SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ( ૧૭ ) ભાવ બૃહસ્પતિએ સત્વ, રજસ્ અને તેમના ત્રણ ગુણોવાળા બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર એ દેવેની સ્થાપના કરી અને દેહોત્સર્ગના કિનારે પગથીની સીડી કરાવી. | ( ૧૮ ) તે દરમ્યાન ત્રિભુવનના ભૂષણ શ્રી સોમનાથે પ્રભાતે સ્વમમાં વિશ્વેશ્વરરાશિ નામના મુનિને આજ્ઞા કરી. ( ૧ ) હે બાળ ! તારા પિતાને નિવાસ રક્ષવા અહીં જન્મેલે તે પ્રતાપી અને ખ્યાતિ વાળે મારે અંશ છે, આથી તું જે સમર્થ છે તે ધર્મ વિરૂદ્ધ આચારવાળા કે વિમુખજનેને શિક્ષા કરશે. | ( ૨૦ ) રાત્રે જે બન્યું તે પર મનન કરીને અને નિવાસના અધિપતિથી સવારે પ્રાર્થિત થઈને તે ઇન્દુવાળા પ્રભુના નિવાસને રક્ષવાના અભિલાષવાળ સહસ્ત્રકિરણ વાળા સૂર્ય સમાન પ્રકા. ( ૨૧ ) શિવ સમાન પ્રભા અને કળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળા દેહવાળા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ (પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ) સમાન તેના પત્ની પ્રતાપદેવીને પત્ની તરીકે ગ્રહણ કરી. (૨૨) જ્યારે કુમારપાલ સ્વર્ગમાં ગયે અને અર્ધા ઈન્દ્રાસનને ઉપભોગ કરતો ત્યારે જયપાલ જેનાં ભ્રમર ઉંચાં કરવાથી જ માત્ર તેના શત્રુઓ નાશ પામતા તે નૃપ થયે. ( ૨૩ ) (આ લેક તદન સ્પષ્ટ નથી પણ તેને સારી જણાય છે કે)- જ્યારે જયપાલ નૃપની પ્રૌઢ વાણીથી તે સ્થાનની પ્રજાને પ્રસન્ન કરવા માટે શ્રી સોમની સ્થિતિ ઉદ્ધારી ત્યારે તે બંડના પદ પર ગંડતીર્થેશ્વર તરીકે નૃપથી સ્થાપિત થયે. ( ૨૪ ) શ્રીમદ ચતુતકના લતાના જેવા હારથી વિરાજિત અધિપતિ પદ પ્રાપ્ત કરીને વૃષના આસનવાળા, ઈદ્ર વગેરે દેથી પૂજાતા શંકર જેજ સુંદર તે લાગત. ( ૨૫-૨૬ ) ( શંકર )ની કલાના નેહાના અંશમાંથી જન્મેલા, નન્દીશ સતત પૂજાથી સર્વ વિશ્વ હણનારે નિજપદ પ્રાપ્ત કર્યું ત્યારે તેને પુત્ર મૂલરાજ નૃપ જે ધર્મજ્ઞાની હતા અને વિખ્યાત હતું તે તેના પછી ગાદી પર આવ્યો. તે પણ પૂજતે . . જે પૂજાને . . | ( ર ) ચૌલુકય અન્વયથી પૂજાતો હતે તેના પ્રભાવથી, એક નારી પણ હમીર નૃપ જે . ... ... ... ને યુદ્ધમાં હેલાઈથી પરાજય કરતી. (૨૮) તેના પિતાને મળવાની ઉત્કંઠા હોય તેમ મૂલરાજ યૌવનમાં જ સ્વર્ગમાં ગયો. પછી ભીમદેવ રાજ્યશ્રીને સ્વયંવરથી પતિ થયે. ( ૨૯ ) નૃપના મુગટમણિ સમાન, જેના ચરણ , ... .ની પ્રભાથી અલંકારિત થતા, જે શત્રુનાં જે શહેરાને પિતાના પ્રતાપની જવાળાથી દાવામિ સરખા હતા, જે અતિ ચંચલ અને અદ્દભુત શક્તિ સંપન્ન હતું તેણે રાજ્યધુરી ધારણ કરી. ( ૩ ) .. ... ... ... જગદેવ નામથી વિખ્યાત ... ... જેણે તેના બાલમિત્રો સહિત ભીમદેવને પ્રયત્નપૂર્વક સહાય કરી. (૩૧ ) તેનો બે દંડ સમાન હસ્ત .. .. .. (તે) પ્રિથિરાજની કમળ સમાન રાણીને ઈન્દુ સમાન બન્યો. () તેનાથી પણ ... ... ... વિશ્વવિજેતા(=પૃથ્વીપર ઈન્દ્ર) વિષ્ણુની પૂજા પ્રસરી. ( ૩૩ ) તે જે ધનિક હતે તેણે તેમનાથનું મેઘનાદ નામનું મંદિર બંધાવ્યું • • • ( ૩૪ ) મંડપ બંધાવી ... ... ... ... ... ... ... ... ( ૩૫ ) રાજ્યપદવી પ્રાપ્ત કર્યા પછી તરત જ તે રાજસ્થિતિ(કાર્યો )ના વિચારમાં ગુંથાયો હતે છતાં .. .. .. મહાઆદરથી શ્રી ગંડવિશ્વેશ્વરની વારંવાર પૂજા કરતે. તે બ્રાહ્મ નો અલંકાર હતા અને પૂજા કરવા ચોગ્ય હતા . . . . . ( આ પછીની ૮ પંક્તિઓ તદ્દન ઘસાઈ ગઈ છે અને તે વાંચી શકાતી નથી). For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy