SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५३ गोविन्द ५ मानां सांगलीनां ताम्रपत्रो પક્ષ વિખેરી નાંખ્યા અને અનિમિષ નયનથી દર્શન યોગ્ય (જેમ ઈન્દ્ર દેથી દર્શન યોગ્ય છે તેમ) તે ઈન્દ્રરાજ આ ભૂમિ પર સત્ય રીતે કહેવાતા, (પં. ૨૦) દશકઠનો દર્પ હણનાર શ્રીહંયના વશમાં કોલ જામ્યો હતો અને તેને ગુણમાં વિખ્યાત અર્જુન પુત્ર હતો. તેને મહાબળવાન રમ્મણ દેવ પુત્ર હતો અને તેનાથી પદ્મા જેમ સાગરમાંથી અને ઉમા હિમવાન નામના ગિરીશમાંથી જેમ જન્મી હતી તેમ દ્વિજાઓ જન્મી. | ( . ૨૨) શ્રી ઈન્દ્ર કૃપથી તેનામાં (દ્વિજાખમાં) ગેવિન્દરાજ નામને કામદેવથી અધિક રૂપ અને લાવણ્યવાળે પુત્ર જન્મે. તે સમર્થ હતો છતાં નિદિત કરતા અગ્રજ બધુ તરફ તેણે બતાવી નહતી. બધુજનની સ્ત્રીગમન આદિ કુચરિતથી તેણે દોષ કર્યો ન હતો. શૌચ અને અશૌચ પરામુખ ( દુકૃત્યોના કારણ રૂ૫) પિશાચપણું ભયથી કદિ ધાર્યું ન હતું. તેનાં દાન અને અતુલ સાડથી પૃથ્વીમાં સાહસ માટે વિખ્યાત થયે. દાનવૃષ્ટિ વડે, સુવર્ણવૃષ્ટિ વરસાવી, અને અતિવૃષ્ટિથી તેણે કનકની વૃષ્ટિ કરી, અખિલ ભુવન ફક્ત કાંચનનું બનાવ્યું, એમ પ્રજા તરફથી કહેવાય છે. અતિ ભય ઉપજાવતા તેના દેશોના વિજય સમયે પૃથ્વી ખરેખર તેનાં મહાન પાલિક્વજ રૂપે પોતાના ઉંચા કરેલા કર સહિત અને અન્ય દુષ્ટ નૃપથી મુક્ત થઈ આનંદથી નૃત્ય કરે છે. ઉદય પામતે તે અન્ય દર્પવાળા નૃપને સહન કરતો નથી, એ વિચારથી ભયથી ભરેલા મન સહિત સૂર્ય અને ચંદ્ર (તેઓ પિતે અન્ય દર્પવાળા મંડળને સહન કરતા નથી તે) પણ તેની આગળ નાશી ગયા. તેને સુંદર મહેલ જેમાં શત્રુ મડલેશ્વરો તેને નમન કરે છે તે વિજયથી ઉજજવલ છે અને તેના તરણના નિયમિત ભૂષણ માટે ચન્દ્ર છે અને તે સદા તેના તજ સંપન્ન છે તેથી ( મહેલ ) વિરાજે છે. ખરેખર તે શત્રુઓનાં વિશેષ ગુણવાળાં સમાન સૈન્ય સહન કરતો નથી તેથી ગંગા અને યમુના (જેઓ તેમના સમાન નદીઓ સહન કરતી નથી તે) તેના રાજ મંદિરની સેવા કરે છે. જ્યારે તે નૃપ સુરાજ્ય કરતે હતો ત્યારે કંઈ પણ ભાગમાં કંઈ પણ વિમાન સ્થિતિ કરિ થતી નહીં. તેના અબદ્ધ પ્રતાપ અગ્નિની અસંખ્યા જવાળાનું કાજળ તે નીલ મેઘ છે, તેની અસિધારાના કૂરતાં કિરણે તે ખચિત વિદ્યત્વના ચમકારા જ છે. અંકુશમાં રાખવા કઠિણ અરિના ગજેનાં કુભ તે ભેદે છે ત્યારે ઝરતાં મૌક્તિક તે તારા છે, અને તેના યશનાં બિંદુપાત જે વિધભરે છે તે ચન્દ્ર, પદધિ અને શેષ છે. તેનું ચિત્ત કેટક દૂર કરવા ઉત્સુક છે તેથી કમળનલિની તેને ભયથી જલમાંથી ( લઈ લેવાય તેથી) ઉંચાં થતાં નથી, પણ લક્ષમી જે તેની કળીઓમાં વસે છે તે તેમનાથી ઉપહાર તરીકે દેવાઈ છે. પવનમાં ઉડતા તેના પુંજરજથી અંધકારવાળા પૃથ્વીના ઉદર-ગર્ભમાં કેતકી આશ્રય લે છે. અને ફણસનાં વૃક્ષ અને વેત્રલતા તેના દ્વારમાં પોતાના બચાવ માટે સેવક માફક ઉભાં રહે છે અને તે અચિત્ય કદર્પનું રૂપ અને સૌદર્ય ધારી હરના લોચનની ભસ્મ કરવાની શક્તિને ધિક્કારતાં હતો તે ખચિત નિત્ય કન્દર્પ થયે. નિજ પ્રભુત્વ અને મંત્રશક્તિથી મહાન બનેલા ઉત્સાહથી શતમુખના સુખપર હાસ્ય કરતો તે ચાણ્યકેમાં ચતુર્મુખ થયું. તેના વિખ્યાત અને અતિ પ્રસિદ્ધ પ્રતાપથી ભરેલી પૃથ્વીનું શ્રેય કરવાની ઉત્સુકતાવાળે તે પરાક્રમી વીરોમાં સાક્ષાત્ શ્રીનારાયણ થયો. (અને ) તેના હસ્ત ટેવાયેલા હતા તે શસ્ત્રથી શત્રુઓનાં વક્ષસ્થળક્ષેત્ર ભેદી તે શ્રી ત્રિનેત્ર સાક્ષાત્ નૃપમાં થયે. (પં. ૩૯) પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શ્રીમાન નિત્યવર્ષ દેવને પાદાનુધ્યાત પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અતિપૂજાપાત્ર શ્રી મામ્ સુવર્ણવર્ષદેવ પૃથ્વીવલભ શ્રીમદ્દ વિકલમનરેદ્રદેવ કુશળ ક્ષેમ હાઈને રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, મહત્ત, આયુકાક. ઉપયુ તક, અને આધિકારિકન તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy