ થયા. તે શત્રુસંહારમાં આનન્દ પામશે એમ માનીને તે શ્રુતિજ્ઞાનીએ તેને પરમાર એવું નામ આપ્યું; તે સમયથી તેના કુળનું નામ તે પડયું. ( ગ્લે, ૩૩) તે નૃપાના વંશમાં પ્રથમ શ્રીમરાજ થયા. તે પૃથ્વીપર ઇન્દ્ર સરખા હતા કારણ કે ઇન્દ્રે પર્વતને, પાંખાનું છેદન કરી, વેદનાના અનુભવ આપ્યા હતા તેમ આ નૃપે રાજાએાને, બન્ને પક્ષ છેઠ્ઠી, વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું. For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतना लेखो नं. १ १३१ (લે. ૩૪) ધંધુક, પ્રવભટાદિ અરિની ગજસેનાને પરાજય કરનાર ઉત્પન્ન થયા; તેમના કુલમાં કામદેવને જિતનાર મનરમ “રામદેવ” જન્મ્યા હતા. | ( ક. ૩૫ ) પૃથ્વીથી સ્વર્ગ પથત ભરેલા જેના યશઃ સાગરનાં મોજાંથી ચંદ્રનાં કિરણે લેપાઈ જતાં એવા આ નૃપને થશેધવલ નામે પુત્ર જે કામદેવને વશ ન હતું તે પ્રકટ અને માલવાને સ્વામિ બલાલ, ચૌલુકય નૃપ કુમારપાલ તરફ શત્રુભાવ રાખતે થયો છે તેમ જાણી તેણે તેને સત્વર નાશ કર્યો. (લે. ૩૬) તેને વિશ્વમાં પ્રશંસા પામેલો, શત્રુગણુનાં ગળાં છેદવામાં અપ્રતિહત અસિધારાવાળે ધારાવર્ષ પુત્ર થયો. જ્યારે તે ફ્રધથી પ્રદીપ્ત થઈ રણક્ષેત્ર પર નિશ્ચલ રહેતે ત્યારે કૈંકણનાથની પત્નીએનાં નેત્રકમળમાંથી આંસુ પડતાં હતાં. | (લે. ૩૭ ) ખરેખર તે અવ્યાહત બલવાળે પૃથ્વી પર ફરી અવતરેલ દશરથને પત્ર રામજ હ; જે મારીચ માટે વૈરથી આ સમયમાં પણ મૃગયા ખેલવામાં આસક્ત મતિવાળો હતા. ( . ૩૮) તેને અનુજ પ્રહાદન હતું. તેણે સામંતસિહ સાથે રણભૂમિમાં ક્ષીણ થયેલા બળવાળા શ્રીમાન ગુર્જર નૃપનું દક્ષતાભરેલી તરવારથી રક્ષણ કર્યું હતું; અને દનુવંશના સર્વથી મહાન શત્રુ વિષગુનું ચારિત્ર પુનઃ ભૂમિ પર ઉજજવળ કર્યું. | (લે. ૩) હું નિર્ણય કરી શકતું નથી કે બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી સરસ્વતી દેવીએ અથવા અભિલાષ પૂર્ણ કરનારી દેવેની કામધેનુએ પ્રહ્નાદનનું રૂપ ધારણ કરી પુનઃ પૃથ્વી પર જન્મ લીધેલ છે. ( . ૪૦) ધારાવર્ષને આ પુત્ર શ્રી મસિહદેવને જય થાઓ ! જેણે પિતાનું શૌર્ય, કાકાની વિદ્યા અને બનેની દાનશક્તિ પ્રાપ્ત કરેલી હતી. | (લે. ૪૧) બ્રાહ્મણના કર માફ કરીને અને શત્રુગણુને વિજય કરીને સેમસિંહ નૃપે ઇન્દુના પ્રકાશ જે યશ પ્રાપ્ત કર્યું, જે થશે પૃથ્વીને અજવાળતે છતાં ઈષથી મોહ પામતા શત્રુઓનાં મુખ પરથી મલીનતાનું હરણ કર્યું નહી. (લે. ૪૨ ) તેના પુત્ર કૃષ્ણ રાજદેવનો જય હો !; જે કૃષ્ણરાજને પ્રતાપ અમાપ છે, અને જે યશ અને દયાથી આભૂષિત થયે હોવાથી, યશોદાથી અનુરક્ત વસુદેવના પુત્ર અને માતાથી અધિક પ્રતાપ વાળા શ્રીકૃષ્ણના સરખે લાગતા હતા. (હે. ૪૩) વળી કુળમાં, વિનયમાં વિદ્યામાં, શૌર્યમાં, નિત્યદાનમાં વરતુપાલ જે બીજો કોઈ માણસ કઈ પણ જગ્યાએ મારા દૃષ્ટિપથમાં આવતો નથી. પ્લે૪૪) આ શ્રેષ્ઠ સચિવથી, તેની પ્રિયતમા લલિતાદેવીને, પુલોમનની પુત્રીને ઈન્દ્રથી જયન્ત પ્રાપ્ત થયો હતો તેમ, વિનયસંપન્ન જયન્તસિંહદેવ પુત્ર થયો. (લે. ૪૫ ) આ જૈત્રસિંહ, જેનું રૂપ કામદેવને જિતવા તલસે છે, અને જે વિનય અને જ્ઞાનથી વિમુખ બાળપણમાં પણ વિનય અને સદ્ગુણોને આવિર્ભાવ કરે છે, તે કેનું હદય નથી આકર્ષતે ? (ા . ૪૬) શ્રી વસ્તપાલને પુત્ર જયન્તસહ-જે રૂપમાં કામદેવથી અધિક છે અને જે વાચકોને પ્રાર્થના કરતાં અધિક દાન આપે છે, તે એક કલ્પાયુષી થાઓ ! ( . ૪) શ્રીમાન તેજપાલ મંત્રિ જેનાથી ચિતામણિ માફક પ્રજા નિશ્ચિત્ આનન્દ કરે છે તે ચિરકાળ સત્તાનો ઉપભોગ કરે. For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३२ ગુtતના તિહાસિક ક્ષ (પ્લે. ૪૮ ) ચાણકય, બહસ્પતિ, મરૂદ્ધયાધિ શુક આદિ બુદ્ધિધામ મંત્રિઓને પહેલાં પૃથ્વી પર વિધાતાએ આ મંત્રિ(તેજપાલ)ને ઉત્પન્ન કરવાના અભ્યાસ માટે જ ખરેખર સર્યા હતા નહીં તે તેજપાલ તેમના કરતાં અધિસ્તર ક્યાંથી હોય? (મલે. ૪૯) સમરત પ્રાણીઓને અભ્યદય, નિવાસ, બલિએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતે, શ્રી વસ્તુપાલ અનુજ તેજપાલ હતું. આ જોવાલાયક તેજપાલને જેઈ કામન્દકિ પિતાના ગુણગ્રામને અધિક ખ્યાલ રાખતા નથી અને ચાણક્ય પણ પિતાની મતિ માટે વિરમય પમાડતો નથી. વળી મહંત શ્રી તેજપાલની પત્ની શ્રીમતી અનુપમ દેવીના પિતૃવંશનું વર્ણન – | (લે. ૧૦) પ્રાગ્વાટ અન્વયને મુગટ, લક્ષમીથી ભરપૂર ચદ્રાવતીને નિવાસી, જેણે ભૂમિ તલનું પ્રશંસનીય કીર્તિથી પ્રક્ષાલન કર્યું હતું તે ધીરપુરૂષ શ્રી ગાગા જળ્યો હતો, જેના સદાચારના અનુરાગથી કેણુ આનંદિત થયો નથી કે કે મસ્તક ડોલાવ્યું નથી કે કનાં રોમાંચ ઉદ્દભૂત થયાં નથી ? (લે. ૫૧) તેને સજજના પંથને અનુસરવાવાળો ધરણીગ નામને પુત્ર જન્મે જેણે ગુણસંપન્ન હોઈ, પિતાના સ્વામિના હદયમાં હારની પેઠે સ્થાન પ્રાપ્ત કર્યું. ન (લૈ. પ૨ ) તેને ત્રિભુવનમાં વિખ્યાત શિલવાળી ત્રિભુવનદેવી દયિતા હતી. આ બન્નેના દેહ જાદા હતા પણ મન એક જ હતું. | (લે. ૫૩) શીલમાં સાક્ષાત્ દક્ષની પુત્રી પાર્વતી જેવી તેમની પુત્રી અનુપમદેવીનું શ્રીતેજપાલ સાથે લગ્ન થયું હતું. (લે. ૫૪) સદાચાર રૂપી દિવ્ય કુસમ ધારતી લતા, આ અનુપમદેવી જે પિતાના કુળને નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય, દાન આદિથી ઇન્દુ સમાન ગુણગણુથી પિતાનાં સકલ કુલને પ્રકાશ આપતી હતી, તે શ્રેષ્ઠ મંત્રી તેજપાલની પત્ની થઈ (લે. ૫૫) તેમને પુત્ર લાવણ્યસિંહ, ઈન્દિરૂપી દુષ્ટ અ પર અંકુશ રાખતે અનેશ મદનપ્રિય યૌવન પ્રાપ્ત કર્યા છતાં પણ ફક્ત સદ્ધર્મને રસ્તે ચાલે છે. | (લે. પ૬) શ્રીમાન તેજપાલના પવિત્ર પુત્ર શ્રીલસિંહના ગુણેની સ્તુતિ કોણ નથી કરતું જે લક્ષમીના બંધનમાં ઉસુક હોવા છતાં ત્રણે જગમાં કીતિ પૂર્ણ પ્રસારી હતી. | (લે. પ૭) ગુણરુપી ધન નિધાનથી ભરેલે આ કળશ (લસિંહ) ઢકાએલ નથી, તેમ જ ખલરૂપી સર્ષોથી ઘેરાએલ નથી; અને પુરૂષોથી ઉપભેગ થતો હોવા છતાં હમેશાં વૃદ્ધિ જ પામે છે. * (લે. ૫૮) મલ્લવ મંત્રીને લીલુકાથી થએલો પૂર્ણસિંહ નામે પુત્ર હતા. તેને અgણારવીથી ગુણેના નિવાસ સરખો આબાદી ભેગવતો પિયડ નામે પુત્ર હતા. ( લે. ૫૯ ) તેજપાલ મંત્રીની પત્ની અનુપમા હતી. લાવણ્યસિંહ તેમને આયુષ્યમાન પુત્ર હતો. (લે. ૬૦) તે પુત્ર અને તે પત્નીના ધર્માર્થે આ તેજપાલે અબુંદ ગિરિપર નેમીનાથનું પવિત્ર મદિર બંધાવ્યું. (લે. ૬) પૃથ્વીપર ઈન જેવા તેજપાલ મંત્રિએ શંખ જેવા ઉજજવળ શિલાઓની હારથી ચંદ્ર અને કુન્દ પુના જેવું રૂચિર, આગળ મડપવાળું, બાજુમાં ઉત્તમ જિનેના પર (બાવન) મંદિરવાળું અને અગ્રે બલાનકવાળું તે નેમીનાથનું મંદિર બંધાવ્યું હતું. | (લો. ૬૨) શ્રીમાન થર્ડપને પુત્ર ચહપ્રસાદ હતો. તેને સેમપુત્ર હતું. તેને અશ્વરાજ નામે પુત્ર હતું તેને પવિત્ર આશયવાળા, જિનશાસનના ઉદ્યાનમાં ચઢતા મેઘ (વાદળ) જેવા શ્રીલૂણીગ, મંત્રિ મલદેવ, શ્રીવાસ્તુપાલ અને તેજપાલ નામના પુત્રો થયા. For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org आपर्वतना लेखो. नं. १ १३३ ( èા. (૩) મંત્રીવર વસ્તુપાલને શ્રીજૈસિંહ પુત્ર હતા અને તેજપાલને વિખ્યાત મતિવાળા લાવયસિંહ પુત્ર હતા. આ દશ પુરુષોની હાથણીઓના સ્કંધ ઉપર વિરાજતી મૂર્તિએ જિન દર્શન માટે જતા નિાયકાની પ્રતિમા પેઠે ચિરકાળ સુધી શેાભા પામશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ક્ષેા. ૬૪ ) હાથણીઓની પીઠપર મૂકાએલી મૂર્તિ પાછળ, આ ચૌલુકય નૃપ વીરધવલના અસ્પર્ધિત મિત્ર અને શ્રીવસ્તુપાલના અનુજ પ્રશ્ન તેજપાલે ઉપર જણાવેલાં માણસે ની તેમની પત્નિ સહિત નિર્મળ પત્થરનાં ખત્તક પર ૧૦ (દશ) મૂર્તિએ કરાવી. ( લે. ૬૫ ) સકલ પ્રજા જેના પર ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની બાજીપર, સરવરની પાળે સફળ આમ્રવૃક્ષ જે સર્વે પ્રાણીઓનું જીવન ચલાવે છે તેવા જ, સફલ તેજ પાલ દેખાય છે. (કા. ૬૬ ) સરાવર, કૂવા, કુઆરા, ઘટા, તાગ, મંદિર, સત્ર આદિ ધર્મસ્થાનાની પરંપરા જે તે ભાઈ એએ દરેક શહેર, ગામમાં, દરેક માર્ગપર અને પર્વતના શિખરપર નવાં બાંધેલાં અથવા સમારકામ કરેલાં તેની પૃથ્વી સિવાય અન્ય કાઈ સંખ્યા જાણતું પણ નથી. ( àા. ૬૭ ) જે સારી મતિવાળા પુરુષ શંભુના શ્વાસેચ્છાસ ગણી શકે અથવા માર્કેડ મુનિની આંખના મટકાર! ગણી શકે તે જ પુરુષ સ કાર્યાંના ત્યાગ કરીને આ એ મંત્રની ધર્મસ્થાનપ્રશસ્તિની સંખ્યા પણ ગણી શકે. ( ક્લે, ૬૮ ) અશ્વરાજની કીર્તિ સદૈવ સવ દિશામાં પ્રસરા, જે અશ્વરાજની સંતતિ દાન અને ઉપકારનાં કાર્યાં કેમ કરવાં તે જાણી શકે છે. ( શ્વે. ૬૯ ) ચાપથી આષિત થએલા કુળના ગુરૂ, નાગેન્દ્ર ગચ્છની સંપત્તુના ચુડામણિ, જેણે વગર યત્ને મહિમા પ્રાપ્ત કર્યા હતા તે મહેન્દ્રસૂરિ હતા. તેના પછી પ્રશંસનીય સદાચારી શ્રીશાન્તિસૂરિ હતા. તેના પછી આનંદસૂરિ અને અમરસૂરિની જોડી થઈ ; જેની પ્રભા ઉદય થતા ઇન્દ્રે અથવા સૂર્ય જેવી ઉજ્જવળ હતી. ( ક્ષે. ૬૦ ) તેમના પછી પાપ વિશુદ્ધિ કરનાર અને જૈન શાસનના ઉદ્યાનમાં નવા વાદળ સરખા હરિભદ્રસૂરિ હતા. તેના પછી પ્રસિદ્ધ મુનિવર જે વિદ્યાના મદથી ઉન્મત્ત થએલાના રાગાને માટે સર્વોત્તમ વૈદ્ય હતા તે વિજયસેન થયા. ( ક્ષેા. ૭૨ ) જેટલી વૃદ્ધિ પામે. ( મ્લા. ૭૧ ) તે ગુરૂની આશિષનું પાત્ર ઉયપ્રભસૂરિ તેા. તે પ્રતિભાના સાગરનાં મૌક્તિક જેવાં સુંદર તે શેાભે છે. આ ધર્મસ્થાન અને ધર્મસ્થાન સ્થાપનાર આ બે જણ અર્બુદગિરિ ( શ્વે. ૭૩ ) શ્રીસેામેશ્વરદેવ જેના ચરણનું સેવન ચુલુકય નૃપ કરે છે તેણે આ સુંદર, ધર્મસ્થાનની પ્રશસ્તિ રચેલી છે. ( à।. ૭૪ ) શ્રી નેમી અને અર્બુદગિરિપરની અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુ પાલના કુળને અમાપ સુખ આપે. ( પંક્તિ ૪૬) આ પ્રશસ્તિ ફ્રેણના પુત્ર, ધાન્ધલના પુત્ર, ચ ુન્ધરથી કાતરાઈ છે. ( પંકિત ૪૭) વિક્રમ સંવત ૧૨૮૭, ફાલ્ગુ, વિક્ર૩ રવિવારે; અને પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્ર ગચ્છનાં શ્રીવિજયસેનસૂરિથી થએલી હતી. For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૬૮ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૨ વિક્રમ સંવત્ ૧૨૮૭ ફાલ્ગન વદિ ૩ રવિવાર લેખ નં ૦૨ ની ફક્ત થોડી હકીકતએચ. એચ. વિલ્સને એશિયાટિક રિસર્ચ . ૧૬ પા. ૩૦૯ માં પ્રસિદ્ધ કરી હતી. પ્રેફેસર અબાજી વિષ્ણુ કાથવટેએ પિતાની “કીર્તિકેમુદી” ની આવૃત્તિમાં એપેન્ડિકસ “બી” માં તે સંપૂર્ણ પ્રસિદ્ધ કર્યો હતે. આશરે ૨૧૧” પહોળીx૧૦” ઉંચી જગ્યામાં લખાણ છે. અક્ષરનું કદ ” છે. ૧-૨ પંક્તિઓની શરૂવાતમાં તથા અંતમાં તથા ૩-૪ પંક્તિઓને અંતે, પત્થર કાપી નાંખવાથી અથવા ભાંગી જવાથી, લેખ નાશ પામ્યો છે. લિોપ નં. ૧ ના લેખના જેવી જ છે. લેખ સંસ્કૃત ભાષામાં છે. અને પતિ ૩૦ માં એક લેક સિવાય આખે ગદ્યમાં છે. લેખમાં નેમિનાથનું મંદિર બંધાવવાની સત્તાવાર હકીક્ત આપી છે. તેના સંબંધના ઉત્સ તથા તેના સંરક્ષણ વિગેરે માટે નિયમે પણ તેમાં છે. ૧-૫ પંક્તિઓમાં કહ્યું છે કે, આજે રવિવારે [ વિકમ] સંવત ૧૨૮૭ ના સામાન્ય ફાગુનનાં કૃષ્ણ પક્ષ ૩ અને દિને જ્યારે સમૃદ્ધિવાળા અણહિલપાટકમાં મહારાજાધિરાજ (ઈમદેવ) ચૌલુકય વંશના કમલન રાજહંસ, અને સમસ્ત રાજાવલીથી અલંકૃત, રાજ્ય કરે છે, . . . .. જ્યારે મહામડલેશ્વર રાજકુલ, શ્રી મસિહદેવ, શ્રી વસિષ્ઠના કુંડમાંથી જન્મેલા શ્રી ધમરાજદેવના કુટુંબમાં જન્મેલો, રાજ્ય કરે છે ત્યારે તેજપાલે દેઉલવાલ ગામમાં પવિત્ર અબુ પર્વત ઉપર લૂણસિંહવસહિકા નામનું, પવિત્ર નેમિનાથ મંદિર બંધાવ્યું. તેને દેવકુલિકાઓથી શણગાર્યું, અને એક મહાન હસ્તિશાલાથી શોભાવ્યું હતું. તે મંદિર તેણે પિતાની સ્ત્રી અનુપમદેવી અને પુત્ર લણસિહના યશ અને ગુણની વૃદ્ધિ અર્થે બંધાવ્યું હતું. આ લેખમાં પણ ન. ૧ ના લેખ મુજબ તેજપાલની વંશાવલી આપી છે. તે ઉપરાંત અહિં તેનું વર્ણન આ પ્રમાણે આપ્યું છેઃ “મહામંડલેશ્વર રાણક શ્રી વીરધવલદેવનો જે . ...રાત્રા નામના મહલ પ્રાંત )માં ચલકય વંશના શ્રી વિષ્ણુપ્રસાદદેવને પુત્ર હતું, તેને સમસ્ત મદ્રાવ્યાપાર ઉપર કહેલા મહારાજાધિરાજ શ્રી ભીમદેવના અનુગ્રહથી તે (તેજપાલ) કરતે હતે.” આ વર્ણન ખાસ ઉપયોગી હોવાનું કારણ એ છે કે, તેમાં ભીમદેવ ૨ જા અને વાઘેલા વંશને કેવી જાતને સંબંધ હતા તે દેખાય છે. સોમેશ્વર દેવના વર્ણનમાં આ સંબંધ બરોબર દેખાતું નથી. લેખ ઉપરથી ચોક્કસ થાય છે કે, ભીમદેવ ૨ જે મહારાજાધિરાજ ગણાતું હતું અને લવણપ્રસાદ તથા વરધવલ મહામંડલેશ્વરની પદવી અને રાણકને દત્કાબથી સંતુષ્ટ હતા. દૈવગે વિરધવલ રાજ્ય કરતો હતું તે પ્રાંતનું નામ છેલ્લા બે અક્ષરો- “રાત્રા_સિવાય નાશ પામ્યું છે, અને તે હું અટકળવા અશક્ત છું. ચન્દ્રાવતીના પરમાર વિષે લેખમાં કહ્યું છે કે, ઈ. સ. ૧૨૩૦ માં સેમસિહ રાજય કરતે હતું, અને નં. ૧ ના લેખ ઉપરથી અનુમાન થાય છે તે મુજબ કૃષ્ણરાજ નહીં. વળી નં. ૧ ના લેખમાં પરમારની ગાથા કહી છે તે અહિ ધુમરાજને લાગુ પાડી છે. ૧ એ. ઈ. વ. ૮ ૫. ૨૦૪૭ છે. એચ. લ્યુડ. For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतना जैन लेखो नं. २ ૨૩૬ ઉપર કહ્યા મુજબ, તારીખ રવિવાર, ૩ જી માર્ચ ઈ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. લેખમાં બતાવેલાં દેવકુલિકા તથા હસ્તિશાલા, અને નં. ૧ ના લેખમાં શ્લોક ૬૧–૬૪ માં લખેલાં બાવન મંદિર તથા તેજપાલનાં કુટુંબીઓનાં પૂતળાં માટે ઓરડે, એ એક જ છે. મંદિરના બાંધકામના વર્ણન પછી વિજયસેનસૂરીએ સમર્પણ કર્યાની હકીકત આવે છે. તેની વંશાવલી પ્રથમના લેખ પ્રમાણે જ છે. હરિભદ્રસૂરિને “શ્રી આણંદસૂરિ તથા શ્રીઅમરચંદ્ર સૂરીએ પદાર્ણમાળામુ” કહ્યા છે. આથી એમ જણ્ય છે કે તેને પટ્ટાભિષેક આ બે સૂરિઓના હરતે થયે હશે. ત્યાર પછીના ભાગ( ૫. ૬-૯)ને આશય “અને આ મંદિર માટે નિમેલા શ્રાવક ટ્રસ્ટીઓનાં નામ નીચે પ્રમાણે છે ” એ મથાળા ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. અહી કહ્યું છે કે, આ મંદિરમાં નાન, પૂજા, વિગેરે હંમેશને માટે મન્નુદેવ, વસ્તુપાલ, અને તેજપાલ, એ ભાઈઓએ, તથા તેઓના વંશજોએ, તથા લૂણસિંહની માતા અનુપમદેવીના સર્વ પુરૂષ વંશ તથા તેઓના વંશજોએ કરવાં. આ સ્થળે અનુપમદેવીનું કુટુમ્બ જે ચદ્રાવતીમાં રહેતી હતું અને પ્રાગ્રાટ જ્ઞાતિનું હતું, તેની વંશાવલી દાખલ કરી છે. તે પછીના ભાગ( પં. ૯-૨૫)માં મંદિરના સમર્પણને સાંવત્સરિક ઉત્સવ ઉજવનાના નિયમ આપ્યા છે. તે ઉત્સવ દેવેને પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ તૃતીયાને દિને શરૂ થઈને આઠ દિવસ સુધી ચાલો જોઈએ. આ ઉત્સવમાં નાન, પૂજા વિગેરે ક્રિયાઓ ચન્દ્રાવતી પ્રદેશના શ્રાવકોએ કરવાની હતી. દરેક દિવસ તે સ્થળની અમુક જ્ઞાતિ માટે મુકરર કરેલ હતું. લેખમાં આવા ઘણા શ્રાવકોનાં નામ તેઓના પિતા અને જ્ઞાતિના નામ સાથે આપેલાં છે. તેમાંના આશરે અધ પ્રાગ્વાટે હતા, બાકીના ઊએસવાલ, અથવા એઈસવાલ, શ્રીમાલ અને થોડા ઘણા ધર્કટ હતા. તેઓનાં નિવાસસ્થાને ઉમ્મરણીકી, સરઉલી અને કાસદ, બ્રહ્માણ, ધઉલી, મહાન તીર્થ મુસ્થલ, ફીલિણિ, હક્કાઉદ્રા, ડવાણી, ગડાહડા, સાહિલવાડા નામનાં ગામડાં હતાં. તે પછીના ભાગમાં (પૃ. ૨૫-૨૬) ઠરાવ્યું છે કે, નેમિનાથદેવનાં પાંચ કલ્યાણિકા,૨ દર વર્ષ મુકરર કરેલ દિવસે ઉલવાડામાં વસતા સર્વ શ્રાવકોએ પવિત્ર અબ્દ્ર પર્વત ઉપર ઉજવવાં. જેઓને મંદિરની સંભાળ રાખવાનું સેંપવામાં આવ્યું હતું તેઓનાં નામ, તે પછીના ભાગમાં (૫. ૨૬-૩૦) આપ્યાં છે – આ પ્રમાણે ઠરાવ્યું છેઃ ચદ્રાવતીને સ્વામિ શ્રીરાજફલ સેમેશ્વરદેવઃ તેને પુત્ર શ્રીરાજ (કુલ ) કાઠંડદેવ, અને બીજા રાજાઓ, ચદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારકે કવિલાસ ગુગલી બ્રાહ્મણ, બધા વેપારી ટ્રસ્ટીઓ; સર્વ મનુષે જેવા કે, સ્થાનપતિઓ, સાધુઓ ગુગલી બ્રાહ્મણે રાઠિો અને બીજાઓ જેઓ અબુંદ પર્વત ઉપરનાં અચલેશ્વર અને વસિષ્ઠનાં પવિત્ર મંદિરોમાં તથા પાડોશનાં ગામડાં જેવાંકે ઉલવાડા. શ્રીમાતામહુબુ, આબુય, રાસા,ઊતરછ, સિહર, સાલ, હેઠાઉંજી, આખી અને કેટલી જે સાધુ ધાંધલેશ્વરદેવનું છે, તે અને બીજાં-બધાં મળી બાર ગામડાંઓમાં નિવાસ કરી રહ્યા છે તેઓ-વળી ભાલિભાડામાં વસતા સર્વ પ્રતીહારના વંશજ રાજપુત્ર વિગેરેએ નેમિનાથદેવનાં પવિત્ર મંદિરના ઓરડામાં એક પછી એક બેસીને દરેકે પોતાની ઇચ્છા અને આનંદ સહિત, મહં( ત ) શ્રી તેજપાલ પાસેથી, આ પવિત્ર લુણસીહવસહિકા નામના મંદિરની સંભાળનો ભાર ઉપાડી લીધે છે, તેથી તેઓના આ વચનને અનુસરીને તે સેવે તેમ જ તેઓના વંશજો એ યાવત ચંદ્ર દિવાકર આ મંદિરની સંભાળ રાખવાની છે. કારણ ૧ ફેબસની રાસમાળા ૫. ૬૪ પ્રમાણે કાસદ હાલનું “કાસિદ્ર–પાલડી’ અમદાવાદ પાસે આવેલું ગામ છે. જુઓ બ્યુલહર, એ. ઈ. વો, ૧ ૫. ૨૨૯ ૨ પાંચ કલ્યાણિકનેમિનાથ દેવનું ગર્ભ માં આવવું, જન્મ, દીક્ષા ધારણ કાવી, બાન પ્રાપ્ત થવું અને મુદિત થવાની સંવત્સરીઓના દિવસે, ૩ કવિલાસ કદાચ વિશેષ નામ હોવાનો સંભવ હોય. છે. ૮૭ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३६ गुजरातना ऐतिहासिक लेख “ ( જ્યારે ) ઉન્નત મનવાળાએ આ વ્રત કરે પછી કપાલ, કમંડલ, વલ્કુલ, સિત અને રકત જટા વિગેરેની શું જરૂર છે?” ૨૬ મી પંક્તિમાં કહેલા રાજા કાન્હડદેવ એ આગલા લેખમાં બતાવેલા પરમાર કૃષ્ણ રાજદેવ જ છે. છેલ્લી પંક્તિ( ૩૧ )માં કહ્યું છે કે, મહારાજ કુલશ્રી સામસિંહદેવે આ પવિત્ર લૂગુસંહુલસહિકામાં એક શાસન વર્ક પવિત્ર નેમિનાથદેવને વાહિરહંદીમાં વાણી ગામ તે દેવની પૂજા તથા અડુભોગ માટે આપ્યું. છેવટે લેખમાં ભવિષ્યના પરમાર વંશના રાજાને આદાન યાવચંદ્રદિવાકરા રાખવા માટે સેામાંસહદેવની વિનંતી છે. લેખમાં આપેલાં સ્થળામાંથી નીચેનાં હું આળખાવી શકયા છુંઃ—— ખુદ પર્વત ઉપરનું દેઉલવાડાગામ ઈન્ડિયન એટલાસમાં લે. ૨૪૩૬ ઉત્તર; લે. ૭૨°૪૩ પૂર્વ ઉપર આવેલું દિવારા છે. ઉમ્મરણીકી નકશામાં દ્વિવારાની દક્ષિણમાં—અગ્નિકેણુમાં છ માઈલ ઉપર આવેલું ઉમતી છે. ધઉલી ગામ દિવારાની પશ્ચિમ-નૈરૂત્ય કાણુમાં ૮૨ે માઈલ ઉપરનું ધૌલી છે. મુણ્ડસ્થલનું મહાન્ તીર્થં કદાચ નકાશામાં દ્વિવારાની અગ્નિ કાણુમાં ૮ માઈલ ઉપરનું મુર્થલ હશે. ગડાહડ ગામ નકશામાં દિલ્લારાની દક્ષિણુ-નૈરુત્ય કાણુમાં ૧૧ માઈલ ઉપરનું ગદર, જો ગડાર ( ગઢાડ )ને બદલે લખેલું માનીએ તે હાય. સાહિલવાડા એ દિલ્લારાની પશ્ચિમે વાયવ્યમાં ૮ માઈલ ઉપર આવેલું સેલવારા છે. અણુ પર્વતની નજીકમાં જણાવેલાં ગામામાં, આજીય નકશામાં દિવારાની અગ્નિકાણુમાં ૧! માઈલ ઉપરનું આવ્યુ છે. ઊતર૭ દિલ્લારાની ઈશાન કાણુમાં પ માઈલ ઉપર ઉત્રજ છે. હેજી નિવારાની દક્ષિણે ૨ માઈલ ઉપરનું હેતંજી છે. સિહુર ઢિલ્લારાની ઈશાનમાં ૮ માઈલ ઉપરનું સેર છે. કાટડી કદાચ નકશામાં દ્વિવારાની પૂર્વમાં ૭ માઈલ ઉપર બતાવેલું કાત્રા હાય. સાલ કદાચ દિવા. રાની પૂર્વ- અગ્નિ કાણુમાં ૧ માઈલ પરનું સલ્ગામ હાય. એરાસા દિલ્લારાની ઈશાનમાં ૩ માઈલ ઉપર આરિ નામના ગામને મળતું આવે છે. પરંતુ ખન્ને એક જ છે, એમ માનવા માટે નકશામાં આપેલું નામ ખાટું છે, એમ માનવું જોઇએ. લેખની છેલ્લી બે પંક્તિ, જે ઉપર કહ્યું છે તેમ પાછળથી ઉમેરી છે, તેમાં પવિત્ર કૃષ્ણ રુષિના વંશજ ન્યાયચન્દ્રસૂરિએ બે લેકમાં રચેલી માત્રુ પર્વતની પ્રશસ્તિ, તથા કાઈ યાત્રાળુ આ મંઢિની યાત્રાએ આવ્યા હતા તેની એક ટૂંકી નોંધ આપી છે. નં૦. ૩–૩૨ સુધીના નાના લેખા, જે બધા હાલ પહેલી વાર પ્રસિદ્ધ કર્યાં છે, તે જૈન પદ્ધતિની નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા છે, જો કે, વિશેષ નામે ઘણાં ખરાં પ્રાકૃત રૂપમાં આવે છે. એક વાર, નં૦ ૪ માં ‘ ચંડપ 'માં · ડ 'ને, બુહુરના “ ઈન્ડીયન પેલી એગ્રાફી ”માં પ્લેટ ૫ કાલ. ૧૬ પં. ૧૨ માં,ભીમદેવ ૧ લાના એક લેખમાંથી આપેલું ખાસ આકાર આપ્યા છે. For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतना जैनलेखो नं. २ अक्षरान्तर १ ओं ॥ ओं नम .... ... [संवत् १२८७ वर्षे लौकिकफाल्गुनवदि ३ रखौ अद्येह श्रीमदणहिलपाटके चौलुक्यकुलकमलराजहंससमस्तराजावलीसमलंकृ तमहाराजाधिराजश्रीभ- .... २ विजयिराज्ये त ..... .... श्रिीवशिष्ट कुंडयजनानलोद्भूतश्रीमद्भूमराजदेवकुलोत्पन्नमहामंडलेश्वररालकुलश्रीसोमसिंहदेवविजयिराज्ये तस्यैव महाराजाधिरा जश्रीभीमदेवस्य प्रसाद] .... ... ३ रात्रामंडले श्रीचौलुक्यकुलोत्पन्नमहामंडलेश्वरराणकश्रीलवणप्रसाददेवसुतमहामंडलेश्वरराणकश्री वीरधवलदेवसत्कसमस्तमुद्राव्यापारिणा श्रीमदणहिलपुरवास्तव्यश्री प्राग्वाटज्ञातीयठ श्रीचंड[प] ... ... ४ चंडप्रसादात्मजमहं श्रीसोमतनुजठ श्रीआसराजभार्याठ श्रीकुमारदेव्योः पुत्रमहं श्रीमल्लदेवसंघपतिमहं श्रीवस्तुपालयोरनुजसहोदरभ्रातृमहं श्रीतेजःपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदेव्यास्तत्कुक्षि[ सं ] .... .... ५ वित्रपुत्रमहं श्रीलूणसिंहस्य च पुण्ययशोभिवृद्धये श्रीमदत्दाचलोपरि दउलवाडाग्रामे समस्तदेवकुलिकालंकृतं विशालहस्तिशालोपशोभितं श्रीलूणसिंहवसहि काभिधानश्रीनमिनाथदेवचैत्यमिदं कारितं ॥ छ [॥ ] ६ प्रतिष्टितं श्रीनागेंद्रगच्छे श्रीमहेंद्रसूरिसंताने श्रीशांतिसूरिशिष्यश्रीआणंदसूरिश्रीअमरचंद्रसूरिपट्टालंकरणप्रभुश्रीहरिभद्रसूििशष्यैः श्रीविजयसेनसूरिभिः ॥छ । अत्र च धर्मस्थाने कृतश्रावकगोष्ठिकानां नामा७ नि यथा ॥ महं श्रीमल्लदेवमहं श्रीवस्तुपालमहं श्रीतेजःपालप्रभृतिभ्रातृत्रयसंतानपरंपरया तथा महं श्रीलूणसिंहसत्कमातृकुलपक्षे श्रीचंद्रावतीवास्तव्यप्राग्वाटज्ञातीयठ श्रीसावदेवसुतठ श्रीशालिगतनुजठं ८ श्रीसागरतनयठ श्रीगागापुत्रठ श्रीधरणिगभ्रातृमहं श्रीराणिगमहं श्रीलीलातथाठ श्रीधरणिगभार्याठ श्रीतिहुणदेविकुक्षिसंभूतमहं श्रीअनुपमदेविसहोदरभ्रातृठ श्रीखीम्बसीहठ श्रीआम्बसीहठ श्रीअदलं ९ तथा महं श्रीलीलासुतमहं श्रीलूणसीह तथा भ्रातृठं जगसीहठ रनसिंहानां समस्तकुटुम्वेने' एतदीयसंतानपरंपरया च एतस्मिन्धर्मस्थाने सकलमपिसपनपूजा सारादिकं सदैव करणीय निर्वाहणीयं च ॥ तथा। ૧ ઓશરીમાં ખૂણામાં ચણેલ સફેદ શિલા ઉપર છે. મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૪૧ २ थि६३२ छे 3 पूति - श्रीभीमदेव ४ पायो वशिष्ठ. ५ ति - श्रीचंडपसुतठ श्रीहै पूर्ति -संभूतप- ७ पाया श्रीमदबुदा ८ वायो प्रतिष्ठितं ४ पक्षे ना पथ भांधी सुपार्यो छ १० पायाधीखीम्बसीहठ श्रीआम्बसीह ११ वाया कुटुम्बेन. For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३८ गुजरातना ऐतिहासिक लेख १० श्रीचंद्रावत्याः सत्कसमस्तमहाजनसकलजिनचैत्यगोष्टिकप्रभूतिश्रावकसमुदाय ॥ तथा उंवरणीकीसरउलीग्रामीयप्राग्वाट्ज्ञा श्रे रासल आसघर तथाज्ञा माणि भद्रउ \ आहण तथाज्ञा देहणउ खीम्वसी. ११ ह धर्कटज्ञातीयों नेहाउं साहा तथाज्ञा धउलिग आसचंद्र तथाज्ञा श्रे बहु देवउ सोम प्राग्वाटज्ञा | सावडउ श्रीपाल तथाज्ञा । जींदाउ पाहण धर्क टज्ञा | पासुउँ सादा प्राग्वाटज्ञातीयपूनाउ सा. १२ हा तथा श्रीमालज्ञा पूनाउ साह्राप्रभृतिगोष्टिकाः । अमीभिः श्रीनेमिनाथदेवप्र तिष्टावर्षग्रंथियात्राष्टाहिकार्यों देवकीयचैत्रवदि ३ तृतीयादिनेस्नपनपूजाद्युत्सवः कार्यः ॥ तथा कासहूदग्रामीयउएसवालज्ञा १३ तीयों सोहिउ पाहण तथाज्ञा श्रे सलखणउं वालण प्राग्वाटज्ञा श्रे सांतुय देल्हुय तथाज्ञा | गोसलउँ आहा तथाज्ञा ) कोलाउँ आम्बा तथाज्ञा श्रे पासचंद्रपूनचंद्र तथाज्ञा श्रे जसवीरउज१४ गा तथाज्ञा ब्रह्मदेव उराल्हा श्रीमालज्ञा कडुयराउ कुलधरप्रभृतिगोष्टिकाः। अमीभिस्तथा ४ चतुर्थीदिने श्रीनेमिनाथदेवस्य द्वितीयाष्टाहिकामहोत्सवः कार्यः तथा ब्रह्माणवास्तव्यप्राग्वाटज्ञातीयमहाजनि १५ आभिग पूनउ ऊएसवालज्ञा महा घांघाउ सागर तथाज्ञा महाँ साटावरदेव प्राग्वाटज्ञा महा पाल्हण उदयपाल ओइसवालज्ञा महा आवोधनउँ जगसीह श्रीमालज्ञा महा वीसलपासदेव प्रा१६ ग्वाटज्ञा महा वीरदेव अरसीह तथाज्ञा ) धणचंद्र रामचंद्रप्रभृतिगोष्टिकाः। अमीभिस्तथा ५ पंचमीदिने श्रीनेमिनाथदेवस्य तृतीयाष्टाहिकामहोत्सवः कार्यः ।। तथा धउलीग्रामीयप्रारबाटज्ञातीय। सा१७ जणउ पासवीर तथाज्ञा श्रे वाहडिउ पूना तथाज्ञा श्रे जसड्डयां जेगण तथा ज्ञातीयत्रै साजनउ भोला तथाज्ञा पासिलउ पूनुय तथाज्ञा श्रे राजुयउ सावदेव तथाज्ञा दूगसरणउ साहणीय ओइसवाल१८ ज्ञा | सलखणउ मह जोगा तथाज्ञा ) [*]देवकुंयारउ आसदेवप्रभृतिगो. ष्टिकाः । अमीभिस्तथा ६ षष्टीदिने" श्रीनेमिनाथदेवस्य चतुष्टिाहिकामहोत्सवः कार्यः ॥ तथा मुंडस्थलमहातीर्थवास्तव्यप्राग्वाटज्ञातीय १ बाय गोष्ठिक २ पाया उंबरणीकी 3 पायो खीम्बसी ४ वाया गोष्ठिकाः ५ पायो प्रतिष्ठा ९ वाया आम्बा ७ वांया ब्रह्मदेव ८ पाया गोष्टिकाः ४ पाया ब्रह्माण १० पाय गोष्ठिकाः, ११ पाया गोष्ठिकाः १२ पाया षष्ठीदिने, For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतना जैन लेखो नं. २ १३९ १९ | संधीरणउ गुणचंद्रपाहा तथा ग्रे सोहियउ आस्वेसर तथा थे जेजाउ खांखण तथा फीलिणिग्रामवास्तव्यश्रीमालज्ञा वापलगाजणप्रमुखगोष्टिकोः अमी भिस्तथा सप्तमीदिने श्रीनेमिनाथदेवस्य पंचमाष्टाहिकाम२० होत्सवः कार्यः । तथा हंडाउद्राग्रामडवाणीग्रामवास्तव्यश्रीमालज्ञातीय आम्बु यउ उसरा तथाज्ञा श्रे[*]लखमणउ आसू तथाज्ञा श्रे आसलउ जगदेव तथाज्ञा | सूमिगउँ धणदेव तथाज्ञा श्रे जिणदेवउ जाला २१ प्राग्वाटज्ञा ) आसलउ सादा श्रीमालज्ञा श्रे देदाउ वीसल तथाज्ञा श्रे आसधर आसलतथाज्ञा | थिरदेवउ वीरुय तथाज्ञा | गुणचंद्र देवधर तथाज्ञा | हरियाउ हेमा प्राग्वाटज्ञा | लखमण२२ उ कड्डयाप्रभृतिगोष्टिकाः । अमीभिस्तथा ८ अष्टमीदिने श्रीनेमिनाथदेवस्य षष्टों ष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा [ग] डाहडवास्तव्यप्राग्वाटज्ञातीय देसलउ बेमसरणु तथाज्ञा जसकरउ थे धणिया तथाज्ञा [* ]श्रे २३ देल्हाण आल्हा तथाज्ञाओं वालाउ पद्मसीह तथाज्ञा श्रे आवुयउ वोहडि तथाज्ञा । वोसरिउ पूनदेव तथाज्ञा [*] वीरुय साजण तथाज्ञा श्रे पाहुयां जिणदेवप्रभृतिगोष्टिौः । अमीभिस्तथा ९ नवमीदिने २४ श्रीनेमिनाथदेवस्य सप्तमाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा साहिलवाडावास्तव्य ओइसवालज्ञातीय श्रे देल्हाउ आल्हण श्रे नागदेवउ आम्वदेव | काल्हण आसल | वोहिथउ लाखण श्रे जसदेवउ वाहड श्रे २५ सीलण देल्हण | बहुदा महधराउ धणपाल श्रे पूनिगउ बाधाओं गोसलउ वहडाप्रभृतिगोष्टिकाः । अमीभिस्तथा १० दशमीदिने श्रीनेमिनाथदेवस्य अष्टमाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा श्रीअर्वदोपरि देउलवा. २६ डावास्तव्यसमस्तश्रावकैः । श्रीनेमिनाथदेवस्य पंचापि कल्याणिकानि यथा दिनं प्रतिवर्षे कर्तव्यानि ॥ एवमियं व्यवस्था श्रीचंद्रावतीपतिराजकुलश्रीसोम सिंहदेवेन तथा तत्पुत्रराज श्रीकान्हडदेवप्रमुखकुमरैः समस्तराजलोकैस्त२७ था श्रीचंद्रावतीयस्थानपतिभट्टारकप्रभृतिकविलास तथा गूगुलीव्रीमणसमस्तमहा. जनगोष्टिकैश्चँ तथा अर्बुदाचलोपरि श्रीअचलेश्वरश्रीवशिष्ठ तथा संनिहिते'। ग्रामदेउलवाडाग्रामश्रीश्रीमातामहबुग्रामआवुयग्रामओरासाग्रामउँ १ पाये। गोष्ठिकाः २ वाया आम्बुय 3 वांया गोष्ठिकाः ४ पाया षष्टाष्टा ५ पाया ब्रह्म. पाया आंबुय ७वांया साजण (2) ८ पाया गोष्टिकाः ५ बायो आम्ब १० पाया गोष्ठिकाः ११ वयो अर्बुदो १२ पाया कुमारैः १3 वांया ब्राह्मण १४ पाया गोष्ठिकैश्च १५ पाये। अर्बुदा १९ वायो संनिहितग्राम १७ पायो आबुय. के.८८ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४० गुजरातना ऐतिहासिक लेख २८ तरछपामसिहरमापसालग्रामहेठउंजीग्रामआखीग्रामश्रीधांधलेश्वरदेवीयकोटडीप्रभृ. . तिद्वादशनामेषु 'संतिष्टमानस्थानपतितपोधनगूगुलीब्राह्मणराठियप्रभृतिसमस्तलो कैस्तथा भालिभाडाप्रभृतिग्रामेषु संतिष्ठमानश्रीप्रतीहा२९ रवंशीयसवराजपुत्रैश्च आत्मीयात्मीयस्वेच्छया श्रीनेमिनाथदेवस्य मंडपे समुप विश्योपविश्य महं० श्रीतेजःपालपार्थात् स्वीयस्वीयप्रमोदपूर्वकं श्रीलूणसीह वसहिकाभिधानस्यास्य धर्मस्थानस्य सापि रक्षापभारः स्वीकृतः । तदेतदा ३० त्मीयवचनं प्रमाणीकुभिरेतैः सर्वैरपि तथा एतदीयसंतानपरंपरया च धर्म- स्थानमिदमाचंद्रार्क यावत् परिरक्षणीयं ॥ यतः ॥ किमिह कपालकमंडलुवल्कल सितरक्तपटजटापटलैः । व्रतमिदमुज्ज्वलमुन्नतमनसां प्रतिपन्ननिर्वहणं ॥ छ । ३१ तथा महाराजकुलश्रीसोमसिंहदेवेन अस्यां श्रीलूणसिंहवसहिकायां श्रीनेमिनाथ देवाय पूजांगभोगार्थ वाहिरहयां डवाणीग्रामः शासनेन प्रदत्तः । स च श्रीसोम सिंहदेवाभ्यर्थनया प्रमारान्वयिभिराचंद्रा यावत् प्रतिपाल्यः ॥ ३२ ॥ सिद्धिक्षेत्रमिति प्रसिद्धमहिमाश्रीपुंडरिको गिरिः श्रीमान् रैवतकोपि विश्वविदितः क्षेत्रं विमुक्तेरिति । नूनं क्षेत्रमिदं द्वयोरपि तयोः श्रीअर्बुदस्तत्प्रभू भेजाते कथम न्यथा सममिमं श्रीआदिनेमी स्वयं ॥ १ संसारसर्वस्वमिहैव मुक्तिस३३ ॥ स्वमप्यत्र जिनेश दृष्टं । विलोक्यामाने भवने तवास्मिन् पूर्व परंच त्वयिह-, ष्टिपाथे ॥ २ श्रीकृष्णर्षीयश्रीनय चंद्रसूरेरिमे ॥ सं० सरवणपुत्रसं० सिंहराजसाधू साजणसंसहसासाइदेपुत्री सुनथव प्रणमति ।। शुभं ॥" से विद. ४ ॥ १ पाया संतिष्ठमान भने ब्राह्मण, २ पायो कुर्वद्भिरेतैः ३ तिने પંક્તિને છેડે પંક્તિ ૩૧ માં છે તેવું જ ચિહ્ન છે. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૬૯ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૩ વિક્રમ સંવત ૨૦૭ ફાગણ સુદિ ૩ સોમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના તરંગ પર કેતરેલો છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લુણવસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગુણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિને” બંધાવ્યું. પ્રોફેસર કિલહોર્નએ આ તથા નીચેની તારીખો મારે માટે કૃપા કરીને ગણી હતી; એમનાં કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફે વારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે. अक्षरान्तर १ ओं' ॥ नृपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अद्येह श्रीअर्बुदाचले श्रीमदणहिलपु. २ रवास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे વિક્ષિ४ संभूतसुतमहं श्रीलणसीहपुण्यार्थ अस्यां श्रीलणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ જાતિં | છ | છ | ૧ મુખ્ય મંદિરના દરવાજના બારશાખ ઉપર મી, કઝીન્સના લીસ્ટ ને. ૧૭૪૨, ૨ એ. ઇ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. બુડસ ૩ ચિન્હરૂપે દર્શાવેલ છે. ૪ વાં બધા For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં. ૧૭૦ ભીમદેવ ૨ જાનું દાનપત્ર' વિક્રમ સંવત ૧૨૮૭ આષાઢ સુદ ૮ શુક્રવાર अक्षरान्तर पतरू पहेलुं १ । स्वस्ति राजावली पूर्व्ववत्समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक चौलुक्य कु २ लकमलविकासनैकमार्तंड श्रीमूलर अदेवपादानुध्यातमहाराजाधिराजश्रीचामुंडराजदे - वपादानु ३ ध्यातमहाराजाधिराजश्रीवल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजश्रीदुर्लभराजदेव पादानुध्यातम ४ हाराजाधिराज श्री भीमदेवपादानुध्यात महाराजाधिराज त्रैलोक्यमल्लुश्री कर्णदेवपादानुध्यातमहा राजपुरुषान् ५ राजाधिराजपरमेश्वरपरमपरमभट्टारकावंतीनाथ त्रिभुवनगंडवर्वर कजिष्णुसिद्धचक्रवर्त्तिश्रीज- 1 ६ यसिंहदेवपादानुध्यात महाराजाधिराजपरमेश्वरपरम भट्टारकस्वभुजविक्रमरणांगणविनिर्जित ७ शाकंभ [ री ] भूपाल श्रीकुमारपालदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधि राजपरपमाहे ८ श्वरलाकरवी कृतसपादलक्षक्ष्मापाल श्रीअजयपालदेवपादानुध्यातमहाराजाधिराजाहवपराभूत ९ दुर्जय गर्जन काधिराजश्री मूल राजदेवपादानुध्यातमहाजाधिराजपरमेश्वरपरमभट्टारका भि १० नवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवः स्वभुज्यमानवर्द्धिपथकांतवर्त्तिनः समस्त ११ ब्राह्मणोचरांस्तनियुक्ताधिकारिणो जनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमत्विक्रमादित्योत्पा Acharya Shri Kailassagarsuri Gyanmandir १४. . . ६ ५. २०१ पतनुं भाप - १४४१५." सीपि-नैन हेवनागरी. स्थिति-घटी नाश पासी छे + ५. ५ भट्टारक पक्ष परम भूसी नां For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org भीमदेव २ जानुं दानपत्र १२ दितसंवत्सरशतेषु द्वादशसु सप्ताशीत्युतरेषु आषाढमासीयशुक्लाष्टम्यां शुक्रवारेsafeतोsपि सं १३ वत् १२८७ वर्षे आषाढशुदि ८ शुक्रेऽस्यां संवत्सर मासपक्षवारपूविकायां तिथाश्रीमदणहिल १४ पाटके स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यर्च्य संसारासारतां विचिंत्य नलिनीदलगत जल १५ लवतरलतरं प्राणितव्यमा कलिज्य ऐहिकामुष्मिकं फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्यश १६ वृद्धये देवाऊग्राम- स्वसीमापर्यंत सवृक्षमालाकुल काष्ठ तृणोदकोपेत सहिरण्य भागभो १७ गसवंडो दशापराधसर्व्वादायसमेतो नवनिधानसहित पूर्वप्रदत्त देवदायब्रह्म दाय तथा १८ मानपत्रकु डिल्यां तिपत्रभराप्रति द्र १ दाणीयां पलश तथा मूलमंप्रति द्र १ तथा भाट्टयकं प्रति द्र० ॥ दाणीयां पत्रशतं० ॥ का १९ मूलगंडी प्रति द्र १ उष्ट्रभरा प्रतिद्र १ दाणीयां पत्र wwer भरा प्रति द्र १ दाणीयां पत्रशत १ जलदभरा प्रति .... २० शत १ मूली द्र १ दाणीयां पत्रशत १ एवमेत २१ त् सलखणपुरे सोलुं० राणा० आनाऊ लूणापसाकेन कारितभी आनलेश्वर देव श्री सलखणेश्वरदे २२ वयोर्नित्यनैमित्तिकादिपूजार्थं तथा सत्रागारे ब्राह्मणानां भोजनार्थं च मंडल्यां श्रीमूलेश्वरदेवम २३ ठेत्यस्थानपतिवेदगर्भराशये शासनोदकपूर्व्वमस्माभिः प्रदत्तं ॥ ग्रामस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां २४ हांसलपुरग्रामसीमायां सीमा । दक्षिणस्यां फींचडी ग्रामपोद्र गृहाणां सनिधो संतिष्टमान ग्राम २५ स्यास्य सीमायां तथाहानीयाणी ग्रामसीमायां च सीमा || पश्चिमायां मेढे ग्रामसीमायां सीमा । २६ उत्तरस्यां सूरयजग्रामसांपावाडा ग्रामयोः सीभायां सीमा ॥ एवममीभिराषाटै रुपलक्षितं प्रा Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only १४३ पं. १५ व माकलय्य. पं. १६ देवाऊ संशयवाणुं छे. वांगे पर्यतः काष्ठ; भेदको लूसी नांची पं. १७५.२४ । संतिष्ठमान. ८९ Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख २७ ममेनमक्गम्य तन्निवासिजनपदैर्यथादीयमान[ दानी ]भागप्रभृतिकं सदाज्ञाश्रवण विधेयैर्भूत्वाऽ२८ मुष्मै [ तपोधनाय ] समुपनेतव्यं । सामान्यं चैतत् पुण्यफलं मत्वाऽस्मद्वंश जैरन्यैरपि २९ भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनुमंतव्यः । पालनीयश्च ॥ उक्तं च भगवता व्या. पतरूं बीजें १ सेन ॥ षष्ठिं वर्षसहश्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च तान्येव नरक २ वसेत् ॥ १ स्वदत्तां परदत्तां वा यो हरेच वसुं[ धरां ] स विष्टायां कृमिभूत्वा पितृभिः सह मज्जति ॥२। ३ वंध्याटवीण्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्णसर्पाः प्रजायते भूमिदानापहार काः।३ बहुभिर्वसु४ था भुक्ता [राजभिः स ]गरादिभिः । यस्य यस्य यवा भूमी तस्य तस्य तदाफलं ॥ ४ दत्वा भूमि भाविनः पार्थिवें५ वान् भूयो भूयो याचते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे का पालनीयो मवद्भिः ।। ६ लिखितमिदं शासनं कायस्थान्वयप्रसूत ठ० सातिकुमारसुत महाक्षपटलिक ठ० श्रीसोमसिंहेन ॥ ७ दूतकोत्र महासांधि ठ० श्रीबहुदेव इति श्रीभीमदेवस्य । ८ तथा सलखण[ पुरी ]वास्तव्यः वणिक्व्यहारिय ... ... प्रभृति ... लोकस्य . ... ... ... हट्टकरण- . ९ शुक्लमंडपिकापौढ ... ... ... अरिशतपथकेषु सलखणपुरीयमठ ... वीठिकया काण ... ... सं. १० चरतः संजातः ... ... यथा ॥ समस्तकणानाभूतचेटिय ... ... तिशुद्धपुणय ... ... ... ११ भृतचाऊयां ... ... प्रति तथा दानी ... ... द २ घृततळमृत् वे .... .... ...तथा * ५.१५यो पटिं, पहनाणि; तिष्ठन्ति; नरके. ५. विंध्या. For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानुं दानपत्र १२ भृतचा ... .... क .... .... ति तथा दानेद्र ४ तथा कणचोपट मृतवाहनमध्ये .... .... .... १३ क १ त ... .... य ॥ आजम्बा मेथि आमला बेहेडावा .... ... .... १४ सिका ... ... दानं न प्रायं ॥ तथा कणभृत ... ... ६ वरवली ... १५ भीसेटप्रति द्र १२ तथा कणभृतपत्र ... ... ... ... तथा ... तमतपत्राणि ... ... १६ द्र १ तथा सेडसरसश्रीपथकयोः समस्त ... ....... वणभृतवेठीयाषा ... प्रतिकृ ... रा दा१७ ने द्र १ तथा भृतचात्रयावा ... तं प्रति तथा दाने ... तथा मांजिष्ट । पुक हिंग भारं प्रति वृद्धदाने द्र१ १८ पट्टसूत्र । हिंगुल्ल । प्रवालक । श्रीखंड । कर्पूर । कस्तूरी । हंगु । कुंकुम । अगुरु । त... ...त १९ मालपत्र । जाइफल । जाइवत्री । लमसी । कापड । नालिकेर । हरडा बेहेडा----कन्म ॥ २० खाडु । गुल । साकर । मरिच । दांत । मरुमांसि । महुवस । सवाही कासी .... ... । तान्या । का२१ श्यालोह । वथलोह । साक्रुरुड । मीण । ज । चीत्राहल । खर्जुर । खारिक । वस्त .... .... [प्रभृतिस२२ ममुक्तयाणकागांध्रुवमुखेन मूलेकास्येदपाटीप्रमाणेन पूर्णदानात् दानस्य धर्म प्रति मु२३ क्तिद्र १ अनया रीत्या दानं ग्राह्यं ॥ संजातधुरादाभपट्टकस्य पथकोचारपरी स्थापने पदकं प्र२४ ति द्र १६४ मार्गे । हिठियकपातीसारक... भिरधिकं किमपि न प्राचं । राजः वीसलसत्क२५ कणाय ... प्रभृतचाउयावाहन १ वेडीयावाहन १ उपरितनरीत्या क्षेपायर्या क्षेपायां २६ प्रसादेन भोक्तव्यं । इमां छेदपाटी व्यतिक्रम्य यः कोऽपि वर्णसंकरं कुरुते तस्मात् छित्तिया ॥ यस्याः । स्वे ... प्रमाणेन पालनीयः भोक्तव्यं च ॥ For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातला ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના– અ) વંશાવલી, જયસિંહનું વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે તે સિવાય, વિક્રમ સંવત ૧૨૮૩ ના ન પ પ્રમાણે જ છે. (બ) અણહિલપાટ ભીમદેવ ૨ વર્ધપથકના રાજપુરુ અને નિવાસીઓને વિકમ સંવત ૧૨૮૭, આષાઢ સુદ ૮ શુક્રવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન–દેવાઉ(?) ગામ તેની સીમા – (અ) પૂર્વમાં હાંસલપુર ગામ (બ) દક્ષિણમાં ફીંડી અને હાનીયાની ગામે (ક) પશ્ચિમે મેહુરા ગામ (૩) ઉત્તરે સૂરજ અને સાપાવાડા ગામે. (૨) અને ભૂમિમાં અને પૈસામાં જુદા જુદા કરે (વિવિધ વેરા). કાનપાત્ર–સેલુંકી રાણુ આના ઠ(કુર) લુણપસાકે સલખણપુરમાં બાંધેલાં આન શ્વર અને સલખણેશ્વરના મંદિર, મદિરનાં પૂજાખર્ચ અને બ્રહ્મભેજનાથે ટ્રસ્ટી મલી માં મૂલેશ્વરદેવના મઠને સ્થાનપતિ, ૪ રાજપુરુષ–લેખક અને દતક નં. ૫ મામાં હતા તેજ છે. ૫ અનુલેખ-(તા. ક.) અનુલેખ ઘણું ઘસાઈ ગયું છે. પણ તે સલખણપુરના વાણીઆએ આપવાના કરને લગતું વધારેનાં શાસનના ભાગવાળું છે. હું દિલગીર છું કે તેમાં જે પ્રાચીન ગુજરાતીના શબ્દ આવે છે તે સર્વને અર્થ કરવાનાં સાધન મારી પાસે નથી. આ વૅ માસા જનરલના નાશામાંથી આ ગામ મળી શકતું નથી. વિરમગામ તાલુકાના વાયવ્ય ખુણામાં હાંસાપુર નામનું એક ગામ છે. ઉત્તર દાનપત્રનું નામ સૂરજ, સૂરજ ગામ છે. નિત્યમાં પંચર ગામ મને મળે છે જેને હું ફીચડી સાથે સરખાવું છું. For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૭૧-૧૮૫ આબુગિરિના જૈન લેખ લેખ નં. ૪ થી ૧૮ | વિક્રમ સં. ૧૨૮૮ ( લેખ ને ૪ થી ૧૮) નં. ૪ થી ૩૨ ના લેખે ઉપરથી જણાય છે કે પછીનાં વર્ષોમાં પણ તેજપાલે મંદિરને વધારવાનું તથા શણગારવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. આ લેખે મંદિરની એાસરીનાં કેટલાંક નેહાનાં ભેંયરામાંના મંદિરનાં તરંગો ઉપર કતરેલા છે. તેમાં લખ્યું છે કે, તેજપાલે પોતાના કુટુમ્બનાં કેટલાંક માણસેના પુણ્યને અર્થે આ ન્હાનાં મંદિરો અને અને તષા તીર્થકરોની મૂર્તિઓ ઉભાં કરાવ્યાં હતાં. તેમાં આવતા ઈકબે સામાન્ય રીતે જાણવા ગ્ય છે. “મા,” “મા”નું રૂપ સૌથી વધારે વપરાયું છે. તે ઈલ્કાબ તેજપાલે તથા તેનાં ઘણાં ખરાં કટીઓએ ધારણ કરેલ છે. પરંતુ લેખ નં. ૨૪ અને ૨૬-૩૧ માં આવતી વંશાવલીમાં તેજપાલના પૂર્વ ચડપ અને ચડપ્રસાદ, તેને પિતા અશ્વરાજ અથવા આસરાજ અને તેની માતા કુમારદેવી, એને * ૪” નો ઈલ્કાબ આપે છે, જે “ સફરને બદલે છે, જ્યારે ચડપ્રસાદના પુત્ર અને અશ્વરાજના પિતા સોમને દરેક વેળા “' કહેવામાં આવે છે. આથી સ્પષ્ટ જણાય છે કે આ બે ઈચ્છાઓ વચ્ચે કંઈક તફાવત હવે જોઈએ, જેકે આ તફાવત બહુ મોટો નહીં હોય, કારણકે, ચડપ અને અશ્વરાજને લેખ નં૦ ૩ થી ૮, ૧૦-૧૮, ૨૧-૨૩, અને ૩૨ માં “” પણ કહ્યા છે. લેખ નં. ૩૨ માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીની માતા સંતેષાને કરારને ઈલ્કાબ આપે છે. સુહડાદેવીના માતામહ અને પ્રમાતામહને “' કહ્યા છે. લેખ નં. ૨૬-૧૭ અને ૩૦ ઉપરથી જણાય છે કે તેજપાલને વડિલ બંધુ વસ્તુપાલ “સંઘપતિ ને કાબ ધારણ કરતા હતા, કીર્તિક સુદી ના ૯ મા સર્ગ ઉપરથી જણાય છે કે તેને આ ઈલ્કાબ શત્રુંજય, રૈવતક, અને પ્રભાસનાં મોટાં તીર્થોની મહાયાત્રાની વ્યવસ્થા કરી આગેવાની લીધી હતી તે બદલ મળે હતે. આ ઈલ્કાબ સર્ગ ૯ શ્લેક ૧૨ માં આવે છે. તેમાં કહ્યું છે કે, “બી સર્વ જમ્યા પછી તે જમતો, જ્યારે બીજાં સર્વ યાત્રાળુઓ ભર ઉંઘમાં આવી જતાં ત્યારે તે ઉંધતે. નિદ્રામાંથી જાગવામાં તે સૌથી પહેલું હતું. આ રીતે તેણે “સંઘપતિ નું વ્રત પાળ્યું. તેજપાલનાં સીસંબંધીઓને સાત વાર ને ઇલકાબ લગાડયા છે. (લેખ નં. ૪,૧૧,૨૬,૨૭,૨૯-૩૧). નં૩ર માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીનું કુટુંબ જે શાખાનું હતું તે પટ્ટનમાં મેઢ જ્ઞાતિનું હોવાનું આપ્યું છે. જે સાધુઓની મહિં મૂકેલી છે તે આ છે –જિન સુપાર્શ્વ, (નં. ૧૨ ), મુનિ સુબત (નં. ૨૧), વારિસેણું (નં. ૨૪), ચન્દ્રાનન (નં. ૨૫ ), શાશ્વત જિન અષભ (નં. ૩૦) શાશ્વત જિન વર્ધમાન ન ૩૧ ), અને તીર્થકરો –સીમંધર સ્વામિન્ (નં. ૨૬ ) જિન યુગધર સ્વામિન્ (નં. ૨૭) જિન બાહુ (ન. ૨૮), અને સુબાહુ (નં૦ ૨૯ ) લેખ નં. ૪-૧૮ માં વિક્રમ સંવત ૧૨૮૮ છે; નં. ૧૯-૨૩ માં વિક્રમ સંવત ૧૨૯૦ છે લેખ નં. ૨૪-૧૫ માં વિક્રમ સંવત ૧૨૯૩ ના ચૈત્ર કૃષ્ણ પક્ષ ૭ ની તિથિ છે. નં. ૨૬-૩૧ માં વિકમ ૧૨૯૩ ના ચૈત્ર કૃષ્ણ પક્ષ ૮ ને શુક્રવાર છે. આ વર્ષ કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત, અને પૂર્ણિમાનત' ચિત્ર માટે શકવા૨, ૨૦ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૭ ની બરોબર થાય છે. તે ૩૨ માં વિક્રમ સં. ૧૨૯૭ વૈશાખ વદ ૧૪ ગુરૂવાર છે, ને કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત અને પૂર્ણિમાન્ત વૈશાખ માટે ગુરૂવાર ૧૧ એપ્રિલ ઈ. સ. ૧૨૪૧ ના બરાબર થાય છે. - ૧ એ. ઈ. ૧ ૮ પા. ૨૨૩ થી ૨૨૯ છે. એચ. યુડ. ૨ આ ચાર તીર્થકરોને “ વિહરમાણ' એવું વિશેષણ વગાડયું છે. For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर लेख नं. ४ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोममहं श्रीआसरान्वये महं श्रीमालदेवसुताबाईश्रीसदमलश्रेयो२ महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । लेख नं. ५० १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं . श्रीसोममहं श्रीआसरान्वये महं श्रीमालदेवसुतमहं श्रीपुंनसीहीयमा. २ र्यामहं श्रीआहणदेवियोऽर्थ महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । लेख नं. ६ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमाम्वये महं श्रीआसरासुतमहं श्रीमालदेवीयभार्यामहं [*] श्रीपातूश्रेयोऽर्थ महं श्रीतेजपालेन देवकुलि२ का कारिता । [1] __ लेख नं. ७ १ ओं॥ श्रीनृपविकमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासुतमहं श्रीमालदेवीयभार्यामहं श्रीलीलूश्रेयोऽर्थ महं श्री२ तेजपालेन देवकुलिका कारिता । [1] छ । लेख नं.८० १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १९८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोममहं श्रीआसरामहं श्रीमालदेवान्वये महं श्रीपूनसीहसुतमहं श्रीपेथड श्रेयाऽर्थ महं श्रीते२ जपालेन देवकुलिका कारिता ॥ - ૧ ઓશરીમાં પહેલા નાના મંદિરના બારશાખ ઉપર, કઝીન્સના લોટ નં. ૧૬૬૬ ૨ ચિતરૂપે છે. ૩ ચંપના ૧૬ વરૂપ વિચિત્ર છે. ૪ ઓશરીમાં બીજા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ न.१९९७ ५ शिरीभात्री हिना नाना मारा ५२.जीसनासा नं. १९९८ पायावर्षे ७ पाया सोमान्वये ८ सशसभा याया नाना भरिना मा२।। 8५२. जी-सना नीट नं. 116 पांया विक्रम १.माशीमा पांयमा नाना भरिना पा२।५ ०५२. ४जी-सना बी२८ नं. १९७० For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुगिरीना जैन लेखो नं.४ थी १८ अक्षरान्तर लेख नं. ९' १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं' श्रीसोमान्वये महं श्रीमालदेवसुतमहं श्रीपुनसीहश्रेयोर्थ महं श्रीतेजपालेन देवकुलि[ का ] कारिता ॥ छ ॥ छ । लेख नं. १० १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहे' श्रीसोमान्वयेमहं श्रीआसरामहं श्रीमालदेवश्रेयोऽर्थ तत्सोवरलषमातमहं' श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ ॥ ॥ लेख नं. ११ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीयश्रीचंडपश्रीचंडप्रसादमहं __ श्रीसोममहं श्रीआसरामहं श्रीमालदेवान्वयेमहं श्रीपुंनसीहसुतावाईश्री' २ बललदेविश्रेयोऽर्थमहं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । लेख नं. १२० १ ओं' श्रीनृपविक्रमसंवर्त १२८८ वर्षे श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाटज्ञातीयश्रीचंडप श्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरासुतश्रीमालदेवमहं' २ श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजपालेन महं श्रीवस्तुपालभार्यायाः महं श्रीसोखुकायाः पुण्यार्थ श्रीसुपार्श्वजिनालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ छ ।। लेख नं. १३ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीपत्तनवास्तव्यप्राग्वाटज्ञातीयश्रीचंडप श्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरासुतश्री२ मालदेवमहं श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजपालेन महं श्रीवैसूपालभालिलवादे_ विश्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ छ ॥ छ । ૧ ઓશરીમાં છઠ્ઠા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં. ૧૬૭૧ ૨ ચિહ્નરૂપે છે. હાલ પુરો લખ્યો નથી. ૪ ઓશરીમાં સાતમા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં.૧૬૭૨ ૫ ઓશરીમાં આઠમા નાના મંદિરના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં.૧૬૭૩ ૬ વાચા ૭ એરારીમાં ચાલીસમાં નાના મંદિસ્ના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૨૭ ૮ વાચો હેત ૯ એરીમાં એકતાલીસમાં નાના મંદિરના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૯૨૮ ૧૦, ૧૧, बायोमीपस्तुपाक्ष For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १५० www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख लेख नं. १४ ' १ ओं ॥ संवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंडप्रसाद श्री सोममहं श्रीआसरांगजमहं श्रीवस्तपालसुतमहं श्रीजयतसी हश्रेयोऽर्थं २ मह श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ अक्षरान्तर लेख नं. १५ * १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडपश्रीचंड प्रसाद श्रीसोममहं श्रीआसरांगजमहं [* ]श्रीतेजपालेन श्रीजयतसीहभार्याजयतलदेवि २ श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ लेख नं. १६ १. नृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्री चंडप श्रीचंड प्रसाद श्री सोममहं श्री - आसरांगजेन महं श्रीतेजपालेन श्रीजयतसीहभार्या सुहवदेवि २ श्रेयोऽर्थं देवकुलिका कारिता ॥ लेख. नं. १७ ओं' ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीयश्रीचंडप श्रीचंडप्रसादश्री सोममहं श्रीआसरान्वयसमुद्भवमहं श्रीतेजपालेन मह श्रीजयतसी २ भार्यामहं श्रीरूपादेविश्रेयोऽर्थ देवकुलिका कारिता । [ । ] छ ॥ लेख नं. १८ १ ओं* ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंडप्रसादमहं श्री सोममहं श्रीवासरान्वये महं श्रीमालदेवसुता श्रीसह जलश्रेयोऽर्थ महं श्रीतेजपालेन दे२ वकुलिका कारिता ॥ छ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ બેતાળીસમા નાના મંદિરના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૩૧ ૨ ચિન્હરૂપે છે. ૩ વાંચા શ્રીયદ્ગુરુ ૪ ત્રેતાલીસમા નાના મંદિરના બારશાખ ઉપર લીસ્ટ નં.૧૭૩૨ ૫ આશરીમાં ચુમ્માલીસમા નાના મંદિરના બારશાખ ઉપર. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૩૪ ૬ પિસતાલીસમા નાના મંદિરના ૭ છેતાલીસમા નાના મંદિરના બારશાખ ઉપર. મી. બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ ન. ૧૯૩૬ जीन्सना बीस्ट नं. १७३८. For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૮૬ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૮૮ ભાદરવા સુદ ૧ (પ ) સોમવાર. अक्षरान्तर पतरूं पहेलु १ ॥॥ स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमे श्वरपरमभ२ डारक चौलुक्यकुलकमलविकासनेकमार्तड श्रीभूलराजदेवपादानुध्यात महाराजा३ घिराजपरमेश्वरपरमभट्टारकश्रीचामुंडराजदेव पादानुध्यातपरमेश्वरपरमभट्टा४ रकमहाराजाधिराज श्रीवल्लभराजदेव पादानुध्यात महाराजाधिराजश्रीदलभ राजदेव५ पादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराज श्रीभीमदेवपादानुध्यातपरमे६ श्वरपरमभट्टारकमहाराजाधिराजत्रैलोक्यमल्लश्रीकर्णदेवपादानुध्यातमहाराजाधि७ राजपरमेश्वरपरमभट्टारकावन्तीनाथत्रिभुवनगंडवर्वरकजिष्णुसिद्धचक्रवर्तीश्रीज८ यसिंहदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजउमापतिवरलब्धप्र. ९ सादप्राप्तराज्य प्रौढप्रतापलक्ष्मीस्वयंवरस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभू१० पालश्रीकुमारपालदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजपर११ ममाहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्पहेलाकरदीकृतसपादलक्षक्ष्मापालश्री. १२ अजयपालदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकाहवपराभूत१३ दुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरप. १४ रमभट्टारकाभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवः स्वभज्यमानवालीय१५ पथकांतर्वर्तिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्नियुक्ताधिकारिणो जनप १६ दांश्च बोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमविक्रमादित्योत्पादितसंवत्सर शतेषु द्वा१७ दशसु अष्टाशीत्युत्तरेषु भाद्रपदमासीयशुक्ल प्रतिपदायां सोमवारेऽत्रांकतोपि १८ संवत् १२८८ वर्षे भाद्रवाशुदि १ सोमेऽस्यां संवत्सरमासपक्षवारपूविकायां तिथा१९ वद्येह श्रीमदणहिलपाटके स्नात्वा चराचरगरुं भगवंतं भवानीपतिमभ्यर्थ्य २० सं[ सारासारतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाक२१ [ लिज्य ऐहिकामुष्मिकं फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्ध १८. . वी. ६ पा. २०३ .. ७. भु१२ १५ik मा १३"x१४" सिपि-नवनाश પતરના નીચેના ભાગો સિવાય સ્થિતિ સુરક્ષિત છે. ले.९१ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १५२ २२ ये .... ... www.kobatirth.org गुजरातना ऐतिहासिक लेख [ सीमापर्यं ]तः सवृक्षमालाकुलकाष्टतृणोदकोपे-* पतरू बीजुं १ त सहि [ रण्य ] भागभोग सदंडदशापराधसर्व्वादायसमेतो नवनिधानसहितः + २ पूर्व प्रदत्त देवदाय ब्रह्मदायवर्जं सलखण पुरेत्यश्री आनलेश्वरश्रीसलखणे ३ श्वरदेवयोः मठस्थानपतिवेदगर्भराशेर्मठेस्मिन् भट्टारकाणां भोजनाय स४ [ गारा ]र्थं तथैतदीयसुतसोमेश्वरस्य ग्रामस्यास्य मध्यात् भूमिहल २० विंशतिहला यथा ॥ ५ भूमी च शासनेनोदकपूर्व्वमस्माभिः प्रदत्तं ॥ ग्रामस्यास्याघाटा पूर्वस्यां सांप काष्ठ * २२ पं.११ । सहस्राणि तिष्ठति ६ राम्रामछत्राहरूग्रामयोः सीमायां सीमा । दक्षिणस्यां गुंठावाडाग्रामसीमायां सीमा प७ श्चिमायां राणावाडाग्रामसीमायां सीमा । उत्तरस्यां उंदिराग्रामगणवाडाग्रामयोः सी८ मायां सीमा ॥ एवममीभिराघाटैरुपलक्षितं ग्राममेनमवगम्य तन्निवासिजनपदैर्यथा९ दीयमानदानी भोगप्रभृतिकं सदाज्ञाश्रवण विधेयैर्भूत्वाऽमुष्मै समुपनेतव्यं । सामान्यं १० चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंश जैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्म्मदायोयमनुमं११ [ ]व्यः । पानीयश्च ॥ उक्तं च भगवता व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः | १२ आछेत्ता चानुमंता च तान्येव नरकं वसेत । १ स्वदतां परदत्तां वा यो हरेच्य वसुंधरां । सवि १३ ष्ठायां कृमिर्भूत्वा पितृभिः सह मज्जति । २ वंध्याटवीष्यतोयासु श्रुष्ककोटरवासिनः । कृष्ण १४ सर्पाः प्रजायते भूमिदानापहारकाः । ३ दत्वा भूमिं भाविनः पार्थिवेंद्रान् भूयोभूयोया १९ यते रामभद्रः । सामान्योयं दानघम्मों नृपाणां स्वे स्वे काले पालनीयो भवद्भिः । ४ १६ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भुमी तस्य तस्य तदा फलं ॥ ५ लि १७ खितमिदं शासनं कायस्छात्ययप्रसूत ठ० सातिकुपारसुत महाक्षपटलिक ठ० सोम १८ सिंहेन । दूतकोऽत्र महासांधि ठ० Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीदेव श्री भीमदेवस्य ॥ + पं. १ तः स भोगः स; राधः सहितः पं. ६ छत्राहार छे १२ वा नरके वसेत्; हरेत पं. १७ वां स्थान्वय. For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानु दानपत्र સારાંશ, ૧ પ્રસ્તાવના - (૪) વંશાવલી –વંશાવલી જયસિંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. બાકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. ૫ પ્રમાણે છે. () ભીમદેવ ૨ અણહિલપાટકમાં નિવાસ કરી વાલય પથકના રાજપુરુષ અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૮૮ ના ભાદ્રપદ સુધીના પ્રતિપદ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાનપાત્ર અને આશય –આનલેશ્વર અને સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર અને ત્યાંના મઠને સ્થાનપતિ વેદગરાશિ તથા તેને પત્ર સામેશ્વર; ભદ્રારકેના ભેજના અને સત્રાગારા ૩ દાન-ગામ ... ... ... ... ... અને ગામમાં (સેમેશ્વર માટે) ૨૦ હલવાહ ભૂમિ. ગામની સીમાઃ (૪) પૂર્વ સાંપરા અને છતાહાર (?) ગામો. () દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામો. ૪ રાજપુરુષ–લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારનો પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સહિ . દૂતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર વહુવ. For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૮૭ ગિરનારના લેખા નં, ૩૪ વિ. સં. ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેામવાર રાજલ અને વેજલની ગુફાઓની પૂર્વમાં અને ગૌમુખ તરફ જવાના રસ્તાની પશ્ચિમમાં આવેલા ખડક ઉપર આ લેખ છે. अक्षरान्तर वस्तुपाल विहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो त्रिराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुंजयाव[ तार ] श्री आदिनाथप्रासा - दस्तदतो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहंश्रीललितादेविश्रेयोर्थं विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि० भार्यामहं श्रीसोखश्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्री अष्ठापदप्रासादः ० अपूर्वघाटरचनारुचिरतरमभिनवप्रासादचतुष्टयं निजद्रव्येण कारयांचक्रे ॥ . Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાન્તર માલા જેવા શુભ્ર અને જેમ માલા કંઠને શૈાભાવે છે તેમ પ્રવેશદ્વારને શેાભાવતા વસ્તુપાલના વિદ્વારથી આ પર્વત પ્રકાશે છે. વિક્રમ સંવત્ ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેામવારે મહામાત્ય શ્રીવસ્તુપાલે ચાર નવાં અને સુંદર અનુપમ મંદિર બંધાવ્યાં, જેમાંનાં બે મંદિરા આત્મશ્રેયાથ બંધાવ્યાં હતાં - એક પશ્ચિમ ભાગમાં શ્રીકપર્દી યાનું મંદિર; બીજું શત્રુજયાવતાર શ્રીઆદિનાથનું, ઉપરના મંદિરની ડાબી માજુએ અને ત્રીજું સુવર્ણના શિખરવાળુ અને વીશ જીતાથી શૈાભીનું પાતાની સદ્ગુણી ભાર્યાં લલિતાદેવીના શ્રેયાર્થે અને ચેાથું ચાવિશ જીનાથી શેાભીતું અષ્ટાપદનું મંદિર પાવાની બીજી ભાર્યા સામુક, ના શ્રેય માટે બંધાવ્યું. ૨ રી. લી. એ. ખેા. પા. ૩૬૨ ડૅા, ગૈસ અને ફ્રઝન્સ. For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નં. ૧૮૮–૧૯૨ આગિરિના જૈન લેખા' નં. ૧૯ થી ૨૩ वि. सं. १२५० अक्षरान्तर लेख नं. १९ १ ओं ॥ संवत् १२९० वर्षे महं श्रीसोमान्वये महं श्री तेजपालसुतमहं श्रीलूणसीहभार्यामहं श्रीलषमादेविश्रेयोऽर्थं महं श्रीतेजपालेन देवकुलिका कारिता | लेख नं. २०४ १ ॥ संवत् १२९० वर्षे प्राग्वाटवंशीयमहं श्रीसामान्वये महं श्रीतेजपालसुतमहं लूणसीहभार्यारयणादेविश्रेयोऽर्थं महं श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ ॥ शुभं भवतु ॥ लेख नं. २१ १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे श्रीपत्तनवास्तव्यप्राग्वाटवंशीयमहं श्रीचंडपश्री चंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासुतमहं श्रीमालदेव भ्रातृमहं श्री - २ वैस्तपालयोरनुजमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्री अनुपमदेवि श्रेयोऽर्थं देवश्री मुनिसुव्रतस्य देवकुलिका कारिता ॥ छ ॥ लेख नं. २२ १ ओं ॥ संवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीयमहं श्रीचंडपश्री चंडप्रसादश्री [ सोमश्रीआसरान्वयसमुद्भूतमहं श्रीतेजपालेन स्वसुतश्री लूण सीहसुताग उरदेवि श्रेयोऽ देवकुलिका कारिता । [ । ] छ ॥ लेख नं. २३" १ " ॥ श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीयमहं श्रीचंडपश्रीचंडप्रसादश्रीसोममहं श्रीआसरान्वय [समुद्भूत] महं श्री [ तेजपालेन ] स्वसुतावउलदेविदेवकुलका करिता ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir १. ६ . ८५.२२६ . . ट्युडर्स. २ शरीमां सत्तरभा नाना भंहिरना मारशा उपर ४. मोस्ट नं. १६८४ ૩ ચિહ્નરૂપે છે. ૪ ઓશરીમાં સત્તરમા નાના મદિરના બારશાખ ઉપર. કે. લીસ્ટ નં. ૧૬૮૫ ૫ ઓશરીમાં અઢારમા નાના મંદિરના બારશાખ ઉપર, ક. લીસ્ટ નં. ૧૬૮૬ ૬ ચિહ્નરૂપે છે. ७ पांथे। वस्तुपाल ૮ ઓશરીમાં એગણીસમા નાના મંદિરના બારશાખ ઉપર. કે. લોસ્ટ ૧૬૯૦ ૯ ચિંત રૂપે છે. ૧૦ સમુદ્રત નાત પુરા લખ્યા નથી. ૧૧ એશરીમાં એગણીસમા નાના મંદિરના બાજુના દારના आरशाम ५२. ॐ. सीस्ट नं. १६७२ १२ चिह्न३पे छ. लै. ९२ For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नं० १८3-२०० આબુગારના જૈન લેખો નં. ૨૪ થી ૩૧ वि. सं. १२८३ 2. १. ७ तथा ८ अक्षरान्तर लेख नं. २४२ १ ओं॥ श्रीनृपविक्रमसंवत १२९३ चैत्रवदि ७ अोह श्रीअर्बुदाचलमहातीर्थे श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ श्रीआसराजसु२ [त]॥महं श्रीमालदेवमहं श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजः पालेने स्वभगिन्याः पालायाःश्रेयोर्थ श्रीवारिसेणदेवालंकृता देवकुलिकेयं कारि[ ता] ॥ लेख नं. २५० १ ओं ॥ श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ७ अोह श्रीअर्बुदाचलमहातीर्थे स्वयंकारितश्रीलूणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेवचैत्यजगत्यां महं श्रीतेजः पालेन २ मातुलसुतभाभाराजपालभणितेन स्वमातुलस्यमहं श्रीपूनपालस्य तथा भार्यामह श्रीपूनदेव्याश्च श्रेयोथै अस्यां देवकुलिकायां श्रीचंद्राननदेवप्रतिमा कारिता ।। लेख नं. २६० १ ओं" ॥ स्वस्ति श्रीविक्रमनृपात् सं १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अधेह श्रीअर्व दाचल[तीर्थे"] २ स्वयंकारितश्रीलणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेवचैत्यजगत्यां श्रीप्राग्वाटज्ञाती. ३ यठं श्रीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ श्रीआसराजठ श्रीकुमारदे४ व्योः सुतमहं श्रीमालदेवसंघपतिश्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजःपालेन स्वभ५ गिन्या वाईजाल्हणदेव्याः श्रेयोथै विहेरमाणतीर्थकरश्रीसीमेवरस्वामिप्रतिमा ६ लंकृता देवकुलिकेयं कारिता ॥ प्रतिष्टिती श्रीनागेंद्रगच्छे श्रीविजयसेन [रभिः॥] लेख नं. २७० १ [॥ ओं" ॥ स्वस्ति संवत् १९९३ चैत्रवदि ८ शुक्र अद्येह श्रीअर्बुदाचलतीर्थे स्वयंकारितश्रीलू[ णसीह - १ मे...८ पा. २२७ श्री. अन्य. यु. २ शरीमा तत्रीमा नाना माहिरनामा 5५२. भी. जीसनामीटन.१७१५ 3,८,११,१८ मि३. ४ वाय। संवत् ५,८,१३,२० पायो अर्बुदा ६ तेजःपासना તે અરધો લખે છે. ૭ ઓશરીમાં તેત્રીશમાં નાના મંદિરના બારશાખ ઉપર મી. કઝીન્સનું લીસ્ટ નં.૧૭૧૬ ૧૦ ઓશરીમાં છવીસમા નાના મંદિરના બારશાખ ઉપર કઝીન્સના લીસ્ટ નં.૧૭૦૭, ૧૨,૧૮ આ પંક્તિમાં ઉપરની પંક્તિમાં જતાં ચિહ્નો ઘણાંખરાં અસ્પષ્ટ છે. ૧૪ વાંચે યા ૧૫ વચ્ચે સીરસ્વામિ ૧૬ વાંચો प्रतिष्ठिता १७ शरीभा सत्यावीसभा नाना महिना मारा ७५२. भी. ठी-सना सी२४ न. १७०८ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतना लेखो नं.२४ थी ३१ २ ॥ वसहिकाख्यश्रीअरिष्टनेमिचैत्ये श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडपठ श्रीचंडप्रसाद महं श्री [ सो]. ३ मान्वये ठ श्रीआसराजभार्याठ श्रीकुमारदेव्योः सुतमहं श्रीमालदेवसघपंतिमहं ॥ ४ ॥ श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजःपालेन स्वभगिनीवाईमाउश्रेयोथै विहरमाण-॥ ५ ॥ तीर्थकरश्रीयुगंधरस्वामिजिनप्रतिमालंकृता देवकुलिका इय कारिता ॥ ॥छ[] लेख नं. २८ १ ... ... ... ... [ अद्येह श्रीअर्बुदाचले' स्वयंकारितश्रीलू ] २ [ण ]सीहवसहिकाख्यश्रीअरिष्टनेमिचैत्ये श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडपठ[ . ] ३ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ श्रीआसराजठ श्रीकुमारदेव्योः सुतम[ है ] ४ श्रीमालदेवमहं श्रीवसुपालयोरनुजमहं श्रीतेजःपालेन स्वभगिन्या । सा[ ऊ]५ [ देव्याः श्रेयो) ] विहरमाणतीर्थकरश्रीवाहुजिनालंकृता देवकुलिका कारि[ता ॥ ] लेख नं. २९ । १ ॥ ओं" ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्रवदि ८ शुक्र अद्येह श्री अर्बुदाचलमहातीर्थे स्वयं [ का ]. २ ॥ रितश्रीलणसीहवसहिकाख्यश्रीनमिनाथदेवचैत्यजगत्या श्रीप्राग्वाटज्ञातीयठ श्रीचंडप३ ॥ठ श्रीचंडप्रसादमहं श्रीसोमान्वये ठ° श्रीआसराजठ श्रीकुमारदेव्योः सुतमहं श्रीतेजः पाले. ४ न स्वभगिन्या वाईधणदेविश्रेयसे विहरमाणतीर्थकरश्रीसुवाहुविंवालंकृतो देवकु. लिका कारिता[] लेख नं. ३०" १॥ ओं" ॥ स्वस्ति श्रीनृपविक्रमसं[ वत् १ ]२९३ वर्षे चैत्रवदि ८ शुक्र अयेह श्रीअर्बुदाचलमहातीर्थे स्वयंकारितश्रीलणसीहवसहिकाख्यश्रीनेमिनाथदेव-॥ २ ॥ चैत्यजगत्यां श्रीप्राग्वाटज्ञा[ तीयठ श्र ] चंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोमा न्वये ठ श्रीआसराजठ श्रीकुमारदेव्योः सुतमहं श्रीमालदेवसंघप-॥ १वांया बाई २वाय कुलिकेयं 3 मामी पछाथि . ४ सारीमा मायापीसमा नाना મંદિરના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં.૧૭૦૯, ૫ આ પંક્તિની શરૂવાતના અક્ષરો અસ્પષ્ટ છે. पांया अर्बुदा ७ वाया श्रीवस्तुपाल ८ मा बीटीसी भी छ. यि श्रीबाहु १० मेखिरीमा मामय. ત્રીસમાં નાના મંદિરના બારશાખ ઉપર. મી. કઝીન્સના લીસ્ટ નં.૧૭૧૦. ૧૧ ચિહ્નરૂપે છે. ૧૨ આ પંક્તિમાં ७५२ नीmal अक्षराना थिनो सस्पष्ट छे. १७ वांया अर्बुदा १४ वांया बाई १५वायो सुबाहुबिंया. ૧૬ એરીમાં ત્રીસમા નાના મંદિરના બારશાખ ઉપર. મી, કઝીન્સના લીસ્ટ નં. ૧૪૧૧. ૧૭ મિતરૂપે છે. १८ पायो अर्बुदा. For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ३ ॥ तिमहं श्रीवस्तुपालयोरनुजमहं श्रीतेजःपालेन स्वभगिन्या बाईसोहगाया श्रेयो) शाश्वत जिनश्रीऋषभदेवालंकृता देबकुलिका कारिता [॥1 लेख नं. ३१ १ ॥ ओं॥ स्वस्ति श्रीनृपविक्रमसवत् १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे अघेह श्री अर्बुदाचलमहातीर्थे स्वयंकारितश्रीलणसीहवसहिकायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां २ ॥ श्रीप्राग्वाटजातीयठ श्रीचंडपठ श्रीचंडप्रसादमहं श्रीसोभान्वये ठ श्रीआस राजठ श्रीकुमारदव्योः सुतमहं श्रीमालदेवमहं श्रीवस्तुपालयोरनुजमहं ३ श्रीतेजःपालेन स्वभगिन्या वाईवयजुकायाः श्रेयोर्थ श्रीवर्द्धमानाभिधशाश्वतजि नप्रतिमालंकृता देवकुलिकेय कारिता ॥ शुभम् भवतु । मंगलं महाश्रीः॥ ॥ . ૧ ઓશરીમાં એકત્રીસમા નાના મંદિના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૧૨ २ मि . पायो संवत् ४ वाया अर्बुद पवांया चैत्यजगत्यां पाये। श्रीप्रषटज्ञातीय ७ पाया धाई ८ मा विरामयिक पछी । यि . For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૈ૦ ૨૦૧ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૫૯૫ માર્ગશીર્ષ સુદી ૧૪ ગુરૂવાર अक्षरान्तर पतरूं पहेलं १ ९॥ स्वस्ति राजावलीपूर्ववत्समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरमेश्वरपरम२ भट्टारकचौलुक्यकुलकमलविकासनकमातडश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधि३ राजपरमेश्वरपरमभट्टारक श्रीचामुंडराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्व४ रपरमभट्टारक श्रीवल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजश्रीदुर्लभराजदेवपा५ दानध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीभीमदेवपादानुध्यातपरमेश्व६ रपरम भट्टारकमहाराजाधिराजत्रैलोक्यमल्लश्रीकर्णदेवपादानुध्यातपरमेश्वरपर७ मभट्टारकमहाराजाधिराज अवंतीनाथत्रिभुवनगंडवर्वरकजिष्णु[ सिद्धचक्रवर्तिश्री. ८ जयसिंहदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टा[ रकउमा ]प[ति ]वर९ लब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मीस्वयंवरस्वभुजविक्रमरणांगण[वि ]निर्जितशा. १० कंभरीभूपालश्रीकुमारपालदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्ठा११ रकपरमाहेश्वरप्रबलबाहुदंडदर्परूपकंदप्पेहेलाकरदीकृतस[ पा ]दलक्षमा. १२ पालश्रीअजयपालदेवपादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजम्ले१३ च्छतमोनिचयच्छन्नमहीवलयप्रद्योतनवालाकआहवपरा भूतदुर्जयगर्जनकाधि१४ राजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकाभिनव१५ सिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवः स्वभुष्वमानवर्द्धिपथकांतःपातिनः समस्तरा१६ जपुरुषान् ब्राह्मणोत्तरांस्तनियुक्ताधिकारिणोजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं १७ यथा ॥ [श्रीमत् ] विक्रमादित्योत्पादितसंवत्सरशतेषु द्वादशसु पंचनवत्युत्तरेषु मा१८ गर्गमासीयशुक्लचतुर्दश्यां गुरुवारेऽत्रांकतोऽपि संवत् १२९५ वर्षे मार्गे शुदि १४ गु. १९ रावस्यां संवत्सरमासपक्षवारपूचिकायां तिथावद्येह श्रीमदणहिल्लपाटके स्ना. २० त्वा चराचरगुरुं भगवंतं भवानीपतिमभ्यय॑ संसारासारतां विचिंत्य नलिनीदल२१ गतजललवतरलतरं प्राणितव्य माकलिज्य ऐहिकामुष्मिकं च फ[ल मंगीकृ॥ २२ त्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्धये भोजुयाग्रामस्छाने संजातस [लखण] पुरं स्व२३ सीमापर्यतं सवृक्षमालाकुलकाष्टतृणोदकोपेतं सहिरण्यभागभो[ गं सदं ]डद. २४ शापराधसादायसमेतं नवनिधानसहितं पूर्वप्रदत्तदेवदायब्रह्मदायव ॥ १४. स. पा. ५ पा. २०५. पतनु भा५-११३" x 1४३"; fely-नवनागरी स्थितिथोडी नाश पामेशी छे. ५. ११ वांया परममाहेश्वर; रूप. ५.१५ चांया स्वभुज्यमान. ५.२१ का माकलय्य. ५.२३ १/या कुलं; काठ; ५:२४ वांया राधंस. For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६० गुजरातना ऐतिहासिक लेख २१ ज तथा घूसडीग्रामे गो[ ह ]णसरसन्निधो पल्लडिका .... ण ईशानको२६ महाराज्ञीश्रीसूमलदेव्या[श्च] पतरूं बीजें १ णे भूमिहलद्वयेन संजातवाटिका १ एवमे -- - सोलूं राणा । लूणप२ सासुतराण' वीरमेन घूसडीग्रामे कारित श्रीवीरमेश्वरदेव तथा श्रीसूमलेश्व३ रदेवयो[ नि ]त्यं नैवेद्यांगभोगपंचोपचारपूजार्थ मठाधिपतिराजकुलश्रीवेदगर्भ४ राश[ ये ] शासनोदकपूर्वमस्माभिः पदत्तं ॥ पुरस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां नीलछीना५ मसीमायां सीमा। दक्षिणस्यां घूसडीग्रामसीमायां सीमा पश्चिमायां कालीयाणाग्रा. ६ मडुचाणायामयोः सीमायां सीमा ॥ उत्तरस्यां त्रिहटियामकुषलोग्रामयोः सीमा७ यां सीमा ॥ पल्लडिकाया आघाटा यथा ॥ पूर्वस्यां द्वारवतीसत्कपल्लडिका यथा राजमार्ग८ श्च ॥ दक्षिणस्यां तडागिका तथा राजक्षेत्रं च । पश्चिमायां श्रीलिम्बादित्यक्षेत्रं ॥ उत्तरस्यां भो९ जुयाग्राममार्गः ॥ वाटिकाया आघाटा यथा ॥ पूर्वदक्षिणपश्चिमउत्तरप्रभृतिषु दि१० क्षु निक्षिप्तस्वीयस्वीयआघाटेषु सीमा ॥ एवममीभिराघाटैरुपलक्षितं स्छानकत्रयमे११ नमवगम्य तन्निवासिजनपदैर्यथादीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञाश्रवणविधे१२ यैर्भूत्वाऽमुष्मै मठपतये समुपनेतव्यं ॥ सामान्यं चैतत्पुण्यफलं मत्वाऽस्मद्वंशजैर१३ न्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तदेवदायोऽयमनुमंतव्यः । पालनीयश्च ॥ उक्तं च भग. १४ वता व्यासेन ॥ षष्ठिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः ॥ आच्छेता चानुमंता च तान्ये१६ व नरकं वसेत ।१ स्वदत्तां परदतां वा यो हरीत वसुंधरां ॥ स विष्टायां कृाम भत्वा पितृ१६ मिः सह मज्जति ।२ वंध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्णसर्पाः प्रजा१७ यते भूमिदानापहारकाः ।३ दत्वा भूमि भाविनः पार्थिवेद्रान् भूयोभूयो याचते रा१८ मभद्रः। सामान्योऽयं दानधर्मो नृपाणां वे स्वे काले पालनीयो भवद्भिः ॥४ बहुभिर्वसु. १९ धा भुक्ता राजभिः सगरादिमिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥५लिखित२० मिदं शासनं कायस्छान्वयप्रसूत ठ सातिकुमारसुतमहाक्षपटलिक ठ श्रीसो२१ मसिंहेन । दूतकोऽत्रमहासांधि ठ श्रीवयजलदेव इति ॥ श्रीमद्भीमदेवस्य ॥ ५.२ वायो वीरमेण, ५. ११ वांया मेतदव १. १४ वांया षष्टि सहस्राणि; तिष्ठति. ५.१५ पाया नरके वसेत् ; हरेत. For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानुं दानपत्र સારાંશ ૧ પ્રસ્તાવના ( શ ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને લેથી અંધકારવાળી થએલી પૃથ્વીને પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત ૧૨૮૮ના પ્રમાણે છે. ( ૧ ) ભીમદેવ ૨ વધિપથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫ માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) ... ... ... પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું ( ૨ ) ગોહણસર નજીક ઘસડી ગામમાં પલડિક ( ૩ ) . . . . સાણના વાયવ્ય કેણુના ભાગમાં બે હલવાહ ભૂમિને એક બગીચે. • • • પુરની સીમા – ( ક ) પૂર્વે નીલડી ગામ. ( ૧ ) દક્ષિણે ઘૂસડી ગામ () પશ્ચિમે મડચાણું ગામ (૪) ઉત્તરે ત્રિહરિ અને કલેડ ગામે. પલઠિકાની સીમા – ( ક ) પૂર્વે દ્વારવતીકની પડિકા. ( ) દક્ષિણે રાજમાર્ગ ( 4 ) પશ્ચિમે હાનું સરોવર ( તડાગ ) અને રાજક્ષેત્ર. ( 2 ) ઉત્તરે ભજીયા ગામને માર્ગ. ૩ દાન પાત્ર– રાણુ લૂણુપસાના પુત્ર રાણુ વિરમે ઘૂસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને સૂલેશ્વરનું મંદિર પૂજાર્થે ઃ દૂરસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠને સ્થાન પતિ. ૪ રાજપુરૂષે- લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે, તક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ. * નેટ–પહેલા પતરાની ૨૬ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂકયા છે. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org नं० २०२ ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત્ ૧૨૯૬ માર્ગશીર્ષ વઢિ ૧૪ રવિવાર अक्षरान्तर पतरू पहेलुं १ । ॥ स्वस्ति राजावली पूर्व्ववत्समस्तराजावली समलंकृतमहाराजाधिराजपरमेश्वरप२ रमभट्टारक चौलुक्य कुलकमलविकासनैकमार्तंड श्रीमूलराजदेवपादानुध्यातम३ हाराजाधिराजपरमेश्वरपरमभट्टारक श्री चामुंडराजदेवपादानुध्यातमहाराजाधि४ राजपरमेश्वर परमभट्टारक श्रीवल्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजप५ रमेश्वर परमभट्टारक श्री दुर्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्व ६ रपरमभट्टारक श्री भीम देवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक७ त्रैलोक्यमल्ल श्री कर्णदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक अव८ न्तीनाथत्रिभुवन गंडवर्वरक जिष्णुसिद्धचक्रवर्त्तिश्रीजयसिंहदेवपादानुध्यातमहाराजा९ घिराजपरमेश्वरपरमभट्टारक उमापतिवरलब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मी१० स्वयंवरस्वभुजविक्रमरणांगण विनिर्जितशाकंभरी भूपालश्री कुमारपालदेवपादानु११ ध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक महामाहेश्वरप्रबलबाहुदंडदरू१२ पकंदर्पहेला करदीकृत सपादलक्षक्ष्मापालश्री अजयपालदेवपादानुध्यातमहारा१३ जाधिराजपरमेश्वरपरमभट्टारकम्लेच्छतमोनिचयच्छन्नमहीवलयप्रद्योतनबाला१४ श्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारक उमापति१५ वरलब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मी स्वयंवर वामकरनिविडनिवे [ शित ]कार्मु१६ कविनिर्मुक्तनिसितशरत्रातव्यापादिताने कवैरिनिकरम्ब करंबितभुजा अ १७ भिनवसिद्धराज सप्तम चक्रवर्त्तिश्रीमद्भीमदेवः स्वभुज्यमानवर्द्धिपथकांतवर्त्तिनः १८ समस्तराजपुरुषान् ब्राह्मणोतरांस्तन्नियुक्ताधिकारिणोजनपदांश्च बोधयत्यस्तु वः सं१९ विदितं यथा || श्रीमत्विक्रमादित्योत्पादितसंवत्सरशतेषु द्वादशसु षट्नवत्युत्तरे२० षु मार्गमा सीयकृष्णचतुर्द्दश्यां रविवारेऽत्रांकतोऽपि ॥ विक्रम संवत् १२९६ वर्षे मा२१ वर्गवदि १४ वावद्येह श्रीमदण हिल्लपाटके स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिम२२ भ्यच्च संसारासारतां विचिंत्य नलिनीदलगत जललवतरलतरं प्राणितव्यमाकलय्य २३ ऐहिकामुष्मिकं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोऽभिवृद्धये राजसीया ॥ २४ महाराज्ञी श्रीसूमलदेव्याश्च Acharya Shri Kailassagarsuri Gyanmandir १४. . . ६ . २६. ज्युदर पतनुं भाष” १ x १५; लिपिः छैन हेवनागरी १६ वा निशित; निकुरम्ब. For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानुं दानपत्र १६३ पतरूं बीजु १ [णा]ग्रामः स्वसीमापर्यंतः सवृक्षमालाकुलकाष्ठतृणोदकोपेतः सहिरण्यभागभोगः सदं२ डो दशापराध सौदायसमेतो नवनिधानसहितः पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्ज ३ घूसडीग्रामे सोलुराण श्रीलूणपसासुतराणवीरमेण कारितश्रीवीरमेश्वरदेवश्री४ सूमलेश्वरदेवयोनित्यपूजानेवेद्यअंगभोगार्थं स्छानपतिश्रीवेदगर्भराशये शास५ नोदकोदकपूर्वमस्माभिः प्रदत्तः ॥ग्रामस्यास्याघाटा यथा ॥ पूर्वस्यां ठेढवसणरीवडी ६ प्रामयोः सीमायां सीमा । दक्षिणस्यां लघु० ऊभडाग्रामसीमायां सीमा पश्चिमायां मंडल्या सी७ मायां सीमा। उत्तरस्यां सहजवसणदालउद्रग्रामयोः सीमायां सीमा ॥ एवममी भिराधाटैरु८ पलक्षितं ग्राममेनमवगम्य तन्निवासिजनपदैर्यथादीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञा९ श्रवणविधेयैर्भूत्वाऽमुष्मै तपोधनाय समुपनेतव्यं । सामान्यं चेतत् पुण्यफलं मत्वास्मद्वं१० शजैरन्यैरपि भाविभोक्तभिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनुमंतव्यः । पालनीयश्च ॥ उक्तं ११ च भगवता व्यासेन ॥ षष्टिवर्षसहश्राणि स्वर्गे तिष्टति भूमिदः । आच्छेत्ता चानुमंता च ता१२ न्येव नरकं वसेत् ॥१ इह हि जलदलीलाचंचले जीवलोके तृणलवलघुसारे सर्व१३ संसारसौख्ये । अपहरतु दुराशः शासनं देवतानां नरकगहनगविर्सपातोत्सुको १४ यः ॥२ यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि धर्मार्थयशस्कराणि । निर्माल्यवांति प्रतिमा१५ नि तानि को नाम साधुः पुनराददीत॥३बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः।। १६ यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥ ४ वंध्याटवीप्वतोयासु शुष्कको टरवासिनः। १७ कृष्णसर्पाः प्रजायते भूमिदानापहारकाः ॥५ स्वदत्ता परदत्तां वा यो हरीत वसुंधरां । स वि. १८ ष्ठायां कृमि वा पितृभिः सह मज्जति ॥ ६ दत्वा भूमि भाविनः पार्थिवेन्द्रान् भूयो भूयो याच. १९ ते रामभद्रः । सामान्योऽयं दानधर्मो नृपाणां स्वे स्वे काल पालनीयो भवद्भिः ॥७ लिखित२० मिदं कायस्छान्वयप्रसूतदंड० सातिकुमारसुत. महाक्षपटलिक • ठ . श्रीसोम सिंहेन ॥ दूतकोऽत्र महासांधिविग्रहिक ठ० श्रीवयजलदेव इति श्रीमद्भीमदेवस्य । ५.२ पायो डदश; धः. ५. ४ नैवेद्यांग. ५. ५ मुंसीनामा दको. प.वाया चैतत्. ५.११ पाया षठि; सहस्राणि; तिष्ठति. ५.. १२ नरके ५. १४ पाय वान्त, ५. १६ पांया विध्या. ५. १७ पाया हरेत. ५.१८ पाया टायां के. ९४ For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra E www. kobatirth.org गुजरातमा ऐतिहासिक देख સારાંશ ૧ પ્રસ્તાવનાઃ— ( * ) વંશાવલી:— વંશાવલીમાં હું મા રાજા અજયપાલને મધારાનાં વિશેષણા મહામાહૈશ્વર અથવા શિવનેા પરમભક્ત આપેલાં છે તે સિવાય વિક્રમ સંવત ૧૨૯૫ ના પ્રમાણે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) અણહિલપાકના ભીમદેવ. ૨. પિથકના રાજપુરૂષો અને નિવાસી ખાતે વિક્રમ સંવત ૧૨૯૬ વદિ ૧૪ ને રવિવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન રાજયસીયણી* ગામ. તેની સીમાઃ— ( ૪ ) પૂર્વે ડૅડલસણ અને દીવડી ગામા ( ૫ ) äિ ન્હાનું ભા ( ૪ ) પશ્ચિમે મશ્કેલી ( ૪ ) ઉત્તરે સહજવાણ અને દાૌ, ગામા, ૩ દાનપાત્ર સાથુંકી રાણા પાના પુત્ર રાણા વિમ પાડીમાં બાંધેલાં વીરમાર અને સૂમલેશ્વરનાં મંદિર્શન પૂજાË; ટ્રસ્ટી માના ધાનપતિ રાજકુલ વેઢગર્ભરાશિ. ૪ રાજપુરૂષા— લેખક નં. ૭ અને ૮ પ્રમાણે તક નં. ૮ પ્રમાણે. " * ના—પહેલા પતરા પર રવ ભદ્રાણી શ્રી ચાચાય અને હું નિકદાન ) રાણી સમીરાનુ એમ છે. For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नं०.२०३ सामुगिरिना न समानं. ३२ वि. सं. १२८७ वै. 4. १४ अक्षरान्तर १ ओं" संवत् १२९७ वैशाखवादि १४ गुरौ प्राग्वाटज्ञातीयचंडपचंडप्रसादमहं __ [*] श्रीसोमान्वये महं [*] श्रीभासराजसतमहं [*] श्रीतेजःपालेन श्रीमत्पत्तनवास्तव्यमोढज्ञातीयठ जाइणसुतठ आसासुतायाः ठकुराज्ञीसँतोषाकुक्षिसँभूताया महँ [ °* ] श्रीतेजःपालद्वितीयभार्यामहँ [* ] श्रीसुहडादेव्याः [श्रेयोर्थ ] [॥] ૧ એ. ઈ. વ. ૮ પા. ૨૨૯ છે. એચ લ્યુડર્સ. મુખ્ય મંદિરના દરવાજા પાસે સુશોભિત ગોખલા ઉપર. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૪જ એ. ૨ ચિતરૂપે દશૉવે. For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં- ૨૦૪ જૂનાગઢ તાબે વેરાવળમાં રાજા ભીમદેવ ૨ જાનો શિલાલેખ જા ગહની હદમાં, કાઠિઆવાડમાં મૈત્ય કિનારા પર વેરાવલ એક નાનું બંદર છે. ફેજદારના મકાનમાં આ પત્થર છૂટે પડ્યો છે. તે ૨૧ઈચx૧૭ઈચ ના માને છે. તેના ઉપર દેવનાગરી લિપિમાં સંસ્કૃત શ્લોકેની ૪૫ પંક્તિઓ છે. તેને નીચેનો થોડો ભાગ, તથા થોડા છૂટાછવાયા અક્ષર નાશ પામ્યા છે. તેમાં ચૌલુકય વંશના કેટલાક રાજાઓનાં નામ આપ્યાં છે. તેમાંને છેલ્લો-આ લેખમાં લખેલે–બાલ મૂલરાજ કહેવાતે મૂલરાજને પુત્ર ભીમદેવ ૨ જ છે. તેણે સોમનાથનું મંદિર બંધાવ્યું અને તેનું મેઘનાદ નામ પાડયું. આ લેખમાંથી ચોક્કસ તારીખ મળી આવતી નહીં હોવાથી એટલું જ કહી શકાય કે, તે ઈ. સ. ૧૧૭૯ અને ઈ. સ. ૧૨૪૩ વચ્ચે, જ્યારે ભીમદેવ ૨ જે અણહિલપુરમાં ગાદી ઉપર હતું, ત્યારે લખા હૈ જોઈએ. अक्षरान्तर १ ॐ स्वस्ति जयोभ्युदयश्च ॥ देयाद्वः कलिकालकल्पविटपी कल्याणलीलासुखप्रा गल्भ्यांबुनिधेः सुधांशुरमरीकारैक २ हेतुः शिवः । यस्येच्छापरिणामतस्त्रिजगती जागर्ति निद्राति च प्रालेयांशुव पूरसायनमसौ श्रेयांसि सोमेश्वरः ॥ १ ॥ वि३ श्वतक्लेशांधकारप्रकरपरिभवा योद्यतानामिवेदश्रेणीनां लालयंतः श्रियमखिलभवा तिविच्छित्तये वः। आरक्तानांगलीनामरुणरु. ४ चियोच्चावचश्रीभिरुच्चै स्वद्भामंडलानां पदनखकिरणाः संतु विश्वेश्वरस्य ॥ २ ॥ मातः सरस्थति मदीयमुदारकांतिपंकेरुहप्रतिममास्यमलं ५ कुरुष्व । विश्वेशगंडचरितोपनिषद्वित्तानमद्यैव यावदधमर्षणमातनोमि ॥ ३ ॥ ___ कलौ युगे कुक्षितिपाललुप्तां धर्मस्थितिं वीक्ष्य पिनाकपाणि ६ विचष्ट संकेतवशाद्विवृत्तस्वस्थानकोद्धारधिया निजांशं ॥ ४ ॥ श्रीकान्यकुब्जे द्विजपुंगवानां त्रेसाहुताशाधरिताशुभाना मीमांसया शांतशु ७ चांगृहेषु निन्येऽवतारं जगतां शिवाय ॥ ५ ॥ युग्मं ॥ विद्यादशादौचतुरुत्तराः संक्रमानपेक्षं शिशुरस्य चासीत् । पूर्वेण संस्कारवशेन तस्माद्देशा। ८ दवंतीं तपसे जगाम ॥ ६ ॥ श्रीवीश्वनाथवंश्योबभूव तपसांनिधिः सविपेंद्रः तत्पुरुषराशिशिष्यो मठेमहाकालदेवस्य ॥ ७ ॥ दरमुकुलितनेत्रद्यो ९ तिरुच्चैर्विचिन्वन् किमपि स निरपायं तस्वतादात्म्यमुक्तं । (गरिम )गुणविलास श्रीमहानंदरूपं कतिपयदिवसान्वावत्सरानप्यनषीत् ॥ ८॥ ततश्च ॥ यं यं ३ भाप्रा. स.ई. पा. २०८ For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानो शिलालेख १६७ १० मंदरमथ्यमानविलुलत्प्रत्यर्थिपृथ्वीपतिक्षीरोदार्णवतः स....... चंडोऽपरोऽजायत । यत्राहर्निशमुज्ते निजवलक्ष्मापालसीमंतिनीवक्त्रा( क्रा) ११ भोजकदम्बकानि कति न व्याकोशलक्ष्मी दधुः ॥९॥ तत्पाखंडविखंडितं परिमृशं श्चंद्रार्द्धचूडामणिस्त्रातुं श्रीमदवंतिखंडतिलको देवः स्वकी १२ यं पुरं । दत्वा तस्य कुमारपालनृपतेः सत्वोपदेशं मग(ता)धिष्टातारम ... .... रणयोसपाविधि.......र्जितं ॥ १० ॥ युग्मं ।। प...यंवरेद्यौरिव शशिवि १३ कला पद्मिनी कहीना कंदर्पोत्सारीतांगी रतिरिवकमलेवातोर.......तांगी। जीमूतापालितेव.......पुत्री प्रियस्य मा१४ गती मार्गमस्मान्त्रिदशगुरुगृहेऽपत्यतां प्राप्य नित्यं ॥ ११ ॥ समस्तसौंदर्यविवे कभूमिः प्रतापदेवी गुरुगंडपुत्री । ... वाभूद्देवेष्टिभूः १५ गर्तभवेवसीता ॥ १२ ॥ किं लावण्यमहासरः कमलिनी किं कामिनी श्रीपतेः किंवा बालसरस्वती स्मररिपोः......पुनः इत्थं या कविपुं१६ गवरहरहः श्लाध्यान्वयातयते कल्याणप्रकरैकसंगमग्रहं सानंदनाभूतले ॥ १३ ॥ ये चत्वारः सुरपतिगुरोः सूनवः प्राबभूवन् पारावारा इव १७ वसुमतीमंडनं श्रीनिधानं । आद्यस्तेषामभवदपरादित्यनामा ततोऽभूद्धर्मादित्यो रिपुजनमनोराज्यदुर्दैवसिद्धः ॥ १४ ॥ ततश्च सोमेश्वरदे१८ वनामाधर्माध्वनीतो दूरितानुपास्यः । तस्यानुजन्माजनिभास्कराख्यः कंदर्पदा पहरूपमाप ॥ १५ ॥ श्रीकासीश्वरमालवक्षितिपतिश्रीसिद्ध १९ राजादिभिर्भूपालैरिह धर्मबंधुरिति यः संपूजितः श्रद्धया । श्रीमद्भावबृहस्पतिः सजगतीवेद्यां हुताशप्रभः पुत्रैर्वेदसमैश्चतुर्भिरभंबद्वंद्य २० : स्वयंभूरिव ॥ १६॥ देवानां त्रितयं चक्रे त्रिगुणात्मकमेव यः । विदधे वापि सोपानं गात्रोत्सर्गस्य रोधसि ॥ १७ ॥ अत्रांतरेत्रिजगतीतिलका २१ यमानो देवः स्वयं सतपसां निधिमादिदेश । श्रीसोमनाथ इति तं रजनीविरामे स्वमेषु विश्वेश्वरराशिसंज्ञं ॥ १८ ॥ तात त्वमस्माकमि२२ हावतीर्णस्त्रातुं निजंस्थानकमुग्रतेजाः । अंशस्तदस्मिन्धिविपरीतवृत्तान्निग्राहितारः प्रभुणा त्वया ते ॥ १९ ॥ यग्मं ॥ संचिंतयन् वृत्तमिदं नि२३ शायां प्रातः पुनस्तत् पतिनार्थितः सन् । उद्धर्तुमिच्छन्नमृतांशुसंस्थामार्योबभूवाथ सहस्ररश्मिः ॥ २० ॥ ज्योत्स्नाकलावानिव चंद्रमौलिः २४ शक्तिं त्रयीमर्क इवोरुतेजाः । अनन्यरूपप्रतिमानमूर्तिः प्रतापदेवी दयीतामुवाह ॥२१॥ संक्रंदनाद्धसिनभाजि तस्मिन् याते दिवं पायो काशीश्वर. २ पाया रभववं. ले. ९५ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १६८ ३० गुजरातना ऐतिहासिक लेख २५ वीरकुमारपाले । भ्रूभंगमात्रेण जितारिचक्रो बभूव राजाजयपालदेवः ॥ २२ ॥ श्रीसोमेश्वरलोकजीवितमहामुद्रापनाय स्थितिः प्रो २६ त्याजयपालदेवनृपतेः प्रौढावचस्तत्वतः । श्रीसोमस्थितिरुद्धताप्रभुरपि प्राज्ञेन येनेति तं योग्यं गंडपदे चकार नृपतिः श्रीगंड २७ तिर्थेश्वरं ॥ २३ ॥ श्रीमच्चतुर्जात कहारवल्लीविराजितो नायकतां प्रपद्य । रेजे पिनाकीव वृषासनस्थः पुरंदराद्यैः समुपास्यमानः ॥ २४ ॥ त २८ स्मिन्नंशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविद्विप्रा (ना) नू राज्ञि याते निजं पदं ॥ २५ ॥ तत्सूनुरभवद्राजा मूलराजः प्रतापवान् ॥ सोपि २९ द्यैः पूजितं समपूजयत् ॥ २६ ॥ चौलुक्यराजान्वयपूजितस्य यस्यानुभावादबलापि संख्ये । हम्मीरराजं तरसा जिगाय तस्मान्नकेपासनतः ३२ ३१ **** श्रीपरिचरणनीराजितपदः । प्रतापज्वालाभिः प्रतिरिपुपुरं दावदहनः प्रफुल्लव्यापाराश्रियमृदुबहद्योऽद्भुतमहाः || ३३ जगदेव इति प्रसिद्धः । यो बालपोतैः सहितंप्रय लाच्छ्री भीमदेवं समवर्द्धयच्च ॥ ३० ॥ यद्वाहुचंडद्वयमायते .... .... यथासीत् प्रथिराजराज्ञीराजीविनिजीवितशीतरोचिः ॥ ३१ ॥ तेनापि जगती जिष्णुर्विष्णुपूजाप्रपंचवान् । भुक्ता (३२) सोमनाथस्य जगद्देवमकारयत् मेघनादाभिषं श्रीमान ताय यः ॥ ३३ ॥ कृत्वा च मं ( ड ) .... ॥ प्रातीहारशिरोमणिः ॥ ३४ ॥ आदौतावदवाप्य राज्यपदवीं यः कृत्यः चिंताभरव्यप्रोप्रि प्र ३६ तेतिमुहुरित्यादाय सत्पादरात्पुज्यं प्र यतिनाविद्यतिलकं ३४ ३५ ३७ ३८ ३९ ४० ४ १ ४२ ४३ ४४ ४५ .... ( २७ ) स ययौ पितृवात्सल्यादिवोत्कस्त्रिदिवं शिशुः । ततः श्रीभीमदेवोभूद्राज्यलक्ष्मीस्वयंवरः ॥ २८ ॥ क्षितीशप्रस्तोलमुकुटमणिदीप्रद्यु .... .... www.kobatirth.org श्रीगंडवि (श्वे ) **** ... ... यशावा वंशां श्रीविश्वेशः सोमराजंस्य गेहे प्रासादस्याकारयय कासारं नित्यं वा सर्वकार्मुकोत्सव इति ( परं) परानिरविशं यत्पादपं केरुह श्रद्धाबंधुरराज्यलाभव नीव बंधुरखिलाः के केन नीतिद्रहः ॥ ३६ ॥ चौडघृ ( सा ) दप्रतिष्ठाम् । साम्ये विख्यातसंवित्सकलसचि प्रियो इतिपतेः सौंदर्य मिंदोमहालं कृ ( ति ) लमाच्चयाभिध इति श्रीगंडवि जीव । नीर्विग्रहस्यादा ॥ ल विधा 4320 ... Acharya Shri Kailassagarsuri Gyanmandir www. For Private And Personal Use Only ... ..... 11 .... .... Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानो शिलालेख ભાષાન્તર (૧) કલિયુગમાં કલ્પતરૂ સમાન શાશ્વત શ્રેયરૂપી અત્યંત સુખના ઉદધિના શશિ સમાન, અમરતાને એક જ હેતુ, જેની ઈચ્છાથી ત્રણ જગત જાગે છે અને નિદ્રા કરે છે અને જે ચંદ્રનું રક્ષણ કરનાર રસાયણ છે તે સોમેશ્વર તમારું શ્રેય કરો. ( ૨ ) વિશ્વની વિપત્તિઓનું ઘન તિમિર હવા ઉદય થતા ઈશ્રેણીની પ્રભાની આસપાસ જાણે કે કુદતાં હોય નહી તેવાં વિસ્વરના ચરણની અતિ ઉજજવલ અને રમ્ય રક્ત આંગળીએના નખનાં કિરણે તેના જગતની તમારી અખિલ ભ્રાંતિનો નાશ કરે. ( ૩ ) હે સરસ્વતી માતા ! સર્વ પાપ હણનાર વિશ્વના સ્વામિ ગંડના ચરિતનું ઉ૫નિષદનું જ્યાં સુધી હું વર્ણન કરું ત્યાં સુધી પૂર્ણ વિકસેલા કમળ સમાન રમ્ય આ મારૂં મુખ અલંકારિત કર. (૪-૫ ) કલિયુગમાં દુષ્ટ નૃપે નીચે ધર્મ અદશ્ય થતો જઈ, પિનાકપાણિએ પિતાનાં સ્થાનને ઉદ્ધાર કરવાના અભિલાષથી સંકેત પ્રમાણે પિતાના અંશનું અવતરણ કરવા વિચાર કર્યો, અને કાન્યકુન્જના રમ્ય દેશમાં ત્રણ યજ્ઞના અગ્નિને આહુતિ અપ પિતાનાં પાપ નાશ કરનાર. અને વેદના ગ્લૅકો કે વેદાન્ત મનનથી ચિતાનો અંત આણનાર શ્રેષ્ઠ દ્વિજના ગૃહમાં જગતના કલ્યાણ અર્થે જ જન્મ લીધો. ( ૬-૭) શ્રી વિશ્વનાથમાંથી અવતરેલો તપને નિધિ, પૂર્વના સંસ્કારથી ચૌદ વિદ્યામાં બાળપણમાં અધ્યયન વિના નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠના ભકતોને શિષ્ય આ દ્વિજ તપ માટે અવન્તિ ગયા. (૮) વિશ્વના રૂપમાં ગુણાનું કારણ, અને શાશ્વત સુખ રૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્ત્વ સાથે પિતાની એક્તા વિષે થોડાં મીંચેલાં નેત્રોથી કઠિન ધ્યાનમાં આ બ્રાહ્મણે ઘણા દિવસો બલકે ઘણુ વરસે ગાળ્યાં. (૯) મન્દરાચલ ગિરિથી મન્થન થવાથી ક્ષુબ્ધ સાગર પેઠે શત્રુ નૃપ સમાન પદધિમાંથી .. .. .. બીજે ચંડ થયો તે અહર્નિશ પ્રકાશને હતું ત્યારે તેની સેનામાંના નૃપતિઓની પત્નીઓનાં અસંખ્ય વદનકમળમાં કયું મુખ પૂર્ણ વિકસેલા કુમુદનું સૌંદર્ય ધારણ ન કરતું? ( ૧૦ ) ચન્દ્રાર્ધ શિર પર ધારનાર અવન્તિનું ભૂષણ શંકરે, તેના પાખંડ મતથી થએલી ભયંકરતાને વિચાર કરીને પિતાનાં શહેરનું રક્ષણ કરવાના અભિલાષથી કુમારપાલ નૃપને અને મઠના અધિપતિને સત્ય ઉપદેશ આપ્યો. ( ૧૧-૧૨-૧૩ ) દેવોના આ ગુરૂના ઘરમાં શશિ વિનાના સ્વર્ગ સમાન, સૂર્યવિનાના કમળ સમાન, કામદેવથી ત્યક્ત રતિ સમાન, કમલા ( લક્ષ્મી) ... .. વાદળાંથી રક્ષિત સ્વયંવરમાં પિતાના પ્રિયતમને નિત્ય શોધતી પ્રતાપદેવી નામની પુત્રી જન્મી હતી. સર્વ રૂ૫ અને વિવેકના નિવાસસ્થાન ગુરૂ ગંડની પુત્રી .. .. યજ્ઞની ભૂમિમાંથી પ્રગટેલી સીતા સમાન હતી. ઉચ્ચ અન્વયની અને એક જ સ્થળે સંકીર્ણ સર્વસુખના નિવાસ સ્થાન રૂપ એવી તેણિની, સૌંદર્યના સરોવરમાં કમલિની શ્રીપતિ વિશગુ)ની પત્ની, બાળ સરસ્વતી અને સ્મરરિપુ(શંકર)ની ... ... એમ કવિવરે વિવિધ કલપનાઓ કરે છે. ( ૧૪ ) સુરપતિના ગુરૂના ચાર પુત્રો પૃથ્વીના અલંકાર જેવા સાગર સમાન હતા અને સમસ્ત લક્ષમી અને યશનું નિવાસ સ્થાન હતા. તેમાં જઇ અપરાદિત્ય હતો તેમાંથી પિતાના. શત્રુઓના મનેરના મહા દુદૈવ સમો ધર્માદિત્ય હતે _ ( ૧૫ ) તેને ધર્મને માર્ગ અનુસરનાર અને પાપથી અસ્પર્શિત સેમેશ્વરદેવ પુત્ર હતો. તેને અનુજ કામદેવને દર્પ ઉતારનારે રૂપવાળ ભાસ્કર કહેવાતું હતેા. (૧૬) શ્રી કાશીશ્વર, શ્રીમાલવપતિ, શ્રી સિદ્ધરાજ અને અન્ય ગૃપે તેને ભૂમિ પર ધર્મને નાયક માની તેની શ્રદ્ધાથી પૂજા કરતા. વેદી સમાન ભૂમિ પર અગ્નિ જેવા પ્રકાશિત અને ઉજજવળ શ્રી ભાવબૃહસ્પતિ તેના વેદ સમાન ચાર પુત્ર સહિત બ્રહ્મા જેમ પૂજા સ્થાન થયો. For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ( ૧૭ ) ભાવ બૃહસ્પતિએ સત્વ, રજસ્ અને તેમના ત્રણ ગુણોવાળા બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર એ દેવેની સ્થાપના કરી અને દેહોત્સર્ગના કિનારે પગથીની સીડી કરાવી. | ( ૧૮ ) તે દરમ્યાન ત્રિભુવનના ભૂષણ શ્રી સોમનાથે પ્રભાતે સ્વમમાં વિશ્વેશ્વરરાશિ નામના મુનિને આજ્ઞા કરી. ( ૧ ) હે બાળ ! તારા પિતાને નિવાસ રક્ષવા અહીં જન્મેલે તે પ્રતાપી અને ખ્યાતિ વાળે મારે અંશ છે, આથી તું જે સમર્થ છે તે ધર્મ વિરૂદ્ધ આચારવાળા કે વિમુખજનેને શિક્ષા કરશે. | ( ૨૦ ) રાત્રે જે બન્યું તે પર મનન કરીને અને નિવાસના અધિપતિથી સવારે પ્રાર્થિત થઈને તે ઇન્દુવાળા પ્રભુના નિવાસને રક્ષવાના અભિલાષવાળ સહસ્ત્રકિરણ વાળા સૂર્ય સમાન પ્રકા. ( ૨૧ ) શિવ સમાન પ્રભા અને કળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળા દેહવાળા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ (પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ) સમાન તેના પત્ની પ્રતાપદેવીને પત્ની તરીકે ગ્રહણ કરી. (૨૨) જ્યારે કુમારપાલ સ્વર્ગમાં ગયે અને અર્ધા ઈન્દ્રાસનને ઉપભોગ કરતો ત્યારે જયપાલ જેનાં ભ્રમર ઉંચાં કરવાથી જ માત્ર તેના શત્રુઓ નાશ પામતા તે નૃપ થયે. ( ૨૩ ) (આ લેક તદન સ્પષ્ટ નથી પણ તેને સારી જણાય છે કે)- જ્યારે જયપાલ નૃપની પ્રૌઢ વાણીથી તે સ્થાનની પ્રજાને પ્રસન્ન કરવા માટે શ્રી સોમની સ્થિતિ ઉદ્ધારી ત્યારે તે બંડના પદ પર ગંડતીર્થેશ્વર તરીકે નૃપથી સ્થાપિત થયે. ( ૨૪ ) શ્રીમદ ચતુતકના લતાના જેવા હારથી વિરાજિત અધિપતિ પદ પ્રાપ્ત કરીને વૃષના આસનવાળા, ઈદ્ર વગેરે દેથી પૂજાતા શંકર જેજ સુંદર તે લાગત. ( ૨૫-૨૬ ) ( શંકર )ની કલાના નેહાના અંશમાંથી જન્મેલા, નન્દીશ સતત પૂજાથી સર્વ વિશ્વ હણનારે નિજપદ પ્રાપ્ત કર્યું ત્યારે તેને પુત્ર મૂલરાજ નૃપ જે ધર્મજ્ઞાની હતા અને વિખ્યાત હતું તે તેના પછી ગાદી પર આવ્યો. તે પણ પૂજતે . . જે પૂજાને . . | ( ર ) ચૌલુકય અન્વયથી પૂજાતો હતે તેના પ્રભાવથી, એક નારી પણ હમીર નૃપ જે . ... ... ... ને યુદ્ધમાં હેલાઈથી પરાજય કરતી. (૨૮) તેના પિતાને મળવાની ઉત્કંઠા હોય તેમ મૂલરાજ યૌવનમાં જ સ્વર્ગમાં ગયો. પછી ભીમદેવ રાજ્યશ્રીને સ્વયંવરથી પતિ થયે. ( ૨૯ ) નૃપના મુગટમણિ સમાન, જેના ચરણ , ... .ની પ્રભાથી અલંકારિત થતા, જે શત્રુનાં જે શહેરાને પિતાના પ્રતાપની જવાળાથી દાવામિ સરખા હતા, જે અતિ ચંચલ અને અદ્દભુત શક્તિ સંપન્ન હતું તેણે રાજ્યધુરી ધારણ કરી. ( ૩ ) .. ... ... ... જગદેવ નામથી વિખ્યાત ... ... જેણે તેના બાલમિત્રો સહિત ભીમદેવને પ્રયત્નપૂર્વક સહાય કરી. (૩૧ ) તેનો બે દંડ સમાન હસ્ત .. .. .. (તે) પ્રિથિરાજની કમળ સમાન રાણીને ઈન્દુ સમાન બન્યો. () તેનાથી પણ ... ... ... વિશ્વવિજેતા(=પૃથ્વીપર ઈન્દ્ર) વિષ્ણુની પૂજા પ્રસરી. ( ૩૩ ) તે જે ધનિક હતે તેણે તેમનાથનું મેઘનાદ નામનું મંદિર બંધાવ્યું • • • ( ૩૪ ) મંડપ બંધાવી ... ... ... ... ... ... ... ... ( ૩૫ ) રાજ્યપદવી પ્રાપ્ત કર્યા પછી તરત જ તે રાજસ્થિતિ(કાર્યો )ના વિચારમાં ગુંથાયો હતે છતાં .. .. .. મહાઆદરથી શ્રી ગંડવિશ્વેશ્વરની વારંવાર પૂજા કરતે. તે બ્રાહ્મ નો અલંકાર હતા અને પૂજા કરવા ચોગ્ય હતા . . . . . ( આ પછીની ૮ પંક્તિઓ તદ્દન ઘસાઈ ગઈ છે અને તે વાંચી શકાતી નથી). For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नं० २०६ ત્રિભુવનપાલનું દાનપત્ર વિક્રમ સંવત ૧ર૯ ચિત્ર સુદ ૬ સેમવારે. अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति राजावलीपूर्ववत्समत्सराजावलीसमलंकृतमाहाराजाधिराजपरमेश्वरपरमभट्टा रकचौलुक्यकु२ लकमलविकासैनकमाड श्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरश्री. चामुंडराज३ देवपादानुध्यात महाराजाधिराजपरमेश्वर श्रीवल्लभराजदेवपानुध्यातमहाराजा धिराजपर१ मेश्वरश्रीदुर्लभराजदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वरश्रीमद्भीमदेवपादानुध्यात महा५ राजाधिराजपरमेश्वरत्रैलोक्यमल्ल श्रीकर्णदेवपादानुध्यातमहाराजाधिराजपरमेश्वर परमभ६ द्वारक अवन्तीनाथत्रिभुवनगंडबर्बरकजिष्णुसिद्धचक्रवर्ति श्रीजयसिंहदेवपादानुध्या तमहाराजा७ घिराजपरमेश्वरपरमभट्टारकस्वभुज विक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल श्रीकुमा रपाल८ देवपादानुध्यातमहाराजाधिराज परमेश्वरपरमभट्टारकमहामाहेश्वर प्रबलबाहुदंडद परूप९ कंदप्पेहेलाकरदीकृतसपादलक्षक्ष्मापाल श्रीअजयपालदेवपादानुध्यातमहाराजाधि राजपर१० मेश्वरआहवपराभूत दुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेवपादानुध्यातमहाराजाधि राजप११ रमेश्वरपरममट्टारक अभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेवपादानुध्मातमहारा जाधि १२ राजपरमेश्वरपरमभट्टारकसौर्योदार्यगांभीर्यादिगुणालंकृत श्रीत्रिभुवन पालदेवः स्व. मुज्वमा ....... पा. २०८७.२ पतनु भा५ 11१3" शिपि-नवनागरी स्थिति क्षित...१२ पाया शौयों. ६५.१६ वाय फाल्गुः मावास्यायां. ५.२० वांये। काष्ट; दंडद. For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख १३ नविषयपथकदंडाहीपथकयोरन्तवर्तिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्नियु: काधिकारिणो १६ जनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यथा ॥ श्रीमद्विक्रमादित्योत्पादितसंवत्सर शतेषु द्वादशसु नव१५ नवत्युत्तरेषु चैत्रमासीयशुक्लषष्टयां सोमवारेऽत्रांऽकतोऽपि संवत् १२९९ वर्षे चैत्र शुदि ६ सोमेऽ१६ स्यां संवत्सरमासपक्षवारपूर्विकायां सां० लौ० फागुणमासीयअमावाश्यायां संजा तसूर्यग्रहणपर्वणि १७ संकल्पितात् तिथावयेह श्रीमदणहिल्लपाटके स्नात्वा चराचरगुरुं भगवंतं भवानी पतिमभ्यर्थ्य संसा१८ रासारतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलय्य ऐहिकामुष्मिकं फलमंगी१९ कृत्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये भाषरग्रामराजपुरिणामौ स्वसीमा [पर्यन्तौ सवृक्ष] २० मालाकुलकाष्टतृणोदकोपेतौ सहिरण्यभागभोगसदंडौ दशापराघौ [ सादायस ] पतरूं बीजें १ मेतौ नवनिधानसहितौ पूर्वप्रदत्तदेवदायब्रह्मदायवर्ज राणा० श्रीलुणपसा .... माऊल२ तलपदे स्वीयमातृ० राज्ञी श्रीसलखणदेविश्रेयोऽर्थकारितसत्रागारे कार्पटिकानां भोजनार्थ शासनोदकपूर्व. ३ मस्माभिः प्रदत्तौ ॥ भाषरग्रामस्याघाटा यथा ॥ पूर्वस्यां कुरलीग्रामदासयजग्रा मयोः सीमायां सीमा। दक्षिणस्यां ४ कुरलीग्रामत्रिभग्रामयोः सीमायां सीमा । पश्चिमायां अरठउरग्रामउंझाग्रामयोः सीमायां सीमा । उत्तरस्यां ५ उंझाग्रामदासयजनामकाम्बलीग्रामाणां सीमायां सीमा ॥ राजपुरिग्रामस्याघाटा यथा ॥ पूर्वस्यां कूलाव [ सण ] ६ ग्रामडांगरौआग्रामयोः सीमायां सीमा । आमेयकोणे चंडावसणग्राम इंद्रावडग्रा मयोः सीमायां सीमा। ७ दक्षिणस्यां आहीराणाग्रामसीमायां सीमा । पश्चिमायां सिरसाविनंदावसणग्रामयोः सीमायां सीमा । वायव्य. पं. १६ पायो फाल्गु. ; मावास्यायां. ५. २० वांया काष्ठ; दंडद. पं. २ वांया देवी. श्रेयोथे. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir त्रिभुवनपालनु दानपत्र ८ कोणे उंटऊयासिरसाविनामयोः सीमायां सीमा । उत्तरस्यां नंदावसणग्रामसी. मायां सीमा । ईशानको. ९ णे कुईयलग्रामसीमायां सीमा ॥ एवममीभिराघाटैरुपलाक्षतौ ग्रामावताववगम्य तन्निवासिजन१० पदैर्यथादीयमानदानीभोगप्रभृतिकं सदाज्ञाश्रवणविधेयैर्भूत्वाऽमुष्मै सत्रागाराय समु [प]नेतव्यं ।। सामा११ न्यं चैतत्पुण्यफलं मत्वास्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्मदायोऽयमनु मंतव्यः । पालनीय१२ श्च । उक्तं च भगवता व्यासेन ॥ षष्टिवर्षसहश्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आछेत्ता चानुमंता च तान्येव नरकं व. १३ सेत् ॥ १ याता यांति महीभुजः क्षितिमिमां यास्यति भुक्त्वाऽखिलां नो याता नच याति यास्यति नवा केना१४ पि साई धरा । यत्किचिद्भुवि तद्विनाशि सकलं कीर्तिः परं स्छायिनी मत्वैवं वसुधाधिपाः परकृता लोप्यान १५ सत्कीर्तयः ॥ २ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलम् ॥ ३॥ १६ लिखितमिदं शासनं कायस्छान्वयप्रसूतदंड० सातिकुमारसुत आक्षपटलिक ठ० सोमसिंहेन ॥६॥ १७ दूतकोत्र ठ० श्रीवयजलदेव इति शासनमिदं मांडल्या श्रीमूलेश्वरदेवम [ भ्य र्च्य ] १८ स्छानपति श्रीवेदगर्भराशेः समप्पितमिति ततोऽनेन तथैतदीयसंतानपरंपरयाऽपि आचंद्राकं अन. १९ योमियोरायपदं सत्रागारेऽस्मिन् उपयुक्तं कार्य ॥ कल्याणमस्तु साधूनां ॥ छ । ॥छ ॥ छ । अनयो२० मयोः सीमायां तांबुलिकवणिज्यारकपथिकप्रभृतीनां मध्यात् यः कोपि चौरैर्गृह्यते तस्य प्र. २१ तिकार अनयोमियोः सत्कभोत्कारपार्थात् प्रतीति-* २२ र्लभ्या ॥ उद्धलागभागो नहि ।। श्रीत्रिभुवनपालदेवस्य ५. १२ पाया पवि, सहस्राणि नरके. ५.२१ वांया तिकारोन; भोक्तपार्थात् . For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra se ૨ દાનની વસ્તુ ૧ પ્રસ્તાવના ( ૬ ) વંશાવલી:—પહેલા ૧૧ રાજા મૂલરાજ ૧ થી ભીમદેવ ર સુધી. વિક્રમ સંવત્૧૨૯૬ ના નં. ૯ પ્રમાણે છે. વધારામાં રાજા ( ૧૨ ) મા ત્રિભુવનપાલદેવ છે. www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख સારાંશ ( ચ ) અણહિલપાટકના ત્રિભુવનપાલ વિષય અને ડાહીપથકના રાજપુરૂષા અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૯૯ ચૈત્ર સુદી ૬ સેામવારે નીચેનું દાન જેને માટે તેણે તેજ વર્ષના ફાલ્ગુન માસની અમાસે સૂર્યગ્રહણુ વેળાએ સંકલ્પ કરેલા તે જાહેર કરે છે. ( ૧ ) ભાંષહર† ગામ. તેની સીમાઃ— ( × ) પૂર્વે કુરલી અને હાસયજ ગામે (૫) દક્ષિણે કુરલી ત્રિભ ગામે (૪) પશ્ચિમે અરડોર અને ઉંઝા, ગામા (૪) ઉત્તરે ઉંઝા, દાયજ અને કાંબલી ગામેા (૨) રાજપુરી ગામ. તેની સોમાઃ— ૪ રાજપુરૂષા ૫ અનુલેખ-~ પૂર્વે ઉલાવ( સણ ) ને દાંગરોઆ દક્ષિણ પૂર્વે ચંડાવસણ અને ઇન્દ્રાવાડા ગામે દક્ષિણે અહીરાણા ગામ ૩ દાનના આશયઃ—— પશ્ચિમે સિસાવિ અને નન્દાવસણ ગામેા ઉત્તર પશ્ચિમે ઉલ્ટઊયા અને સિરસાવિ ગામે ઉત્તરે નન્દાવસણ ગામ ઉત્તર પૂર્વે કુલય ગામ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણા લૂપસાઊએ તેની માતા રાણી સલખદેવીના પૂછ્યા માઉલના તલપદમાં બાંધેલા સત્રાગારમાં કાપૅટિકાના ભેાજનાથૈ. લેખક અને તક ભીમદેવના વિક્રમ સંવત ૧૧૯૬ નં. ૯ ના પ્રમાણે, અનુલેખમાં જણાવે છે કે આ શાસન મંડલીમાં શૈવ મઠના સ્થાનપતિ શ્રીવેદગર્ભ રાશિને અર્પણુ થયું અને તે અને તેના વંશજોને ટ્રસ્ટીએ નીમ્યા છે. એક વધારાના અનુલેખ ઉમેરે છે કે તે એ ગામના માલીકે તેની સીમામાં થતી લૂંટફાટ માટે જવામદાર છે. For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only