SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५४ गुजरातना ऐतिहासिक लेख (પ. ૪૨) તમને જાહેર થાઓ કે –મા ખેટ રાજનગરમાં સદા વસનાર, જે દેના ઉપભેગનાં અગ્રહાર દાન કે પૂવેના નૃપાથી વિઘવાળાં થતાં હતાં છતાં તેનું રક્ષણું કરનાર અને નિત્ય નમસ્ય ગ્રામનાં અસંખ્ય શાસનપત્ર આપનાર મારાથી, મારાં માતપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે શકનૃપના કાળ પછી આઠ પંચાવન સંવતમાં ( સંખ્યામાં) ૮૫૫ સંવતમાં શ્રાવણ પૂર્ણિમા ને ગુરૂવારે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર નીચે ચાલુ વિજય સંવત્સરમાં રામપુરી ૭૦૦ માં આવેલું લોહાગ્રામ ગામ વૃક્ષની હાર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, અપરાધ અને દશ અપરાધના દડ અને શિક્ષા સહિત, અને ભૂતપાત પ્રત્યય સહિત, સૈનિકોના પ્રવેશમુક્ત ... ... ... બ્રહ્મદાયના નિયમ અનુસાર નમસ્ય દાન તરીકેના ઉપગ માટે, ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી પુણ્ડવર્ધન નગરથી આવેલા, દાદર ભટ્ટના પુત્ર, કૌશિક ગેત્રના, વાજિકાવ સબ્રહ્મચારી કેશવ દિક્ષિતને પાણીના અતિ અર્ધથી અપાયું છે, તેની સીમા – પૂર્વે ઘડેયામ ગામ; દક્ષિણે વાગજુલી ગામ; પૂર્વ વિખ્ય વિહરઝ (?) ગામઃ અને ઉત્તરે– સનેહી ગામ. (પ. પર) જ્યારે કેશવ દીક્ષિત આ ચાર સીમાવાળું લેહગ્રામ ગામ ખેડતે હોય અથવા ખેતી કરાવતો હોય; ઉપભોગ કરતા હોય અથવા અન્યથી ઉપભોગ કરાવતો હોય, ત્યારે તેમાં તેને કોઈએ કઈ પ્રતિબંધ કરશે નહીં. આ મારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ લક્ષમી પવનથી ધીમે ક્ષુબ્ધ થએલાં જલના તરંગે સમાન ચંચળ છે અને જીવિત શરદ ઋતુના મેઘ સમાન અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (દેનાર અને ચાલુ રાખનારને ) સામાન્ય છે, એમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું. ( પ. ૫૫) અને રામમઢે કહ્યું છે કે –“આ ધર્મ નૃપેને સામાન્ય સેતુ સદા તારાથી રક્ષા જોઈએ.” આમ રામભદ્ર પુનઃ પુનઃ સર્વ ભાવિ નૃપને પ્રાર્થના કરે છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬ હજાર વર્ષ વસે છે, પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. તેના પોતાનાથી અથવા અન્યથી દેવાએલી ભૂમિ જે હરી લે છે તે શ્વાનની વિખ્યામાં કીડા જમે છે અને તેના પૂર્વ સહિત સંતાપમાં રંધાય છે. કંજુસાઈથી આ પવાથી અને દીધેલું જ કર્યાથી જન્મથી આપેલું સર્વ અફલ થાય છે. ભૂમિદાન દેનાર બ્રહ્માના જગમાં સહસ્ત્ર કરેડ અને શત કરેડ ક૯૫ વસે છે, અખિલ જગની ઉન્નતિ થાઓ. ૐ શિવને નમન ! For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy