SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ન” ૧૭ આરિપર શ્રીનમનાથના મંદિરના જેનલખા આઈએલાજીટલ સર્વે એફ ધી બોએ પ્રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડેન્ટ મી.એચ. કઝીન્સ આબુ પર્વત ઉપરનાં મંદિરના લેખોની શાહીની છાપા ૯૨ માં તૈયાર કરી હતી, અને પ્રાસર હુશે પ્રાફેસર ફિલ્હનને મેકલી હતી; જેણે તે પ્રસિદ્ધ કરવા માટે મને આપી હતી. નીચે પ્રસિદ્ધ કરેલા ૩૨ લેખા તેમિનાથના મંદિરમાંથી છે, અને ચૌલુક્ય રાજા વીરધવલના મંત્રિ તેજપાલે તે મંદિર બંધાવીને ધર્મસ્થાન તરીકે આ પાનું જણાવે છે. હાલ આ મંદિર વસ્તુ પાલ અને તેજપાલનું મટેર' ના નામથી આળખાતું લાગે છે; પરંતુ લેખામાં પાયે તેજપાલે એકલાએ જ નાંખ્યુ હાવાનું જાવ્યું હોવાથી આ નામ ખાટું છે, એ દેખીતું છે. એટલે જે મુનિને તે અર્પણ કર્યું હતું તેના નામથી આળખાવવાનું હું પસંં કરૂં છું; અથવા લેખમાં બતાવ્યા પ્રમાણેનું તેનું અસલ નામ લૂકુસિંહવસહિકા અગર લૂગુવસહિકા રાખવું, વધારે યોગ્ય લાગે છે, લખાણે લગભગ ૩ ૧ કૅતરેલું અને એકંદર સુરક્ષિત મૈં અને ત્ર ના તફાવત મધ્યમાં છાપમાં સહેલાઇથી અદૃશ્ય થતું ભાષા સંસ્કૃત છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આગિરિના જૈન લેખા-લેખ નં ૧ વિક્રમ સંવત ૨૮૭ ફાગણ વદ ૩ રિવવાર * લેખ નં. મંદિરના એક ગોખલામાં ચતુલા ખાચરના કાળા ટુકડામાં કતરેલા છે, ખેંચ, એચ. વિલ્સને ૧૮ર૮ માં એસિયાટિક રિસરચીઝ વૈ, ૧૬ પા. ૩૬ માં તેનું એક ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું હતું. પ્રેશર અગાજી વિષ્ણુ કાથવટે પોતાના સમધરદેવની જા તક મુઠી ’ પુસ્તકના વધારા પે ’” માં ૧૯૮૨ માં તેના પધા ભાષાન્તર પ્રધમ પ્રસિદ્ધ કર્યં હતાં. ભાવનગરના આપ્યુંએલોજીકલ ડિપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરેલા ' કલેકશન એફ પ્રાકૃત ઍન્ડ સંસ્કૃત ઇન્સ્ક્રિપ્શન્સ '' ના પા, ૭૬ ઉપર ભાષાન્તર સાથે તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. ” પાડાની ર' છે. ’ ઉંચી જગ્યા રોકલી છે. તે સુંદર રીતે સ્થિતિમાં છે. અક્ષરનું કદ રૂા' નું છે, ફિલિપ જૈન નાગરી છે. ફક્ત એક ઝીણા મોડા ડે બતાવેલા હોવાથી, અને તે મિઠું હાવાથી કેટલીક વાર કયો અક્ષર છે તે જાણવું મુશ્કેલ થાય છે. શરૂઆતના ‘તેં’શબ્દ, ૭,૬ અને ૭ મી કિવઓનાં કેટલાંક વાકયા તથા ૪૬-૪૭ પંક્તિઓ માંની છેવટની નોંધ, સિવાય આખા લેખ પથમાં છે. લેખરચના ચૌલુકય રાજાએાના પ્રખ્યાત પુરાતિ, અને ‘ કીર્તિકૌમુદી ' ના કર્તા સોમેશ્વરદેવે કરી હતી; પરંતુ જોકે કેટલાક લેાકેા વિના મેટા લેખેાની સાથે હરીફાઇ કરે છે, તે પણ એકંદરે કવિતા, કેટલીક કંટાળે ઉપજાવે તેવી પુનરૂક્તિ તથા લૈડા વચ્ચેનાં કેટલેક અંશેના અસંબદ્ધપણાને લીધે, અવ્યવસ્થિત થઈ છે, એ નિશ્ચયપણે કહેવામાં વાંધો નથી એ. ઈ વેલ્યુ ૮ પા. ૨૦૦ છે. એચ ડ્યુડર્સ, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy