SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अजयपालना ताम्रपत्रो ભાષાન્તર-સારૂ રૂપે . શિવની મોકેશ- (પંક્તિ. ૧) અને મરારાતિ (૧૨) નામથી વિના મલેક પછી, લેખ નીચેની વંશાવળી આપે છે–મહારાજાધિરાજ, પરમેશ્વર અને પરમભકારક, શ્રીમાન જયસિહદેવ(૧,૩) જે પ્રસિદ્ધ અણહિલપાટકમાં (૧,૨) અધિષિત હતો અને જે વર્વકેને જિત્યા હતા. તેને પાદાનુધ્યાત શાકંભરીના રાજાને પરાજય કરનાર મ. ૫. ૫. શ્રીમાનુ અમારપાલરવ (૧૫) જેને ઉમાપતિ શિવે વરદાન આપ્યું હતું તે હતે. તેને પાદાનુષાત શિવને મહાન ભક્ત (૧,૫) મ. પ. ૫. શ્રીમાન્ અજયપાલદેવ (૧,૬) હતેા. અજયપાલદેવ રાજા હતા (૧૬) અને તેનો પાદાપોઇવિન મહામાત્ય સોમેશ્વર (૧૬) રાજકદ્રાને લગતાં સર્વ કાર્યો તથા બીજાં ખાતાંની દેખરેખ રાખતે તે સમયે શ્રમણ પાટક શહેરમાંથી (૧,૨). પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમાનું અજપાલદેવની પ્રસાદીથી નર્મદા નદીના તટ ઉપરના પ્રદેશ પર રાજ્ય અમલ કરનાર (૧,૮) મહામંડલેશ્વર શ્રીમાનું વૈજદલાવ (૧૭), પૂર્ણ પથક તાબાનાં (૧,૮) માખુ ગામ ૪૨ મધ્યે આવીડ ગાના (૧૯) દર૭નાયક, દેશઠકકર, અધિષ્ઠાનક, કરણ પુરૂષ, શમ્યાપાલ, ભટ્ટપુત્ર અને અન્ય સમસ્ત રાજપુર અને નજીક વસતા વિશયિકો, પકિલા અને બ્રાહ્મણેત્તર પ્રજજનેને જાહેર કરે છે કે – તમને જાહેર થાઓ કે (૧,૧૧):- અમારે બ્રાહ્મણ પાટકમાં (૧,૧૧) મુકામ છે ત્યારે વિકમકાળ પછી સંવત ૧૨૩૧ ના કાર્તિક શુદિ ૧૧ ને સોમવારે ઉપવાસ કરી, ધર્મવૃદ્ધિ તથા અમારાં માતપિતાના અને અમારા યશની વૃદ્ધિ માટે (૧,૧૭) જડ અને ચેતનના પિતા શિવ તથા પુરુષોત્તમની (૧,૧૩) પૂજા કરી (૧,૧૩) અમે ચાહુયાણ વંશના (૧,૧૭) મહામડલેશ્વર શ્રીમાન વૈજલદવ (૧,૧૮), અપૂર્વ ૫૦ બ્રાહ્મણના ભેજન માટે ખહક (૧,૧૮) ગામના દક્ષિણ વિભાગમાં ઉપર કહેલું આવીડગાવ, દેવ અને બ્રાહ્મણના ભક્તિના હક વર્જ કરી આ દાનપત્રમાં નક્કી કરી જણાવેલા હક્કો સાથે, ખરડેહક્કના (૧,૨૧) ધર્માદા સત્રાગારને આ દાનપત્રથી આપીએ છીએ. ૨૧ થી ૩૧ પંક્તિ માં દાન દેનાર ભાવિ રાજાઓને આ દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે, અને ચાલુ આશીવાદાત્મક અને શાપ આપનારા ૭ શ્લેક ટાંકે છે. તે વચન ૩૧ મી પંક્તિમાં ઇતિ શખથી સમાપ્ત થાય છે] ૩ મી પંક્તિમાં “૧૬૩૧, કાર્તિક, શુકલપક્ષ, ૧૭, બુધવારે” છે તે દાનપત્ર લખાયાનો અથવા અપાયાનો દિવસ જણાવે છે. તક પ્રતીહાર શાભનદેવનું નામ અને તેની પછી “મહામંડલેશ્વર શ્રીમાન યજલાવના સહસ્ત આ છે' એવા શબ્દ, અને જેને હેલો અને દાન સાથે સંબંધ અપાર છે એવા થામાદેવ નામે રાજપુરૂષનું નામ આપીને લેખ સમાપ્ત થાય છે. { શબ્દને યથાર્થ ૫ગ કહીં શકાતું નથી. પરંતુ તે એમ દર્યાવવા માટે હેયર પાથ ના જાબણે જેએને કોઈ વાર ભાજન ને કરાવ્યું હેયે અને એ તે જ વખતે સુરતમાં જ,રાષ્ટ્રમાં વર્ષ કે હાથ આ અગારમાં ના હોય, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy