SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૧૩૦ અમેઘવર્ષ ૧ લાનાં સંજાનનાં તામ્રપત્રો શ. ૭૯૩ પૌષ માસ આ પતરાં મુંબઈ ઇલાકાના થાણુ પરગણામાંના સંજાન ગામમાંથી કઇ પારસી ગૃહસ્થને મળ્યાં હતાં અને તેણે પ્રો. શ્રીધર ભાંડારકરને આપેલાં હતાં. તે જ. બે છે. ર. એ. સે . ૨૨ પા. ૧૧૬ મે તેમાંના બે શ્લેક ઉપર નોટ પ્રસિદ્ધ કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે. કે રાષ્ટ્રકૂટ રાજા ગેવિંદ ત્રી, પ્રતિહાર રાજા નાગભટ, કનાજને અધિપતિ ચકાયુધ અને ગૌડ રાજા ધર્મપાલ આ બધા સમકાલીન હતા. રાષ્ટ્રકુટ અમેઘવર્ષનું આ પહેલામાં પહેલું પ્રમાણ ભૂત તામ્રપત્ર છે. પતરાં ત્રણ છે અને તે દરેક ૧૮ ઇંચ લાંબું અને ૧૦૬ ઈંચ પહેલું છે, કાર જરા નડી રાખેલી છે, તેથી લખાણનું રક્ષણ થાય છે. પહેલું અને ત્રીજું અંદરની બાજુ એ જ અને બીજું બન્ને બાજુએ કોતરવામાં આવેલું છે. પતરાં મજબુત લંબગોળ કડીથી બાંધેલાં છે. કડી રૂ ઇંચ જડી છે અને તેને વ્યાસ ૪” અને ૩” છે. પતરાંને એક બાજુ કાણામાંથી કડી પસાર થાય છે. કડીના છેડા રેવેલા છે અને તે ઉપર ચરસ લ છે જે ૧૩ ઇંચ ઉંચી અને પહોળી છે. સીલમાં ગરૂડની મૂર્તિ છે અને તેના બન્ને હાથમાં સપ છે. ગરૂડના કાનની ઉપર બે તક્તીએ છે પશું તે શું છે તે કુપી શકાતું નથી. ગરૂડની જમા બાજુ ઉપરને ખૂણે ગણપતિ અને નીચેના બણે પછી અને દીવ છે. ડાબી બાજુ એ ઉપરના ખૂણે દેવી છે જે સિંહની પાસે ઉભેલી છે અને જમણા હાથમાં બ્રુવ છે. તેની નીચે પીછી છે અને તળે સ્વરિતક છે. વચમાં નીચે મિત્રમંઘવવથ એ અક્ષરે છે. કોતરકામ સ્પષ્ટ અને સાદી રીતે કરવામાં આવેલ છે. પણ મુસદ્દામાં ભૂલ હશે તેથી પતરામાં પણ ભૂલો ઘણી છે. અક્ષરો રાષ્ટ્રકૂટના બીજા લેખના અક્ષરોને મળતા આવે છે. ભાષા આખા લેખમાં સંસ્કૃત જ છે. શરૂવાતના છે અને સ્વસ્તિ બાદ કરીએ તે બાકીનો લેખ પં, પ૭ ( ત્રીજા પતરામાં) સુધી બધે પદ્યમાં છે. કલેક ૨૩ અને ૩૯ ના છંદ મત્તેવિકી ડિત છે, જે સાધારણરીતે સાહિત્યમાં જોવામાં આવતો નથી. આ લેખના કેટલાક લોકો પ્રો. કલહોર્નર પ્રકટ કરેલ અમેઘવર્ષના કોન્ગરના લેખના શ્લોકો સાથે મળતા આવે છે. આ લેખના ૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૭, ૨૯, ૩૬, ૪ ૫ અને ૫૦-૫૩, તેના ૨ થી ૧૫ લેકેની સાથે મળતા આવે છે. રાષ્ટ્રકૂટ રાજા અમેઘવ આ દાન કરેલ છે અને તેને પ. ૫૭-૫૮ માં પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર જ ગદેવના પાદાનુધ્યાન, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમે. શ્વર પૃથિવીવલભ, વલભનરેન્દ્રદેવ એમ વર્ણવ્યું છે. અમેઘવર્ષ પિતાની રાજધાની માન્યખેટમાં રહેતો હતો ત્યારે શક સં. ૭૪૯૩ માં બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિતર્પણ ક્રિયા માટે સંજાન પાની ચાવીસીમાંથી ઝરિવલિકા ગામ ચાર બ્રાહ્મણને આણાની હકીકત તેમાં છે. દાન લેનાર બધા બ્રાહા બહવૃચ શાખાના છે. તેમાંના બે (૧) સાવિકૃવારના પૌત્ર અને વડુંગવિદ્ ગેલને દીકરો નરસંહ દીક્ષિત અને ( ૨ ) ભટ્ટનો પૌત્ર ગોવિંદ ભદ્રને દિકરો કમવિદુ રક્ષાદિય ભરદ્વાજ ગોત્રના હતા. ત્રીજે દાવંડ ગથિસહાસન પર વિ શુભટ્ટ દીકરો ષડંગવિ૬ ત્રિવિક્રમ વમુખ ગોત્રનો હતો અને એથે હરિભદ્રને પત્ર ગેવાદિત્યભટ્ટનો દીકરો કેશવ-ગહિયાસહાસ વત્સ ગોત્ર હતું. તે બધા કરહાડ પરગણાના હતા અને કદાચ કરવાડા બ્રાહ્મણ હશે. • એ, ઈ, જે ૧૮ ૫ ૨:૪૫ છે. ૧ ભાર. ભાંડારકર ૨ એ, ઈ, ને ૬ ૫, ૨૬ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy