SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२२ गुजरातना ऐतिहासिक लेख લીધે લડાઈમાં બકલાલ અને મલ્લિકાર્જુન રાજાઓનાં મસ્તકે વિજયશ્રીનાં સ્તનોની જેમ પડયાં હતાં. ભાવ બૃહસ્પતિના વલભી રાવત ૮૫૦ ના એમનાથપટ્ટનના લેખમાં તેને તે હાથી ઓનાં---ધારાના રાજા બલાલ, અને જંગલના રાજાનાં-મરના ઉપર તરાપ મારતો સિહ !' કહ્યો છે. કુમારપાલના પૂર્વાધિકારિ જયસિં દેવની છેલામાં છેલ્લી તારીખ વિક્રમ સંવત ૧૬૯૬ છે. કુમારપાલના પિતાના રાજ્યનો વહેલામાં વહેલા લેખ વિક્રમ- સંવત ૧૨૦૨ ને છે. મેરૂતુંગના “ પ્રબંધચિન્તામણિ” મુજબ જયંસ વિક્રમ સંવત 1:૯ સુધી રાજય કર્યું હતું. અને એ જ લેખકની “વિચારશ્રેણીમાં તેના મૃત્યુની તારીખ વિક્રમ સંવત ૧૯૬૯ ના કાર્તિક શુકલ પક્ષ ૩, અને તેના ઉત્તરાધિકારિને રાજયારે હણ ની તારીખ તે જ વર્ષના માર્ગ શીર્ષ શુકલ પક્ષ ૪ આપી છે. એટલે બેલાલનું મૃત્યુ સે મનાથ પાટણના લેબેની તારીખ ઈ. સ. ૧૧૪૨ અને ૧૧૬૯ વચ્ચે થયું હશે. તેમ છતાં એ નામને રાજા આ સમયન. માળવાના પરમાર રાજાઓ અથવા બીજા કોઈ પશુ સમયના રાજાઓમાં થયો નથી. અને બદલાલ આ પરમાર વંશને હ તે એ તદન અ સંભવિત છે. તે કોણ હતા અને માળવાનું રાજ્ય શી રીતે મેળવવા પામ્યો એ સવાલનો જવાબ હાલ આપી શકાતા નથી, પરંતુ પ્રોફેસર કિડાને લંબાણપૂર્વક જે વિવેચન કર્યું છે તે તરફ ધ્યાન ખેંચવા માગુ છું. તેઓ કહે છે કે, યશોવર્મનના મૃત્યુ પછી-- જે ઈ. સ. ૧૧૩૫ અને ૧૪ વચ્ચે થયું હોવું જોઈએ. માળવાના રાજ્યમાં અરાજકતા હોવી જોઈએ જેને લાભ લેવાને કેઈ વિજયી અથવા પચાવી પાડનારની ઇચ્છા થઈ ' ધારાવર્ષ, જેને મૃગયા કરવાને અત્યંત શોખ હોવાનું જણાય છે, કાં અથવા કોકમુના રાજા નો શત્રુ હતો પણ તે સંબંધે કંઈ વિગત આપી નથી ઉપર કહેલા આબુ પર્વતના વિક્રમ સંવત ૧૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના લેખમાં ધારાવર્ષ “ તે ચદ્રાવતીને માલિક અને અસુરો( માલિકો )ને ભુ” ભીમદેવ ૨ જાને ખંડિયો રાજ હોવાનું જણાવ્યું છે. તેના અનુજ પ્રહૂાદનને “સામંતસિંહે જયારે ગુર્જર રાજાની સત્તાને લડાઈમાં તેલ નાંખી ત્યારે તેનું રક્ષણ કરવામાં જેની તરવાર કુશળ હતી તે ” એમ વર્ગો છે. જે ગુર્જર રાજાને સામરહનાથી પ્રહાદનને બચાવ્યા હતા તે ભીમદેવ ૨ જ હતા. પરંતુ તે સામંતસિંહ કેણ તે, એ કહેવું મુશ્કેલ છે. કંઈ વધારે વિગત આપી ન હોવાથી અને તે નામ આ સમયમાં સામાન્ય હોવાથી તેને કઈ ધ ગુ રાજા તરીકે કસ પણે ઓળખાવી શકાતું નથી. મારા મત પ્રમાણે આ લેખને સામતાસડુ તરીકે ઓળખાવવાને સૌથી વધારે હકક આબુ પર્વત અને સાદડીના લેખમાં બતાવેલા તે નામના ગુહિલ રાજને છે. પહેલા લેખમાં તેનું વિજયસિંહ પછી પાંચમું નામ છે, જે વિજયાસિંહ અશરે ઈ. સ. ૧૨૫ માં થયો હશે, અને તે લેખમાં તેજસિંહની પહેલાં તેનું ( ગુહિલરાજાનું પાંચમું સ્થાન છે. તર્જાને ચિતોડગઢનો લેખ વિક્રમ સંવત ૧૬૪=ઈ. સ. ૧૨ ૬! ને છે. આથી ગુડિલે લગભગ ઈ. સ. ૧૨૦૦ માં રાજ્ય કર્યું હોવાનું જણાય છે, અને આ અનુમાન ઇ. સ. ૧૨ ૦૬ માં તેનો શ૬ પ્રહાદન યુવરાજ હતું, એ વાત સાથે બરાબર બંધ બેસતું આવે છે. અને ભૂગેલન દૃષ્ટિએ પણ ચન્દ્રાવતીના પરમાર રાજાના પ્રદેશની સરહદ પર આવે ગુહિલેનો પ્રદેશ મેદપાટ હેવાનું મેં કહ્યું છે તેમાં કાંઈ વાંધા જેવું નથી. એટલે પેલાના સાર્વભૌમ રાજાને બગાવ ગુહિલ રાજાના હુમલાથી પ્રહાદન કરે, એ કુદરતી છે. ચેલુ અને ગુડલેના સંબંધ મૈત્રિને નડુતે, એ વિરધવલના પુત્ર વીસલદેવના એક દાનપત્ર ઉપરથી પૂરવાર થાય છે તેમાં રાજાને “પાટ ૧ ઈ. એ. જે. ૧૦ પા. ૧ ૨ ૨ ઈ. એ. વો ૧૯ ૫. ૩૪ ૯ ૩ યશવનને સોધી લે લેખ વિક્રમ સં. ૧૯૨ નું ઉદનનું પતરું છે, અને રથી લડે તેના પર લ નીવર્મ ને વિક્રમ સંવત ૧૨૦૦ નું ઉનનું પત છે, જુઓ ઈ. એ. જે. ૧૯ ૫. ૩૪૯ અને ૫. ૩૫૨ ૪ ઇ. એ. જે. ૧૧ ૫. ૩૪૬, ૫ બાવન ગર ઇન્દ્ર પણનું પા, ૧૮ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy