SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३४ गुजरातना ऐतिहासिक लेख બીજ દાનપત્રનું ભાષાન્તર. ૐ સ્વસ્તિ ! ( શ્લોક. ૧) જેના નાભિકમળમાં વેધસેન બ્રહ્માએ ) વાસ કર્યો છે તે વિષ્ણુ અને જેનું શિર ઈન્દુકલાથી ભૂષિત છે તે હર ( શિવ) તમારું રક્ષણ કરો. ( કલેક. ૨ ) કંસના (નાશ ) કેતુ, દેવેન મિત્ર, જેના વિધ્યાગિરિસમાન વિશાળ વક્ષસ્થળ ઉપર શુદ્ધ કૌસ્તુભમણિ લટકે છે જેના મુખકમળની રંગભૂમિ પર લક્ષ્મીના અતિકામથી શિથિલ નયનનાં પિપચાં સહિત કટાક્ષ નૃત્ય કરે છે તે કૃષ્ણ વિીિ છે. ( શ્લોક. ૩ ) ઉપેન્દ્ર ( વિષ્ણુ ) જે સદા વિજયી છે, જેના લાંબા કરોનું લહમીદેવીએ શરણું લીધું છે, જે યુદ્ધમાં સળીયાવાળું અને દુર્બેર ચક ઘારતે, જે બલિ અને તેના મંડળને પાતાળમાં લઈ ગયો અને જે ચોથા અવતારમાં નૃસિંહ હતો તે ઉપેન્દ્ર સમાન લહમીદેવીથી જેના લાંબા કરનું આશ્રય સ્થાન થયું હતું, જેણે યુદ્ધમાં અજિત અરિ ચકને ઉખેડી નાંખ્યું છે, જેણે બળીઆઓના દેશ (મંડળ ) હરી લીધા છે અને જે જનમાં નૃસિંહ છે તે ઇન્દ્રરાજ ત્રિીને સદા વિજયી છે. ( ક. ૪) સ્વયંભૂ (બ્રહ્મા) શ્રીના પતિ(વિણ)ના નાભિમાંથી નીકળતા વિશાળ અને વિકસેલા કમળમાંથી જન્મ્યા હતા. તેનાથી તેને પુત્ર અત્રિ જન્મ્યો હતો. અને તેનાથી પુનઃ (અત્રિને ) અમૃત કિરણે ઉમરાવતે ઈ. તેમાંથી પૃથવીપર યદુવંશ ઉત્પન્ન થયે; જેમાં એક સમયે ગોપની અંગનાઓના નેત્ર કમળના સર્વ વિલાસથી પૂજાતા કૃષ્ણ રૂપે આઠમા અવતારમાં સારંગ(ધનુષ) ધારનાર, વિષ્ણુ ) થઈ ગયે. | ( ક. ૫ ) જેમ તે વંશમાં સાત્યકિ શાખાની વૃદ્ધિ કરનાર, અને કરમાં શંખ, અને ચકનાં વિશેષ ચિહ્ન ધારનાર અને સાગરમાંથી લહમીદેવી સ્વેચ્છાથી જેની પાસે આવી તે પુરૂષોત્તમ( કચ્છ ) પ્રકટયા તેમ તે વંશમાં મહાન સાત્યકિ શાખામાં, પુરૂષોત્તમ, શંખ અને ચક્રનાં (સ્વસ્તિ) ચિહ્નવાળા કરવાળો અને જેની પાસે ચાલુક્ય વંશની લક્ષમી સ્વેચ્છાથી આવી તે શ્રીદન્તિદુર્ગ નૃપ પ્રકટ. | ( ક. ૬ ) જેવી રીતે પ્રિયજનને કર પ્રથમ હદય હરતી સ્ત્રીની જંઘા પર પૂર્ણ સ્થાન મેળવી અને સ્વેચ્છાથી પુનઃ મદતાથી તેની કટી (મધ્યદેશ ) દબાવી, પુનઃ કટી નીચેના અડનાના કાંચીપદમાં સ્થાન કરે છે તેમ યુદ્ધમાં અતુલ આ નૃપને કર પ્રથમ ભૂમિના થી નીચેના હૃદયહારી દેશ પર સ્થાપિત થઈ અને પુનઃ મદુતાથી, સ્વેચ્છાથી મધ્યદેશ પ્રાપ્ત કરી અને પુનઃ કાંચી દેશમાં સ્થાપિત થયો. ( શ્લોક. ૭ ) જ્યાં પર્વતના શિખર પરના પ્રબળ કપિગથી પુપત લવંગ વૃક્ષને નાશ થાય છે તે સેતુ( રામેશ્વર થી ભવાનીના ચાલતા ચરણના નુપુરના ઝણકારથી ગાજતી સીમાવાળા કૈલાસ પર્વત સુધી, અંજલિથી સ્પર્શત મુગટ પરની માળા સમાન તેની આજ્ઞાને સર્વ નૃપ શિર નમાવી, અને ભૂતળ પર લટતાં ઘુંટણ સહિત માન આપે છે. ૮ ક. ૮ ) પિતાના ભુજથી ભૂમિનો પરાજય કરી, તે નૃપ નવ વિજયની ઉત્સુકતાથી સ્વર્ગમાં જય કરવા ગયા ત્યારે તેને વિખ્યાત પ્રતાપવાળે પિતૃવ્યક શ્રી કૃષ્ણરાજ પહેલા પરમ પ્રભુત્વના પદે આવ્યા. ક. ૯ ) દિસુંદરીઓનાં વદન ચન્દનચિત્રની પંક્તિઓના રૂપમાં લીલા કરતા, ઘન, વિસ્તારવાળા અને ઉજજવળ યશ સંપન્ન અને શ્રી રાષ્ટ્રકટોના કુળના પર્વતને ભૂષિત કરનાર તે નૃપમાંથી વિમળ શૌર્યવાળા નિરૂપમ પ્રકટયો. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy