SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org નં૦ ૧૬૨ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ૩ જાનાં રાધનપુરનાં પતરાં શક, સંવત ૭૩૦ શ્રાવણ વદ અમાવાસ્યા પ્રોફેસર બુહરે આ લેખ ઈન્ડીયન એન્ટીકરી, વે. ૬ પા. ૫૯ ઉપર પ્રસિદ્ધ કર્યો છે. એમને મુંબાઈ ઈલાકામાં પાલણપૂરના પોલિટિકલ સુપરિન્ટેન્ડન્ટની દેખરેખ નળે આવેલા રાધનપૂર સ્ટેટના અધિકારીઓ તરફથી તે લેખ આપવામાં આવ્યો હતો. આ લેખની ખરી પ્રતિકૃતિ પ્રસિદ્ધ કરવાની જરૂર જણાયાથી ડો. ફકીટ મારા ઉપયોગ માં આપેલી, તે શાહિની છાપે ઉપરથી હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. છે. ફલીટે એ છાપો પાલણપુરના પોલિટિકલ સુપરિન્ટેડેન્ટ પાસેથી ૧૮૮૪ માં મેળવી હતી. પતરાં વારતવિકરીતે કેનાં છે તે વિષે કંઈ માહીતિ મળતી નથી. આ લેખ બે તામ્રપ ઉપર છે. તેમાનું એક એક જ બાજુએ કોતરેલું છે. ત્રીજું પતરું ખવાઈ ગએકાં હોવાથી લેખ અધુર છે. તે સાથેની કડી અને મુદ્રા પણ ખોવાઈ ડાયાં છે. દરેક પતરૂં લગભગ ૧૧છું” x ૧” માપનું છે. લખાણના રક્ષણ માટે કાંટા જાડા કરેલા છે. પણ સપાટી બહુ કટાઈ ગઈ છે. - આ હકીકત ઈ. સ. ૧૮૭૭ માં છે. બુલહરના લેખ સાથે પ્રસિદ્ધ થએલા ફેટે લિગ્રાફમાં તદ્દન ઢંકાઈ ગઈ હતી. એટલે કેટલાક અક્ષરો અસ્પષ્ટ છે. અને પતરાંનું વજન ૪ પેડ ઓસ છે. અક્ષરે પાછળના ભાગમાં ખાંખા દેખાય છે, અને કાનનારના હથીઆરની નિશાનીઓ પણ તેના ઉપર છે, અક્ષરનું કદ લગભગ તે ' અને વશે છે. લીપિ ઉત્તર તરફની છે. રાષ્ટ્રકટ રાજ ગોવિંદા ૩ ના એક દાનનો આ લેખ છે. ‘ ’ પછીની શરૂવાતની ૧૮પંક્તિઓમાં રાજા કૃષ્ણરાજ (૧) તેને પુત્ર ઘોર ( ધવ ) નિરુપમ કલિ વલમ અને તેને પુત્ર તથા આ દાનના દાતા ગોવિંદરાજ( ૩ )નાં યશોગાન છે. આ લેખના લેકો ૭, ૧૫ અને ૧૯ તથા ૧૨ માને પ્રથમાઈ તથા ૧૩ માંના છેડા ભાગ સિવાય બધા લોકો ડો. ફલીટે ઈ. એ. વ. ૧૧ પા. ૧૫૭ માં પ્રસિદ્ધ કરેલા વાણુના દાનપત્રમાં પણ આવે છે. અને બધા ૧૯ લેક-એપિ. કનાંવ. ૪ પ્રસ્તાવના પા. ૫ માં બતાવેલા મન, દાનપત્રમાં આપેલા છે, અને તેનો ફોટોગ્રાફ મી. રાઈસ પાસેથી મળલે ડો. ફલીટે મને આપે છે. ૯ મે અશ્લોક પણું ઈ. એ. વ. ૧૨ પા. ૨૧૮ માં શિરૂરના લેખના પાડની પંક્તિ ૨ અને ૩ માં. આવે છે. ઉપર કહેલી પ્રશસ્તિ, જેનું સંપૂર્ણ ભાષાંતર નીચે અપાશે, તેના પછી પતની ૩૦ મી પંક્તિમાં સાધારણ લે આવે છે - (શ્લેક ૨૧ ) “તેણે (ગોવિંદ રાજે) આ જીવિતને અનિલ વિદ્યુત માફક ચંચલ અને અસાર જોઈને જમીનનું દાન હોવાથી અતિ પુણ્યદાયી દાન એક બ્રાહાણને આપ્યું છે.” આ શ્લોક પછીના ગદ્યના ફકરામાં રાજા પ્રભૂતવર્ષ રાષ્ટ્રપતિઓ તથા અન્ય અધિકારીએને હુકમ આપે છે કે, મયુરખંડીમાં નિવાસ કરીને, એક સૂર્યગ્રહણને સમયે-જેની તારીખ નીચે આપવામાં આવશે– રસિયન ભક્તિમાં આવેલું સંતજીણ (અથવા રત્તનુણુ ) ગામ પર મેશ્વર ભટ્ટ-ચંડિયમ્મગહિય સાહસને પુત્ર અને નાગેશ્ય ભટ્ટને પૌત્ર-જે દિગવિમાં રહે તે હતો, અને જે તે સ્થળની ત્રિવેદી જ્ઞાતિને હતો, અને જે તૈત્તિરીય વેદને શિથ હતો અને ભારદ્વાજ ગોત્રને હવે તેને પાંચ થી ચાલુ રાખવા માટે દાનમાં આપ્યું હતું. 1 એ. ઈ. વ ૬ પા. સ્વર: એફ. કહાન For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy