SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुपर्वतमा लेखो नं.: ભાષાનર ( કલેક. ૧ ) , દેવી સરસ્વતી જે કવિએના મનમાં પ્રવેશ કરે છે અને જેનું હંસવાહન છે તેની હું આરાધના કરું છું. | (લે. ૨) શિવને પુત્ર ( ગણેશ) એ શાંત હોવા છતાં કોધથી રક્ત છે. શાન્ત છતાં કામના નિગ્રહ માટે બને છે અને ચહ્ન બંધ હોવા છતાં જે સર્વ જુએ છે તે તમારું કલ્યાણ કરે. ( લે. ૩) પાસુખનું સ્થાન, અજ, રજ અને રંધુ * સરખો ચુકયથી રક્ષિત અણુહિલપુર મહેર છે--ત્યાં શુકલ પક્ષને મને ચિરકાળ સુધી અતિ સુંદર ૨૧ણીઓનાં શશી જેવાં મુખથી અંધકાર મને થયું છે. ( કે. ૪) તે શહેરમા, કુરજરાય જેવા શબ થશવા, કપતરુથી દાન દેવામાં અધિક, પાખ્યા. ગાયને મુગટ થતું હતું. છે તે પ) તેના સકર્મના ફળ રૂપે, તના મહેલ ઉપર કીતિવજ ફરકતા સુવર્ણ દડ જે, અ પસાદ નામે પુત્ર જન્મ્યા હતે. (લે. ૬ ) તેને, કે જે વિશાળ મનન હતું અને જે દુધે દધિ (દૂધને સાગર ) જેવો હતે તેને સેમ ઉદ્દભવે.--જે સગુણોથી સજજને, મયમાં ઊંડા એવા દુષ્પદધિમાંથી ઉદ્દભવેલા ઇદુનાં કિરણે માફી: આનંદ રેડો. | ( . ) તેને જિનાધિનાથની ભક્તિ હદયમાં નિત્ય ધારનાર અશ્વરાજ પુત્ર હતા. તેને ત્રિપુરની પત્ની અને કુમારની માતા દેવી પાર્વતી જેવી કુમારદેવી પની હતી. ( . ૮) તેમને પ્રથમ પુત્ર ગીગ નામને મંત્રી હતું. પણ દેવવશાત્ તે બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે છે. (ા . ૯) એ વિશુદ્ધ મનને મંત્રી લીગ, જેની મતિ બહુસ્પતિના જ્ઞાનની પણ અવગણના કરતી, તે (ા. ૧૦) તેને નાનો ભાઈ શ્રી મદેવ તે જે જિતેન્દ્રિય ઈને પરીની લાલસાવાળ ન હોતે. (૦. ૧૧) ધર્મ પાનમાં ( અનુષ્ઠાનમાં ), પ્રજાનાં છિદ્ર ઢાંકવામાં અને વિમિત્રનું (ટેલું) અનુસંધાન કરવામાં વિધાતાએ અલદેવનો સ્પર્ધા સજર્યા નહતે (ા. ૧૨ ) કાળાં વાદળાંના સમૂહમાંથી મુક્ત થએલાં ચંદ્રનાં કિરણોની હરીફાઈ કરતા મલદેવના ચરી હરિમલૂના દાંતનાં કિરાને ગળેથી પકડ્યાં (મતલબ કે ઈન્દ્રના હાથી ઐરાવતના દાતનાં શભ્ર કિરણ જ્યાં પ્રસરતાં હતાં ત્યાં સુધી તેને યશ પહોંચે એટલે દિગન્ત પરત ફર્ત વ્યાપી. ) (લે. ૧૩) ઇન્દ્રિયો પર વિજય મળવનાર એ પુરૂષને અનુજ શ્રીમાન વસ્તુપાલ હતા, જે કાવ્યના અમૃતથી અમૃત ની છિ કરતા અને જે વિદ્વાનોના લલાટ પરથી આપદ્દ શબ્દ ભૂલી નાંખ્યો હતો. (ા. ૧૪) રાજ્યના સચિવે માં અને કવિઓમાં અગ્ર વપાલ પૈસા મેળવવામાં કે કાવ્યકૃતિમાં પારકાના અનું હરણ કદાપિ કરતા નહી. (લે. ૧૫) તેને ડાન ભાઈ ત્રિરાજ તેજપાલ હતા જે વામીના તેજનું પાલન કરનારો હતે અને જેનો દુષ્ટોને ડર હતા, જેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી હતી. (èો. ૧૬ ) તેજપાલ તથા વિષ્ણુનાં સ્વરૂપનું નિરૂપણ કશું કરી શકે ? કારણ કે પ્રધમન ઉદરકંદરમાં ત્રણે જગતનાં નીતિન સૂવે રહેલાં હતાં જ્યારે બીજાનાં ( વિષ્ણુના) ઉદર કંદરમાં ત્રણે જગતુ વિંટળાઈ રહેલાં છે. (ા. ૧૭) આ ભાઈઓને અનુક્રમ જાહ, માલી, સાશ, ધનદેવી, સેહગા, વયજુકા અને પમદેવી સાત બહેનો હતી, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy