SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું ૧૬૩ શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ વિક્રમ સંવત ૧રડ૩ વૈશાખ સુદ્ધિ ૪ શુકવાર (ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર) “નીચેના લેખ, કર્નલ ટોડે પેાતાના તેની ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડીઆ” ગ્રંધના પૃષ્ઠ. ૫૧૩ અને પછીનામાં અને મી. પાસ્ટન્સે જર્નલ, ખૉ. બ્રા. રૉ. એ. સા. વ. ૨. પૃષ્ઠ. ૧૬ અને પછીમાં જેનું અવલોકન કર્યુ છે તે જ છે. આ બન્ને લેખકેાના કધનાનુસાર તે વેરાવલ નજીક દેવપટ્ટન કે સેામનાથ પાટણમાં કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર જડયા હતા. હાલ, જે શલા ઉપર તે કાતરાયા છે તે તે શહેરના મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દિવાલમાં આંધેલી છે. કર્નલ ટોડ અને મી. પાસ્ટન્સ બન્ને મી. વાઘને એક વિદ્વાન જૈન ધર્મગુરુની સહાયથી અને રામદત્ત કૃષ્ણુદત્ત પુરાણીએ સમક્ષ બનાવેલી નકલ પ્રમાણે તૈયાર કરેલા લેખનેા તરજુમે જે કહેવાય છે તે આપે છે. મી. વાધનના તરજુમા અણહિલવાડના ચૌલુક્ય નૃપેાના સંબંધમાં પરમ આશ્ચર્યકારક ટીકાઓથી પૂર્ણ છે, જેને સુભાગ્યે થાડું જ ધ્યાન અપાયું છે. આ હાલની આવૃત્તિ સ્વર્ગસ્થ પંડિત ગિરજાશંકર સામળજીસે તૈયાર કરેલાં રમ્બિંગ પ્રમાણે રજુ થઈ છે—જે સી. વી. જી. એઝાએ પ્રશ્ન કહેલા પ્રસિદ્ધ કર્તાને અક્ષરાન્તર, ગુજરાતી તરજુમે। અને તેજ ભાષામાં કેટલીક સમજુતીની નોંધ સાથે પ્રગટ કરવા મેલેલી. રમ્બિંગ મુજબ શિલાનું માપ ૩૦ ઇંચ પોહળાઈમાં અને ૨૭ ઇંચ લંબાઈમાં છે; પાંચ ઈંચની જગ્યા નીચેના છેડાપર ખાલી મુકી છે. ઉપરના ડાબી તરફના ખૂણામાં એક ટ્રકડા ભાંગી ગયે છે. લેખના અન્તમાં ઈજા થએલા ભાગેા વધારે મોટા થતા હેાવાથી જમણી બાજુમાંની ઘણી પંક્તિઓના મોટા ભાગ અધાં અથવા પૂર્ણ ભૂસાઈ ગયા છે. કારીગરી ( કૃતિ) સારી છે. પહેલી પંક્તિમાં અનુસ્વારને, ત્રણ અધ ચઢ્ઢાથી આવૃત કરી અતિ અલંકારિત કર્યાં છે. તેના સૌથી ઉપરના અધ ચક્રને માત્રાને મળતા એક લીટા જોડેલા છે એવા અન્તુ એ સ્વસ્તિચિહ્ન છે જેમાનું બીજું સ્વસ્તિક છે. પહેલાનું નામ મને જાણીતું નથી. મથાળે બે નાનાં ચક્રવાળા અને મધ્યમાં એક ચક્રવાળા અને નીચે લગાડેલા ત્રિકાવાળા લંબચેારસ છે. લિપિ ૧૩ મી સદીની સામાન્ય દેવનાગરી છે. ર્ એ ર્ અને ૐ નું કાર્ય કરે છે. અને બ્લ્યૂ, વ, ” ની જોડણી અચૂક કય, સ્વ, અને દ્ય થઈ છે તે જાણવું જોઈએ. ૪૫ મા શ્લેાકમાં હાલના ગુજરાતને મળતા ગૂર્જ રાત્રા એ નવાઈ પમાડે તેવેા શબ્દ છે. તે સુલ્તાનમાંથી સુરત્રાણુ અને ઘઝનવમાંથી ગર્જનકની પેઠે ગુજરાત શબ્દમાંથી ખનાવી કહાઢ્યો છે. ગુજરાત એ કદાચ ગુર્જર અથવા ગુર્જર જાતિનાં નામને એરેબીક સમૂહવાચક પ્રત્યય આત્ ઉમેરી થએલી મિશ્રણ ક્રિયા છે. પહેલા અને છેલ્લા શબ્દો સિવાય લેખનું—જે આખા છંદોબદ્ધ છે—તેનું લખાણ નીચે પ્રમાણે છેઃ— (૧) મંગલ, લૈા. ૧-૩ પહેલા શિવનું પરબ્રહ્મ સાથે અભિજ્ઞાન કરાવી તેને ઉદ્દેશે છે. (૨) ક્ષયના અસહ્ય વ્યાધિમાંથી મુક્તિ અર્થે` ઇન્સ્ટ્રુએ કરેલી મંદિરની અને સામનાથનગરની પ્રશસ્તિ, દ્યેા. ૪-૫ ( ૩) અહિલવાડના ચૌલુકય નૃપાની અને વદ્યાકુલ વંશના અમુક પુરૂષોની પ્રશસ્તિ ક્ષેા. ૬-૨૫ ૧ એ. ઇ. વેા. ૨ પા. ૪૩૭ ડૉ. જી યુહુર અને વજેશંકર ”, એઝા, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy