SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shn Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોવિંદ પ માનાં સાંગલીનાં તામ્રપત્રો શ. સં. ૮૫૫ શ્રા. સુ. ૧૫ ગુરૂવાર (ઈ. સ. ૯૩૩-૩૪ ) ઇન્દ્ર ૪ થાને બે દીકરા હોવા જોઈએ; કારણકે આ લેખમાં પંક્તિ ર૭ માં ગોવિંદનાં વખાણ કર્યા છે કે તેણે તેના મોટા ભાઈ તરફ નિષિદ્ધ કરતા બતાવી નથી. આ ભાઈનું નામ આમાં કે બીજા કોઈ પણ પ્રસિદ્ધ દાનપત્રોમાં મળી આવતું નથી, તે ઉપરથી અનુમાન થાય છે કે તે શરીરે તેમ જ બુદ્ધિમાં તે નબળો હશે, તેથી હેહા વગર ગેવિંદ ૪ થાએ તેને અલગ રાખી દીધે હશે. સાંવતવાડીના રા.બ. વામનરાવ પીતાંબર ચીટનીસના કબજામાં આ પતરાં છે. તે ઉપરથી હું આ લેખ ફરી પ્રસિદ્ધ કરું છું. પ્રથમ તે પતરાં સાંગલી પાસે રહેતા બ્રાહ્મણ કુટુંબના કબજામાં હતાં અને જનરલ સર જ્યોર્જ લીગ્રેન્ડ જેકબે જ. બ. બ્રે, ર. એ. સે.. ઇ થામાં પાને ૧૦૦ મે પ્રસિદ્ધ કર્યા હતાં. સાંગલીની આસપાસથી તામ્રપત્રો મૂળ મળ્યાં હોવાં જોઈએ, અને તેથી તેને સાંગલીનાં તામ્રપત્રો તરીકે ઓળખાવવામાં આવે છે. પતરાં ત્રણ છે, અને દરેક ૧૩ ઈંચ લાંબું અને ૯ ઇંચ પહોળું છે. લેખ એવી રીતે લખેલ છે કે તેનાં પતરાં અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવવાથી વાંચી શકાય છે. પતરાં તદ્દન સપાટ છે, જો કે કયાંક કોર પાસે જ રા બેસી ગએલ છે, કાર ગુ કે કારને ટીપીને જાડી કરેલી નથી. લેખ બધે તદ્દન સ્પષ્ટ છે. જે કડીથી તે અધેલાં છે તે સાદી અને 3 ઈંચ જાડી છે અને તેને વ્યાસ ૪ ઇંચ છે. તેને કાપી હશે, પણું મારી પાસે પતરાં આવ્યાં તે પહેલાં ફરી રેવી દીધેલી છે. કદાચ તે કડી અસલની ન હોય, અગર તેની ઉપર સીલ કે મૂર્તિ હશે તે ઉખેડી લેવામાં આવેલ હોય, જનરલ જેકબ કે તે બાબત કાંઈ લખતા નથી. ત્રણે પતરાં તથા કડીનું વજન ૧૩ પા. અને ૩ આઉંસ છે. ભાષા સળંગ સંરકત છે. રાફટ યદુ અથવા યાદના વંશના છે, એમ આ લેખમાં પહેલી જ વાર આપેલું છે. ડો. ભગવાનલાલના મત મુજબ આ. કેમકલ્ટના ભાગમાં કરવામાં આવેલ છે અને સીલ 8. એ સિંહના ચિત્રને બદલે હુન છે. અગાઉ નોંધ કારણભૂત હોય કારણ યાદ વિષ્ણુપંથી દીકરી લવ ડ એ વિષ્ણુનું અને તે રણગ્રિડ ત્રિપુર અથવા તૈયાર ચુરી વંશના કેકકલ અથવા કેલ્કલ ૧ ના દીકરા હતા. આ લેખમાંથી વળી આપણને માહિતા મળે છે કે તેને દીકરો ઈન્દ્ર ૪ થે તે જ કોકકલ ૧ લાના બીજા દીકરા અર્જુનના દીકરા અમ્મણની દીકરી દ્વિજખાને પર હતે. આ ઈન્દ્ર ૪ થો અને દ્વિજાખાના દીકરા ગોવિંદ ૫ મે અને નામ નહીં જણુએલ તેને માટે ભાઈ એમ બે હતા. કલ અને નામ ની જાન પરાયા હતા. આ કાકલ ૧લાના બીજમાંથી વળી આ પણ ગેવિંદ ૫ માના લેખમાં લખ્યું છે કે તેના રાજમહેલની ગંગા અને યમુના સેવા કરતી હતી. ગુપ્ત બાંધકામમાં દેવળના તારની બન્ને બાજુ ગંગાયમુના કેતરવામાં આવતી અને ગુપ્ત પાસેથી ચાલકએ પિતાના વ્રજ ઉપર ગંગાયમુનાનાં ચિત્ર ગ્રહણ કર્યા હતાં. ગેવિંદ ૩ જીએ પિતાના શત્રુઓને હરાવી આ બે ચિત્ર ગ્રહ શું કથોનું લખ્યું છે. તેથી ગોવિંદ ૫ માના કિસ્સામાં ગંગાયમુનાની સેવા તે જ અર્થમાં લેવાની છે; કાર શું ગર્વદ ૫ માની રાજધાની ગંગાયમુનાથી ઘણે છેટે હતી, તેથી પ્રત્યક્ષ સેવા સંભવતી નથી. ૧ ઈ. એ. , ૧૨ પા. ૨૪ જે, એક કે લોટ. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy