SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुगिरीना जैन लेखो नं. १ १२३ જેતા -રામજિ-- વેદન્તાન-ઇરાક, ''- “મેદ પોટક દેશના કલશિતરાયરૂપી વેલીના કંદને ઉખેડનાર કુહાડી જે જે છે”.તને ઇલકાબ આપ્યો છે. - પ્રધાદનનાં લડાયક પરાકો ઉપરાંત તેની વિદ્વત્તા પણુ વારંવાર વર્ણવાયેલી છે. આ પ્રશંસા બેટી નથી. તે યુવરાજ હતા ત્યારે તેણે લેલ “પાર ત્રમ ' નામનો “વ્યાગ' આપણને મળે છે. તથા મારા ' માં તેના રચેલા કેટલાક લેક પણ છે. સોમસિહંદવ વિષે જણાવવા જેવું એ છે કે તેણે બ્રાહ્મણોના કર માફ કર્યા હતા. પરમારની વડાવલી પછી ફરીથી તેજપાલના વંશ વિષે વર્ણન આવે છે. કલેકે૪૨-૪૬ માં તેજપાલના બંધુ વસ્તુપાલ, તેની સ્ત્રી લલિતાદેવી અને ખાસ કરીને તેના પુત્ર જયંતસિડ. અથવા જંત્રસિહનું વર્ણન આવે છે. કલેક ૪૭-૪૮- માં તેજપાલની પિતાની પ્રશંસા આપવી છે. ત્યાર બાદ તેજ પાવની ની અનુપમદેવીના પિતા ના વંશનું વર્ણન આપેલું છે. (કલેક ૫૦૫૪ ) આ વર્ણન ચંદાઝનીના રહીશ અને પ્રાગ્વાટ કુટુંબના ગાગાથી શરૂ થાય છે. (લે.પ૦) તેને પુત્ર ધરણિગ હતા. તે ત્રિભુવનદેવીને પરણ્યો હતો. તેની પુત્રી અનુપમદેવી હતી. (લે. પ-૫૪) તેજપાલ અને અનુપમદેવીને પુત્ર લાવણ્યસિંહ અથવા લુણસિં હ . ( લે. ૫૫-૫૭) લેક પત્રમાં તેજપાલના વડિલ બંધુ મલવના કુટુંબની ટૂંકી નિંધ આપેલી છે. મલદેવ અને તેની સ્ત્રી લલુકાને એક પુત્ર, પુર્ણસિહ હતો તે અહલ દેવીને પર હતા અને તેને પિથડ નામનો એક પુત્ર હતો. કલેક ૫૯ અને ૬૦ માં કહ્યું છે કે, તેજપાલે અબુંદ પર્વત ઉપર આ નેમિનાથનું મંદિર પિતાની આ અનુપમા અને પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે બંધાવ્યું હતું. અને તે પછીના પાંચ લે કે (૨૧-૬૮માં તે મંદિરની કેટલીક વિગતે આપી છે. મંદિર ધેળા આરસપહાણનું છે. તેમાં આગળ એક મે મડપ અને તેની બાજુએ જૈનો માટે બાવન મંદિરો તથા આગળ બલાનક '-પથરની બેઠક છે. તે ઉપરાંત તેમાં ચડપ, ચડપ્રસાદ, સોમ, અધરાજ, લુણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈસિંહ, અને લાવયસિંહનાં હાથણીઓ ઉપલ બેસાડેલાં દશ પૂતળ છે, આ પુતળ પાછળ ફરીથી આ દશેનાં પુતળા દરેકની સ્ત્રીઓ સાથે ધોળા આરસપાબુના પદ કે ઉ પર મુકયાં છે. વસ્તુપાલ અને તેજપાલના માનમાં લખેલા અને ખાસ કરીને તેઓનાં ધર્માદય સ્થળની પ્રશંસા કરતા કે વડે વર્ણન પૂરું થાય છે. આના પછી તરત જ વસ્તુપાલ અને તેજપાલના પુરે હિતેના કુટુંબની વંશાવલી આવે છે. ( કે ૬૯-૭ર છે. તેઓ નાગેન્દ્ર બની હતા. તેઓનાં નામ અનુક્રમે મહેન્દ્રસુરિ, શાન્તિસૂરિ, આનસૂરિ, અમરસુરિ, હરિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ છે. લેક ૭૧ માં બતાવ્યા પ્રમાણે છેલ્લે તેનાં કાવ્ય માટે પ્રખ્યાત હતું. આ કવિતાના નમુનાઓ ગિરનારના કેટલાક લેખોમાં સાચવેલા છે. લેખના છેલ્લા કકો( હર-૭૪ ) માં આશીર્વાદ છે, અને તેમાં કહ્યું છે કે, ચાલુ રાજા જેના પાદનું સેવન કરે છે એ સામે ધરદેવે મંદિરની આ પ્રશસ્તિ લખી છે. લેખ કોતરનાર ચંડધર, જે ધાંધલને પુત્ર અને કેહુણને પત્ર હતો, તેનું નામ તથા ઉપર કહેલા જૈન પુહિત વિજયસેનસૂરિ મંદિર અર્પણ કર્યું તે તારીખ વગેરે ગદ્યમાં ઉમેરેલાં છે. અર્પણ કરવાને દિવસ શ્રીવિક્રમ સંવત ૧૨૮૭ ના ફાગુન કૃષ્ણ પક્ષ ૩ ને રવિવાર હતે. મહિનાના નામના પહેલા બે અક્ષરો ભૂંસાઈ ગયા છે એટલે છે. કાથવટેએ કહ્યું છે તેમ તેને શ્રાવણ માસ કહી શકાય એ સાચું છે, પરંતુ લેખ નં. ૨ માં તારીખ ફરી વાર આપી હોવાથી “ફાલ્ગન” પાડ શંકા રહિત છે. ફેસર કિલ્લાને બતાવ્યું છે તે પ્રમાણે, આ તારીખ, રવિવાર, 8 જ માર્ચ ઇ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. ૧ ઈ. એ. - ૧ માં ૨૧૦ ૨ લિસ્ટ ઓફ ઈફ' શન્સ ઓફ નોર્ધન કડઆ -પા કુલ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy